આંદામાન નિકોબાર ટાપુ ,બંગાળની ખાડીમાં 8- 9 દિવસ વહેલું પ્રવેશેલું નૈઋત્યનું ચોમાસુ વહેલાની સાથે વેગીલું છે અને તે દક્ષિણ અરબી સમુદ્ર,માલદિવ્ઝ, દક્ષિણ બંગાળની ખાડીમાં આગળ વધ્યું હતું. આ સાથે અરબી સમુદ્રમાં વાવાઝોડાની સંભાવના સર્જાઈ છે અને ગુજરાતમાં 22મેથી ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગે જાહેર કરી છે.ઉલ્લેખનીય છે કે ચોમાસાની શરૂઆતમાં …
Read More »પેસેન્જર બેસાડવા મુદ્દે રીક્ષા ચાલક ઉપર હુમલો , ત્રણ રીક્ષા ચાલક સહિત ચાર વિરુદ્ધ ગુનો નોંધાયો
શહેરના સોમા તળાવ ચાર રસ્તા પાસે મુસાફરો બેસાડવા બાબતે ત્રણ રીક્ષા ચાલકોએ અન્ય રીક્ષા ચાલક ઉપર હુમલો કરી ઈજા પહોંચાડતા ફરિયાદના આધારે કપૂરાઈ પોલીસે હુમલાખોરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. મૂળ પંચમહાલના વતની અને હાલ શહેરના ગાજરાવાડી વિસ્તારમાં રહેતા વિક્રમભાઈ વણઝારા ભાડેથી ઓટોરિક્ષા થકી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમણે ફરિયાદ …
Read More »અમદાવાદ: સરખેજ-મકરબામાં 200થી વધુ ગેરકાયદે મકાનો પર ચાલ્યું બુલડોઝર
અમદાવાદ: અમદાવાદ શહેરમાં એક પછી એક વિસ્તારમાં ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત આજે અમદાવાદના સરખેજ-મકરબામાં આવેલા શફી લાલાના દરગાહના પાસે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી. અહીંયા કુલ 292 ગેરકાયદે મકાન પર બુલડોઝર ચલાવવામાં આવ્યા. આ તમામ મકાનોને જમીન દોસ્ત કરી સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ટીપી ખુલ્લી કરવામાં …
Read More »ધો.10 બોર્ડમાં નાપાસ વિદ્યાર્થિની ફેર તપાસમાં પાસ નીકળી
ગુજરાત બોર્ડનું ધો.10 અને ધો.12નું પરિણામ તાજેતરમાં જ જાહેર થયું છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાની દિકરીને નજીવી ભુલના કારણે તે નાપાસ જાહેર કરાતા દીકરી ખુબ નાસીપાસ થઈ હતી અને તેના પરીણામને લઈ અસ્પષ્ટતા સર્જાઈ હતી અને તેનું ભવિષ્ય સંશયમાં હતું. આ સંવેદનશીલ બાબત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના ધ્યાને આવતા માનવીય દ્રષ્ટિકોણથી સમીક્ષા …
Read More »દેશના 30 રાજ્યોમાં વાવાઝોડું- વરસાદ:યુપી-રાજસ્થાનના 50 જિલ્લાઓમાં એલર્ટ
હવામાન વિભાગે શનિવારે જણાવ્યું હતું કે આ વખતે ચોમાસુ નિર્ધારિત સમય કરતાં 4 દિવસ વહેલું દેશમાં પહોંચી શકે છે. દક્ષિણ પશ્ચિમમાં ચોમાસુ 27 મેના રોજ કેરળ કિનારે પહોંચશે. સામાન્ય રીતે તે 1 જૂનના રોજ કેરળ પહોંચે છે. શનિવારે કોટ, ભરતપુર સહિત રાજસ્થાનના ઘણા જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા …
Read More »ભારે પવનને કારણે ગિરનાર રોપ-વે પર સેવા સ્થગિત
આજ સવારથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અમદાવાદ, વિરમગામ, થરાદ, અરવલ્લી સહિતના વિસ્તારમાં તોફાની પવન અને વીજળીના ચમકારા સાથે ભારે કરા પડ્યા હતાં. રાજ્યના વાતાવરણમાં આવેલા પલટાને કારણે જૂનાગઢમાં ગિરનાર પર્વત પર રોપ-વે સે રોપ-વે સંચાલકોએ આ અંગે જણાવ્યું હતું કે પ્રવાસી અને યાત્રાળુઓની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં …
Read More »આજે દેશભરમાં NEETની પરીક્ષા: 23 લાખ જેટલાં વિદ્યાર્થીઓનું લખાશે ભાવિ
ધોરણ 12 સાયન્સ પછીના મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથીમાં પ્રવેશ માટે રવિવારે (4 મે)ના રોજ દેશભરમાં NEET (નેશનલ એલીજીબીલીટી કમ એન્ટ્રંસ ટેસ્ટ) લેવામાં આવી રહી છે.જેમાં ગુજરાતના અંદાજે 85 હજારથી વધુ અને દેશભરમાંથી 23 લાખ જેટલા વિધાર્થી પરીક્ષા આપશે.ભારત સરકારની નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા દર વર્ષે મેડિકલ પ્રવેશ માટેની નીટ …
Read More »પદ્મશ્રી સન્માનિત 128 વર્ષીય યોગ ગુરુ બાબા શિવાનંદનું નિધન, વારાણસીમાં લીધા અંતિમ શ્વાસ
વારાણસીમાં 128 વર્ષીય યોગ ગુરૂ બાબા શિવાનંદનું શનિવારે રાત્રે 8.45 વાગ્યે નિધન થયુ છે. છેલ્લા ત્રણ દિવસથી શ્વાસ લેવામાં તકલીફ થતાં તેઓ BHUમાં દાખલ હતા. બાબા શિવાનંદે પોતાનું આખુ જીવન યોગ સાધનામાં સમર્પિત કર્યું હતું. સાદુ જીવન અને બ્રહ્મચર્યનું પાલન કરતાં હતાં. તેમને 21 માર્ચ, 2022ના રોજ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત …
Read More »કપડવંજ-કઠલાલ રોડ પર પોરડા ભાટેરા પાસે ST બસ અને CNG રીક્ષા વચ્ચે અકસ્માતમાં 2 લોકોના મોત
કપડવંજ-કઠલાલ રોડ પર પોરડા ભાટેરા પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં ST બસ અને CNG રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતા ઘટનાસ્થળ પર જ બે લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.એસટી બસ કપડવંજથી કચ્છ માતાના મઢ તરફ જઇ રહી હતી ત્યારે ઓવરટેક કરવા જતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત …
Read More »બનાસકાંઠામાં ભારે વીજળીના કડાકા સાથે વાતાવરણમાં પલ્ટો, કરા સાથે વરસ્યો વરસાદ
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગે આઠમી મે, 2025 સુધી કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રવિવારે (ચોથી મે) વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો …
Read More »