Breaking News

KUTCH NEWS

કચ્છ પહોંચેલા રક્ષામંત્રી રાજનાથ સિંહે સ્મૃતિવન મ્યુઝિયમની મુલાકાત લીધી, 2001ના ધરતીકંપને અનુભવ્યો

કચ્છ: કાશ્મીરના પહેલગામ હુમલા બાદ ભારતીય વાયુસેના અને આર્મીના જવાનોની જવાબી કાર્યવાહી અને સામસામા આક્રમણ સહિતનો સમયસગાળો સીઝફાયર સાથે હાલે સ્થગિત થઈ ચૂકયો છે. સીઝફાયર બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તુરંત કાશ્મીરમાં ઉધમપુર બોર્ડર ખાતે જવાનોનો હોંસલો વધુ બુલંદ કરવા પહોચ્યા હતા. તો આજે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ભારતીય સેનાની ત્રણેય પાંખ …

Read More »

ગુજસીટોક હેઠળ અંજારની વ્યાજખોર બહેનોની વધુ મિલ્કતો જપ્ત કરાઇ

અંજાર અંજારમાં ગુનાહીત ટોળકી બનાવીને ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડીકેટ મુજબના ગુના આચરતા હોય તેવા ઇસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના અનુસંધાને અંજાર પોલીસે વ્યાજખોરીના ધંધામાં પોલીસના ચોપડે ચડેલ અંજારની રીયા ગૌસ્વામી, આરતી ગૌસ્વામી તથા તેજસ ગૌસ્વામીએ આર્થિક ફાયદા માટે ગુન્હાઓ આચરીને મિલકતો મેળવેલ હોય તે બાબતે ગુજસીટોક કાયદાની કલમ 18 હેઠળ …

Read More »

બિનરોયલ્ટી ચાઇનાક્લે ખનિજ વહન કરતી ૫ ટ્રકો ઝડપાઈ: ૧.૧૨ કરોડનો મુદ્દામાલ ઝડપાયો

ભચાઉ કચ્છ જિલ્લાના કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ અને તેમની સૂચના અનુસાર ફ્લાયિંગ સ્ક્વોર્ડ, કચ્છ દ્વારા ગાગોદર-સમાખ્યાલી રોડ, તાલુકો ભચાઉ, પૂર્વ કચ્છ વિસ્તારમાં રાત્રી દરમિયાન વિશેષ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન લાકડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બિનરોયલ્ટી પાસ વિના ચાઇનાક્લે ખનિજ વહન કરતી પાંચ ટ્રકો ઝડપવામાં આવી હતી. તમામ ટ્રકોને કાયદેસરની કાર્યવાહી …

Read More »

દેશના 32એરપોર્ટ રાબેતા મુજબ ખુલ્યા, એરલાઇન્સની વેબસાઇટ જોતા રહે

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે 15 મે સુધી બંધ રહેલા 32 એરપોર્ટ તાત્કાલિક અસરથી ખોલવામાં આવ્યા છે. નાગરિક ફ્લાઇટ્સ શરૂ થઈ રહી છે. ફ્લાઇટ અપડેટ્સ માટે એરલાઇન્સની વેબસાઇટ્સનું નિરીક્ષણ કરો અને ફ્લાઇટ શેડ્યૂલ તપાસો. એરપોર્ટને ફરીથી ખોલવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે અને તાત્કાલિક અસરથી ખોલવામાં આવ્યા છે. …

Read More »

દેશના 30 રાજ્યોમાં વાવાઝોડું- વરસાદ:યુપી-રાજસ્થાનના 50 જિલ્લાઓમાં એલર્ટ

હવામાન વિભાગે શનિવારે જણાવ્યું હતું કે આ વખતે ચોમાસુ નિર્ધારિત સમય કરતાં 4 દિવસ વહેલું દેશમાં પહોંચી શકે છે. દક્ષિણ પશ્ચિમમાં ચોમાસુ 27 મેના રોજ કેરળ કિનારે પહોંચશે. સામાન્ય રીતે તે 1 જૂનના રોજ કેરળ પહોંચે છે. શનિવારે કોટ, ભરતપુર સહિત રાજસ્થાનના ઘણા જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા …

Read More »

કચ્છમાં નાગરિકોને ઘરની અંદર રહેવાની સલાહ, એડવાઇઝરી બહાર પાડવામાં આવી

કચ્છમાં પાકિસ્તાન સામે વધતા તણાવ વચ્ચે લોકોને ઘરની અંદર જ રહેવાની સલાહ આપવામાં આવી છે અને કોઇ પણ અફવા પર ધ્યાન ના આપવા જણાવવામાં આવ્યું છે.કચ્છમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એડવાઇઝરી બહાર પાડતા કહેવામાં આવ્યું કે, “તમામ નાગરિકો ઘરની અંદર સુરક્ષિત રહે. બિનજરૂરી ઘરની બહાર નીકળવું નહીં અને કોઇ પણ …

Read More »

કચ્છમાં બ્લેકઆઉટ સંદર્ભે વહીવટીતંત્રની સુચનાઓ જાણો

ભુજ, શુક્રવાર: આજરોજ કચ્છના પ્રભારી સચિવશ્રી હર્ષદ પટેલ તેમજ કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલ, સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યોશ્રી તેમજ ચૂંટાયેલા વિવિધ પદાધિકારીશ્રીઓની હાજરીમાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ, સંગઠનો સાથે બેઠક યોજવામાં આવી હતી. દેશની વર્તમાન પરિસ્થિતિને લઈને જ્યારે પણ બ્લેકઆઉટની જાહેરાત તંત્ર દ્વારા કરવામાં આવે ત્યારે વિલંબ કર્યા વિના તમામ લાઈટો બંધ …

Read More »

કચ્છના સિરક્રીકથી જમ્મુ સુધી પાકિસ્તાને 36 જગ્યા પર 400 ડ્રોન દ્વારા હુમલો કર્યો,

હેલગામ હુમલા બાદ ભારતે Operation Sindoor દ્વારા બદલો લઇ લીધો છે. આ સાથે જ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. પાકિસ્તાને ભારતના કેટલાક શહેરો પર ડ્રોન અને મિસાઇલથી હુમલો કર્યો હતો જેનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતે પાકિસ્તાનના લાહોર-કરાચી સહિતના શહેરો પર ડ્રોનથી હુમલા કર્યા હતા.પાકિસ્તાન મોડી રાતથી સતત …

Read More »

ભૂસ્તરશાસ્ત્રી અને ફ્લાયિંગ સ્ક્વોર્ડની સંયુક્ત કાર્યવાહી : રોયલ્ટી વિના ચાઇનાક્લે ખનિજ વહન કરતી ચાર ટ્રકો પકડાઈ

લાકડીયા કલેક્ટરશ્રી, કચ્છના માર્ગદર્શન હેઠળ અને સૂચના અનુસાર ભૂસ્તરશાસ્ત્રી, પૂર્વ કચ્છ તેમજ ફ્લાયિંગ સ્ક્વોર્ડ, કચ્છ દ્વારા સંયુક્ત તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી. તપાસ દરમ્યાન લાકડીયા પોલીસ સ્ટેશનની હદમાંથી રોયલ્ટી પાસ વિના ચાઇનાક્લે ખનિજ વહન કરતી કુલ ચાર ટ્રકો ઝડપવામાં આવી. સદર તપાસ દરમ્યાન પકડાયેલ ચારેય ટ્રકોને સીઝ કરવામાં આવી છે …

Read More »

જુઓ નક્શા પર કચ્છ સહીતના સ્થળો પર હુમલાનો પ્લાન કેવી રીતે નિષ્ફળ રહ્યો

સંરક્ષણ મંત્રાલયે બપોરે 2:30 વાગ્યે આ કાર્યવાહીની માહિતી આપી. સંરક્ષણ મંત્રાલયે કહ્યું, ‘7 મેની રાત્રે પાકિસ્તાને ઉત્તર અને પશ્ચિમ ભારતના શહેરોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો. જેમાં ભુજ, અવંતીપોરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઈમાં ડ્રોન અને મિસાઈલ છોડવામાં આવી હતી.ભારતીય સેનાએ પહેલાંથી જ …

Read More »
Translate »
× How can I help you?