વિશ્વ આત્મહત્યા અટકાવ દિવસે શ્રી ઇન્દ્રાબાઇ ગર્લ્સ હાઇસ્કુલની વિદ્યાર્થીઓ દ્વારા વિશઆલ રેલીનું આયોજન કરાયું
રેલડી ખાતે ઔષધીય વનસ્પતિ પરિચય શિબિર નું આયોજન કરાયું
અરીહંત નગર યુવક મંડળ દ્વારા ગણેશોત્સવનું આયોજન કરાયું
ગાંધીધામ ખાતે સતત 15માં વર્ષે ગણેશ મહોત્સવનું આયોજન કરાયું
મેઘપર બોરીચીમાં ગટરના પાણીથી રોગચાળો ફાટી નિકળવાનો ભય
અંજારની જીનસ કંપનીમાં ભિષણ આગ
કચ્છમાં અંતરીયાળ વિસ્તારોમાં 20 શાળાઓને મંજુરી
આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ શંકાસ્પદ તાવના કેસની પરિસ્થિતિને લઈને આવતીકાલે કચ્છની મુલાકાતે
કચ્છ જિલ્લાના લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કેસની પરિસ્થિતિને લઈને આવતીકાલે તા. ૧૧/૦૯/૨૦૨૪ના રોજ આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ કચ્છ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. આરોગ્ય મંત્રીશ્રી સાથે કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પ્રફૂલભાઈ પાનશેરિયા પણ આ મુલાકાત દરમિયાન ઉપસ્થિત રહેશે. આરોગ્ય મંત્રીશ્રી અને પ્રભારીમંત્રીશ્રી કચ્છ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વહીવટીતંત્રના …
Read More »ટ્રાફિક સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે ગુજરાત પોલીસ દ્વારા નવી ‘હેલ્પલાઇન-૧૮૦૦૨૩૩૧૧૨૨’ શરૂ
રાજ્યમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ગુજરાત સરકારે નવી પહેલ કરી છે. રાજ્યમાં બનતા માર્ગ અકસ્માતો તેમજ ટ્રાફિક જામ સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે ગુજરાત પોલીસ દ્વારા નાગરિકો માટે એક વિશેષ હેલ્પલાઇન-૧૮૦૦૨૩૩૧૧૨૨ સેવા શરૂ કરવામાં આવી છે. રાજ્યના કોઈ પણ ખૂણે સર્જાયેલી માર્ગ અકસ્માતની ઘટના, ટ્રાફિક જામની સમસ્યા કે અન્ય કોઈપણ ટ્રાફિક …
Read More »