OUR GUJARAT NEWS

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં 10 લોકોનાં મોત

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં 10 લોકોનાં મોત નીપજ્યાં છે. વડોદરાથી અમદાવાદ તરફ આવી રહેલી કાર ટેન્કરની પાછળ ઘૂસી જતાં કારમાં સવાર તમામ લોકોનાં મોત નીપજ્યાં હતાં. પોલીસ દ્વારા ચાર મૃતકની ઓળખ કરી લેવામાં આવી છે, જ્યારે અન્ય 6ની ઓળખ મેળવવા માટે …

Read More »

ભાવનગર-અમદાવાદ હાઈવે પર ભયંકર અકસ્માત, સાત યાત્રાળુઓને અડફેટે લીધા ત્રણનો ઘટનાં સ્થળે જ મોત

ભાવનગર-અમદાવાદ હાઈવે પર હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં સનેસ ગામ નજીક અજાણ્યા વાહન ચાલકે યાત્રાળુઓને અડફેટે લીધા હતા.  વાહન ચાલક અકસ્માત કરી ફરાર થઈ ગયો હતો. વાહન ચાલક દ્વારા સાત યાત્રાળુઓને અડફેટે લીધા હતા. 40 યાત્રાળુઓનો સંઘ ભાવનગર આવી રહ્યો હતો. ત્યારે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સનેસ ગામ નજીક …

Read More »

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લાલકૃષ્ણ અડવાણીના ઘરે જઈ આપ્યો ભારત રત્ન એવોર્ડ, PM મોદી પણ રહ્યા હાજર

 ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીને આજે એટલે કે 31 માર્ચે દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોતે તેમને આ સન્માન આપવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ પ્રસંગે PM મોદીની સાથે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ પણ હાજર હતા. નોંધનીય છે કે,ગઈકાલે …

Read More »

ગુજરાતમાં લોકસભા ચૂંટણીની તારીખ જાહેર, 7મેએ તમામ 26 બેઠકો પર મતદાન

ગુજરાતમાં લોકસભા ચૂંટણીની તારીખનું એલાન થયું છે. રાજ્યની બધી 26 બેઠકો માટે એક જ તબક્કામાં 7 મેના દિવસે મતદાન યોજાશે. કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીનો જે કાર્યક્રમ જાહેર કર્યો છે તેમાં ગુજરાતમાં એક તબક્કાનું મતદાન ફાળવાયું છે. મુખ્ય ચૂંટણી કમિશનર દિલ્હીના વિજ્ઞાન ભવનમાં પ્રેસ-કોન્ફરન્સ કરી છે. CEC રાજીવ કુમારે કહ્યું કે …

Read More »

પોરબંદરના સમુદ્રમાંથી ડ્રગ્સ ઝડપાયું:480 કરોડના ડ્રગ્સ સાથે 6 પાકિસ્તાનીની ધરપકડ

પોરબંદરના અરબી સમુદ્રમાંથી વધુ એક વખત ડ્રગ્સ ઝડપાયું છે. ગુજરાત ATS, કોસ્ટગાર્ડ અને NCBએ સંયુક્ત ઓપરેશન પાર પાડી પોરબંદરથી 350 કિલોમીટર દૂર જળસીમામાંથી ડ્રગ્સનો મસમોટો જથ્થો ઝડપી લીધો છે. પ્રાથમિક માહિતી અનુસાર રૂ.480 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. તેમજ 70થી 80 ડ્રગ્સના પેકેટ સાથે 6 પાકિસ્તાનીઓને ઝડપી લેવામાં સફળતા …

Read More »

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઓખા અને બેટ દ્વારકાને જોડતા દેશના સૌથી લાંબા કેબલ બ્રિજ ‘સુદર્શન સેતુ’નું લોકાર્પણ કર્યું

દ્વારકામાં સુદર્શન સેતુ બ્રિજનું બાંધકામ 2017માં શરૂ કરવામાં આવ્યું હતું. બ્રિજના નિર્માણનો હેતુ ઓખા અને બેટ દ્વારકા વચ્ચે મુસાફરી કરતા શ્રદ્ધાળુઓને સરળ સુવિધા પૂરી પાડવાનો છે. 2.32 કિમી લાંબો કેબલ સ્ટેડ બ્રિજ દેશમાં તેના પ્રકારનો સૌથી લાંબો છે. આ પુલના કારણે દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચે મુસાફરી કરતા યાત્રિકોનો સમય …

Read More »

મણિનગરમાં ભેખડ ધસી પડતા એકનું મોત,3 ગંભીર,ફાયર બ્રિગેડની 4 જેટલી ગાડીઓ ઘટના સ્થળ પર

અમદાવાદના મણિનગર વિસ્તારમાં ભેખડ ધસી પડવાની ઘટના સામે આવી છે..સ્વામિનારાયણ કોલોની નજીક આવેલી આઇસીઆઇસીઆઇ બેંક પાસે ભેખડ ધસી પડતા અંદાજે 4થી 5 લોકો દટાયા હતા. જે પૈકી બે મહિલા સહિત ત્રણ લોકોનું રેસ્કયૂ કરાયૂ હતું. હાલ આ ઘટનામાં એકનું મોત અને ત્રણની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.ઘટનાની જાણ થતાજ ફાયર બ્રિગેડની 4 જેટલી ગાડીઓ ઘટના …

Read More »

MPમાં ફટાકડાની ફેક્ટરીમાં ધડાકા પર ધડાકા:11નાં મોત, 100થી વધુ ઘાયલ; રસ્તા પર મૃતદેહો વેરવિખેર પડ્યા; સેનાને બોલાવાઈ

મધ્યપ્રદેશના હરદામાં ફટાકડાના કારખાનામાં બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આસપાસનાં 60થી વધુ મકાનોમાં આગ લાગી હતી. 11 લોકોનાં મોત થયાં છે, 100થી વધુ લોકો ઘાયલ છે. ભાસ્કરના રિપોર્ટરે કહ્યું- ફેક્ટરીની આસપાસનો રસ્તા પર વેરવિખેર મૃતદેહો પડેલા છે. 25થી વધુ ઘાયલોને હરદા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તંત્રએ 100થી વધુ મકાનો …

Read More »

ATSની ટીમે મેરઠ, યુપીથી પાકિસ્તાની ISI એજન્ટની ધરપકડ કરી,3 વર્ષથી રશિયાના ભારતીય દૂતાવાસમાં કામ કરતો હતો

ઉત્તર પ્રદેશ ATSએ રશિયામાં ભારતીય દૂતાવાસમાં કામ કરતા એક કર્મચારીની મેરઠથી ધરપકડ કરી છે. સત્યેન્દ્ર સિવાલ નામનો આ કર્મચારી પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI માટે કામ કરતો હતો. સત્યેન્દ્ર મોસ્કોમાં ભારતીય દૂતાવાસમાં તહેનાત છે. તે મૂળ હાપુરનો છે. સત્યેન્દ્રને 2021થી ભારતના શ્રેષ્ઠ સુરક્ષા સહાયક IBSA તરીકે પોસ્ટ કરવામાં આવ્યો હતો.ATSએ કહ્યું …

Read More »

વિશ્વ કેન્સર દિવસ:4 વર્ષમાં 1.27 લાખ ગુજરાતીઓએ કેન્સરને હરાવ્યું

દર વર્ષે 4 ફેબ્રુઆરીને કેન્સર અંગે જાગરુકતા ફેલાવવા ‘વિશ્વ કેન્સર દિવસ’ તરીકે ઓળખવામાં આવે છે. 4 વર્ષમાં 1.27 લાખ ગુજરાતીઓએ કેન્સરને હરાવ્યો છે. કેન્સર સામે ડરવાના બદલે સારવાર, સાવચેતી જ સલામતી અપાવે છે. ગુજરાતમાં 2019થી 2022 દરમિયાન કેન્સરના 2.82 લાખ કેસ નોંધાયા હતા. જેમાંથી 55% એટલે કે 1.55 લાખથી વધુ …

Read More »
Translate »