Gandhinagar News

રાજ્યપાલ અને મુખ્યમંત્રીની રાજ્યના તમામ કલેક્ટર્સ અને ડીડીઓ સાથે ગાંધીનગરમાં પ્રાકૃતિક કૃષિ ચિંતન બેઠક

આગામી પાંચ વર્ષમાં આપણા ગુજરાતને સંપૂર્ણ પ્રાકૃતિક ગુજરાત બનાવીએ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી —————– પાંચ વર્ષમાં ૧૦૦ ટકા પ્રાકૃતિક ખેતી તરફ જવાની નેમ સાથે અધિકારીઓ આ અભિયાનને ‘મિશન મોડ’માં અપનાવે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ————– ગુજરાતમાં 9 લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી : આ વર્ષે રાજ્યમાં રાસાયણિક ખાતરના …

Read More »

ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સાતમા માળેથી ટીબી પેશન્ટનો આપઘાત, પોલીસે સ્થળ પર પહોંચી તપાસ આદરી

ગાંધીનગર સિવિલ હોસ્પિટલના નવા બિલ્ડીંગનાં સાતમા માળેથી ટીબીની બીમારીથી પીડાતા યુવાને મોતની છલાંગ લગાવીને આપઘાત કરી લેતાં સેકટર – 7 પોલીસ ઘટનાસ્થળે પહોંચી દોડી જઈ વધુ તપાસનો દોર શરૂ કર્યો છે. વહેલી સવારે કોઈપણ સમયે યુવાને સાતમા માળથી મોતનો ભૂસકો મારતાં પોલીસે સમગ્ર ઘટના અંગે ટીબી વોર્ડના કર્મચારીઓની પણ પૂછતાંછ …

Read More »

ગૃહમંત્રી અમિત શાહનાં બહેનનું નિધન:રાજેશ્વરીબેન લાંબા સમયથી બીમાર હતાં

અમદાવાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં બેનનું આજ રોજ નિધન થયું છે. લાંબા સમયથી રાજેશ્વરીબેન પ્રદીપભાઈ શાહ સારવાર લઈ રહ્યાં હતાં. જોગાનુજોગ અમિત શાહ પણ આજે ગુજરાતમાં હાજર છે અને કેટલાક કાર્યક્રમમાં હાજરી પણ આપવાના હતા, પરંતુ એકાએક બેનના નિધન થવાના સમાચાર પ્રાપ્ત થતાં તેમણે પોતાના તમામ કાર્યક્રમ રદ કર્યા હોવાના …

Read More »

દહેગામના લિહોડા ગામમાં દેશી દારૂ પીવાના કારણે 2 લોકોના મોત : 4 સારવાર હેઠળ

ગાંધીનગર ગાંધીનગરના ગિફ્ટ સિટીથી 32 કિમી દૂર દહેગામના લિહોડા ગામમાં દેશી દારૂ પીવાના કારણે 2 લોકોના મોત થયા છે. જ્યારે 4 લોકોની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે. ગઈકાલે મોડી રાતે બનાવ બન્યો હતો. લઠ્ઠાકાંડ થયો હોય તેવી આશંકા જોવા મળી રહી છે. જેથી પોલીસ દોડતી થઈ છે. જે …

Read More »

કોંગ્રેસે બદલ્યું પોતાનું સંગઠન માળખું; હિંમતસિંહ પટેલની અમદાવાદ શહેર પ્રમુખ તરીકે વરણી, લલીત વસોયાને બનાવાયા રાજકોટ જિલ્લા પ્રમુખ

કોંગ્રેસે બદલ્યું પોતાનું સંગઠન માળખું; હિંમતસિંહ પટેલની અમદાવાદ શહેર પ્રમુખ તરીકે વરણી, લલીત વસોયાને બનાવાયા રાજકોટ જિલ્લા પ્રમુખ

Read More »

29 ડીસેમ્બરથી ગુજરાતમાં શરૂ થશે ગાત્રો થીજાવતી ઠંડી,

29 ડીસેમ્બરથી ગુજરાતમાં શરૂ થશે ગાત્રો થીજાવતી ઠંડી, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 12 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન નીચું જશે: અંબાલાલ પટેલ

Read More »

હાર્ટ અટેકને લઇને NCRBનો રિપોર્ટ, ભારતમાં હાર્ટ અટેકથી મરનારાઓની સંખ્યામાં 12 ટકાનો વધારો

હાર્ટ અટેકને લઇને NCRBનો રિપોર્ટ, ભારતમાં હાર્ટ અટેકથી મરનારાઓની સંખ્યામાં 12 ટકાનો વધારો 2021ની સરખામણીમાં 2022માં હાર્ટ અટેકથી મૃત્યુ પામનારાઓની સંખ્યામાં 12.5 ટકાનો વધારો થયો છે ‘નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો’ (NCRB)ના નવા રિપોર્ટ અનુસાર, 2021ની સરખામણીમાં 2022માં હાર્ટ અટેકથી મૃત્યુ પામનારાઓની સંખ્યામાં 12.5 ટકાનો વધારો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું …

Read More »

પોલીસના તોડકાંડ મામલે ટ્રાફિક (પૂર્વ) સફી હસનનું નિવેદન 7 TRB જવાનોને ફરજ પરથી મોકૂફ કરાયા 3 પોલીસ જવાનો સસ્પેન્ડ કર્યા 2 કોન્સ્ટેબલ અને 1 હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ

દિલ્હીના યુવક સાથે પોલીસના તોડકાંડ મામલે ટ્રાફિક (પૂર્વ) સફી હસનનું નિવેદન 7 TRB જવાનોને ફરજ પરથી મોકૂફ કરાયા 3 પોલીસ જવાનો સસ્પેન્ડ કર્યા 2 કોન્સ્ટેબલ અને 1 હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ

Read More »

ગુજરાતમાં હાર્ટએટેકથી મોતનો સિલસિલો યથાવત મોરબીમાં એક વ્યક્તિને ધૂણતા-ધૂણતા આવ્યો એટેક

ગુજરાતમાં હાર્ટએટેકથી મોતનો સિલસિલો યથાવત મોરબીમાં એક વ્યક્તિને ધૂણતા-ધૂણતા આવ્યો એટેક ટંકારાના રામપર ગામે એટેકને લીધે પૌઢનું મોત માંડવામાં ધૂણતા-ધૂણતા વ્યક્તિને આવ્યો એટેક ટંકારા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી

Read More »
Translate »