નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરી છે ત્યારે ભુજના મીઠાઈના વેપારી દ્વારા આજે લોકોને ફ્રીમાં જેલેબી ખવડાવવામાં આવી હતી અને ઉજવણી કરવામાં આવી હતી.મીઠાઈના વેપારી અરવિંદભાઈ ઠકકર નરેન્દ્ર મોદીના ફેન છે અને તેમના કાર્યોથી પણ પ્રભાવિત છે અને સતત ત્રીજી વાર નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા …
Read More »રીજીયોનલ કમીશ્નરે ભુજ સુધરાઇની લીધી મુલાકાત, વિપક્ષે કરી વિવિધ રજુઆતો
રાજકોટ ઝોનના રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ દ્વારા જિલ્લાની દરેક નગરપાલિકાઓની કામગીરીની તબક્કાવાર સમીક્ષાનો કાર્યક્રમ ગોઠવાયો છે, જેમાં આજે ભુજના ટાઉનહોલ ખાતે સમિક્ષાત્મક બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યુ હતું,ખાસ કરીને ભુજ નગરપાલિકાની મુલાકાત લઇને સરકારી ગ્રાન્ટો શહેરમાં સુધરાઇ દ્વારા યોગ્ય રીતે ફાળવાય છે કે કેમ તેમજ અન્ય વિપક્ષના સદસ્યો સાથે તેમણે …
Read More »મોદી 3.0માં મંત્રીઓને વિભાગોની વહેંચણી;અમિત શાહ ગૃહ મંત્રી ,રાજનાથ સિંહ સંરક્ષણ મંત્રી ,નીતિન ગડકરી વાહન વ્યહવાર મંત્રી
શપથગ્રહણના 23:30 કલાક બાદ મોદી સરકારના વિભાગોની વહેંચણી કરવામાં આવી છે. રાજનાથને સંરક્ષણ પ્રધાન, નીતિન ગડકરીને માર્ગ પરિવહન મંત્રાલય; એસ જયશંકરને વિદેશ મંત્રાલય આપવામાં આવ્યું છે.વિભાગને વિભાજીત કરવામાં 2019માં 18 કલાક અને 2014માં 15.30 કલાકનો સમય લાગ્યો હતો. એવી અટકળો છે કે મોદીની પ્રથમ કેબિનેટ પછી વિભાગોની વહેંચણી થઈ શકે …
Read More »રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય ,સ્કૂલ વાહનોમાં આડેધડ બાળકોને બેસાડ્યા તો ખેર નહીં!
રાજ્યમાં નવા શૈક્ષણિક સત્તાનો પ્રારંભ આગામી તારીખ 13 જૂનથી થઈ રહ્યો છે. શાળાએ આવતા બાળકોને લાવવા અને લઈ જવા માટે સ્કૂલવાન બસ કે ઓટો રીક્ષાનો ઉપયોગ કરવામાં આવે છે. આ વાહનોની અંદર વિદ્યાર્થીઓ બેસાડવાની સંખ્યા માટે નિયમો નિયત કરવામાં આવ્યા છે. શાળા ટ્રાન્સપોર્ટેશનમાં ઉપયોગમાં લેવાતા વાહનો માટે કેટલીક બાબતો નિર્ધારિત …
Read More »મોદી કેબિનેટનો પહેલો મોટો નિર્ણય, PM આવાસ યોજના હેઠળ 3 કરોડ નવા ઘર
નવી મોદી સરકાર અસ્તિત્વમાં આવતાં જ ઘર વિહોણા લોકોમાં ઘરની આશાનો સંચાર થયો છે. સરકારની રચના બાદ પોતાના સત્તાવાર નિવાસસ્થાને બોલાવેલી નવી કેબિનેટની પહેલી બેઠકમાં મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે પીએમ આવાસ યોજનાને લંબાવી દીધી છે અને આ હેઠળ 3 કરોડ નવા ઘરોના બાંધકામને લીલીઝંડી આપી દીધી …
Read More »ઉપલેટા : HDFC બેંક સાથે લાખોની છેતરપિંડી, નવ વ્યક્તિઓ સામે ફરિયાદ
ઉપલેટાની HDFC બેન્કમાં ખોટા બિલો અને ડોક્યુમેન્ટ રજૂ કરી લાખો રૂપીયાની લોન મેળવી લોન નહીં ભરેલ તેમજ શરતોનું પાલન નહીં કરતા HDFC બેન્કના રિજનલ મેનેજર દ્વારા ઢાંક ગામના નવ વ્યક્તિઓ સામે છેતરપિંડી સહિતની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવીછે. જેમાં આ છેતરપિંડીમાં બેંક મેનેજર દ્વારા પુરૂષો તેમજ મહિલાઓ સહિત નવ જેટલા વ્યક્તિઓના …
Read More »ગાંધીનગર મેયરની નિમણૂકનો મામલો ડખે ચડ્યો, સામાન્ય સભા રહી મુલતવી
મેયરની નિમણૂકનો મામલો પાછો ડખે ચડ્યો છે. મહાનગરપાલિકામાં મેયર ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂકનો મામલો ડખે ચડતા મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂક માટે યોજાનારી આજની સામાન્ય સભા મુલતવી રાખવાની ફરજ પડી છે. હવે આગામી 18 જૂને મેયર સહિતના હોદ્દેદારોની ચૂંટણી યોજવામાં આવશે.ગાંધીનગરના સ્થાનિક નેતાઓએ મહાનગરપાલિકામાં મેયર અને ડેપ્યુટી મેયરની …
Read More »મણિપુરના મુખ્યમંત્રીના કાફલા પર આતંકી હુમલો
હિંસાગ્રસ્ત મણિપુરમાં હવે ખુદ સીએમ પણ અસલામત બન્યાં છે. આતંકવાદીઓએ સોમવારે સીએમ એન બિરેન સિંહના સુરક્ષા કાફલા પર હુમલો કર્યો. આતંકવાદીઓએ તેમના કાફલા પર ધડાધડ ગોળીબાર કર્યો હતો એક સિક્યુરીટી જવાન ઘાયલ થયાં હતા. સદનસીબે સીએમનો આબાદ બચાવ થયો હતો. સીએમ એન બિરેન સિંહનો સુરક્ષા કાફલો મણિપુરના હિંસાગ્રસ્ત જીરીબામ જિલ્લામાં …
Read More »લીલા શાકભાજી બાદ હવે લસણનાં ભાવમાં વધારો, એક કિલોનાં 250 રૂપિયા
સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર સૌથી વધુ લસણનો ઉપયોગ કરવામાં આવે છે અને હાલ લસણના ભાવમાં ખૂબ જ વધારો થયો છે. લસણનો ભાવ 20 કિલોનો 3,900 સુધી નોંધાયો છે અને હાલ જાહેર બજારમાં લસણનો એક કિલોનો ભાવ 250 રૂપિયા સુધી નોંધાઈ રહ્યો છે.સ્થાનિક વેપારીઓ જણાવી રહ્યા છે કે, લસણની બજારમાં ભાવમાં …
Read More »ભાવનગર જિલ્લાનાં બિલા ગામમાં સિંહ દેખાયો, લોકોમાં ફફટાડ
ભાવનગર, અમરેલી,સોરઠમાં વારંવાર સિંહનાં વીડિયો સામે આવે છે. ત્યારે વધુ એક સિંહનો વીડિયો સામે આવ્યો છે. ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના બિલા ગામના વાડીમાં દિવસે શિકારની શોધીમા સિંહ નીકળ્યો હતો. સિંહ કેમેરામાં કેદ થયા હતો. બાદ વીડિયો વાયરલ થયો છે. ગ્રામીણ વિસ્તારોમાં કામ કરી રહેલ મજૂરોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. આ …
Read More »