ગુજરાતમાં મહિલાઓ, બાળકો અને વડીલોની સુરક્ષા માટે કાર્યરત શી ટીમ રાજ્યમાં નારી શક્તિનું પ્રતીક બની છે. રાજ્યમાં જ્યારે પણ મહિલાઓ, બાળકો અને વડીલો કોઈ તકલીફમાં હોય ત્યારે તેમની મદદમાં શી ટીમ ખડે પગે હોય છે, ત્યારે આ રક્ષાબંધન પર્વે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ શી ટીમ દ્વારા …
Read More »અડધો ડઝન એક્ટીવા ચોરનાર ગેંગને ઝડપી પાડતી ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ
ગાંધીનગર ગાંધીનગર જીલ્લાના સેક્ટર-૨૧, સેક્ટર-૭ તથા દહેગામ પો.સ્ટે તેમજ અરવલ્લી જીલ્લાના મોડાસા પો.સ્ટે.મા નોંધાયેલ એક્ટીવા ચોરીના કુલ-૬ ગુનાઓનો ભેદ ઉકેલી રીઢા ગેંગ લીડર સહીત ચાર ઇસમોને ગાંધીનગર ક્રાઇમબ્રાન્ચે ઝડપી પાડેલ છે. આ અંગે મળતી વિગતો મુજબ ગાંધીનગર શહેર વિસ્તારમાં વાહન ચોરીના બનાવો વધી જવા પામેલ હતા ત્યારે પોલીસ દ્વારા વાહનચોરીના …
Read More »વાહનોની ચોરીના ગુનામા બે માસ થી નાસતા ફરતા આરોપી એલસીબીના હાથે ઝડપાયો
ગાંધીનગર ગાંધીનગર, મહેસાણા , સાબરકાંઠા શહેરમાં વાહનોની ચોરીના કુલ -6 ગુના માં બે માસથી નાસતા ફરતા આરોપીને લોકલ ક્રાઇમબ્રાન્ચે ઝડપી પાડેલ છે.આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ એલસીબીના પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદસિંહ દિપસિંહ તથા ચેતનસિંહ ભરતસિંહને બાતમી મળી હતી કે ગાંધીનગર તથા અન્ય જીલ્લાના વાહનચોરીના કુલ 6 ગુનામાં નાસતો ફરતો આોરોપી આકાશ …
Read More »ગુજરાત સમર્પણ આશ્રમ મહુડીમાં ઉત્સાહભેર સ્વાતંત્ર્ય દિવસ ઉજવાયો
ગુજરાત સમર્પણ આશ્રમ, મહુડીમાં ૭૮ માં સ્વાતંત્ર્ય દિવસ ની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી. ગુરુતત્વ આંતરરાષ્ટ્રીય મંચના ડિરેક્ટર શ્રી અંબરીશજી મોડક દ્વારા રાષ્ટ્રીય ધ્વજ લહેરાવવામાં આવ્યો. હિમાલયન ધ્યાન યોગ પરિવારમાંથી બહુ સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા. હિમાલયન ધ્યાનયો ગના 65 દેશોમાં નિ:શુલ્ક ધ્યાન કેન્દ્રો છે જ્યાં કોઈપણ મનુષ્ય જાતિ, ધર્મ લિંગ, …
Read More »રક્ષાબંધન પર કેવી રીતે બાંધવી રાખડી, ક્યારે બાંધવી અને ક્યારે ઉતારવી? જાણો તમામ માહિતી
આ વર્ષે ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતીક ગણાતો રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે બહેનો પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધીને પોતાની રક્ષાનું વચન લે છે. તેમજ ભાઈ પોતાની બહેનને દક્ષિણા અને ભેટ આપે છે. આ વર્ષે રક્ષાબંધન પર ભદ્રાનો સાયો છે. જેથી ભદ્રા દરમિયાન ભાઈને રાક્ષી …
Read More »તા.20 ઑગસ્ટ, 2024 થી રાજ્યભરમાં યોજાશે મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ
ભારતના ચૂંટણી પંચની સૂચનાનુસાર તા.01 જાન્યુઆરી, 2025ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી દ્વારા આગામી તા.20 ઑગસ્ટ, 2024 થી રાજ્યભરમાં મતદાર યાદીની સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. મહિલાઓ, દિવ્યાંગો અને યુવાનો સહિત મહત્તમ મતદારો સહભાગી થાય …
Read More »ભૂતપૂર્વ વિદેશપ્રધાન નટવરસિંહનું નિધન, ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
જયપુર: મનમોહન સિંહ સરકારમાં વિદેશ મંત્રી રહેલા નટવર સિંહે શનિવારે મોડી રાત્રે ગુરૂગ્રામની હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 95 વર્ષના હતા. એક ઉમદા વ્યક્તિ અને કુશળ રાજકારણી તરીકે જાણીતા હતાં. નટવર સિંહ રાજસ્થાનના ભરતપુરના રહેવાસી હતા. તેમનો જન્મ 16 મે, 1929ના રોજ ભરતપુરમાં થયો હતો. તેમણે મે-2004 …
Read More »ગાંજાના ૯૦૦ ગ્રામ જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ : છરો પણ મળ્યો
ગાંધીનગર : શહેરના સિમાડે ઘ ૭ સર્કલ પાસે છાપરા વિસ્તારમાં મારામીરીનો બનાવ બન્યો હોવાની વાયરલેસ પર મળેલી માહિતીના આધારે સ્થળ પર પહોંચેલી પોલીસે બે શખ્સોને વનસ્પતિજન્ય નશીલા પદાર્થ ગણાતા ગાંજાના ૯૦૦ ગ્રામ જથ્થા સાથે ઝડપી લેવા સાથે તેની પાસેથી સ્ટીલનો છરો પણ જપ્ત કર્યો હતો. બન્ને આરોપીઓને કોઇએ હુમલો કરીને માર …
Read More »અનંતનાગમાં આતંકવાદીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ, અન્ય ત્રણ ઘાયલ
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગના અહલાન ગાડોલ વિસ્તારમાં શનિવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો સાથેની અથડામણમાં સેનાના બે જવાન શહીદ થયા હતા અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા. જમ્મુ અને કાશ્મીર પોલીસ, સેનાની 19RR અને CRPFની સંયુક્ત ટીમે વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે ચોક્કસ ઈનપુટ મળ્યા બાદ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન …
Read More »નર્મદા ડેમના નવ દરવાજા ખોલાયા, ત્રણ જિલ્લાના ગામોને કરાયા એલર્ટ
નર્મદા: ગુજરાત માટે સારા સમાચાર આવી રહ્યા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 134.70 મીટર પહોંચી છે. હાલ ડેમના નવ દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી આવેલા ત્રણ લાખ ક્યુસેક પાણીની આવક થઇ છે. જેના કારણે દોઢ લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે. નર્મદા, ભરુચ …
Read More »