ગુજરાતના રાજકોટમાં 150 ફૂટ રિંગરોડ પર આવેલી એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં પાંચમાં અને છઠ્ઠા માળે આગ લાગી છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરની ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ફાયરની ટીમ આગ બુઝાવવાનો પ્રયાસ કરી રહી છે. આગમાં અત્યાર સુધીમાં ત્રણ વ્યક્તિના મોત નિપજ્યું છે.રાજકોટના 150 ફૂટ રોડ પરના એટલાન્ટિસ …
Read More »દક્ષિણ ગુજરાતમાં પાવર સપ્લાય અટકતા મુશ્કેલી, લાઈન ફોલ્ટ થતા ગરમીમાં લોકો ત્રાહીમામ
વીજ ફોલ્ટ થવાને કારણે આજે(12 માર્ચ, 2025) 3.45 વાગ્યા આસપાસ સુરત સહિતના દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હતી. વીજ સપ્લાય અટકી જવાને કારણે સુરત શહેરમાં કારખાનાઓમાં કામકાજ બંધ કરવાની ફરજ પડી હતી. તેમજ મોટી સંખ્યામાં લોકો ટોરેન્ટ પાવરની ઓફિસ પહોંચીને હોબાળો કર્યો હતો. જો કે ટોરેન્ટના 50 …
Read More »રાજયના 13 જિલ્લામાં એલર્ટ, તાપમાન 40 ડિગ્રીને પાર થવાની શક્યતા
ગુજરાતથી માંડીને દેશભરમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ગરમીને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના 13 જિલ્લાઓમાં ‘લૂ’નું એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે આગામી 12 માર્ચ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉષ્ણ લહેરની ચેતવણી સાથે ગરમ અને ભેજયુક્ત હવામાનની આગાહી …
Read More »ડાકોર ફાગણનો મેળો: મંદિરના સમયમાં કરાયો ફેરફાર
ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આગામી દિવસોમાં ફાગણસુદ પુનમનો મેળો યોજાનાર છે. ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને ડાકોર દર્શનાર્થે જતા હોય છે. મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ટ્રાફિકની સમસ્યા ઊભી ન થાય તેને લઈને શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જ્યારે હોળી પૂનમના મેળાને …
Read More »રાજપરા ગામે રેડ પાડી બંધ મકાનમાંથી 1.30 લાખનો દેશી-વિદેશી દારૂ જપ્ત
બોટાદ જિલ્લા એલસીબી પોલીસે રાજપરા ગામે દારૂ મામલે કાર્યવાહી કરી છે.એલસીબી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે એક બંધ મકાનમાં રેડ પાડી હતી. રેડ દરમિયાન તપાસમાં આ મકાન રવિરાજભાઈ ભાભલુભાઈ ખાચરનું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મકાનમાંથી દેશી, વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે.મકાનમાંથી 250 લિટર દેશી દારૂ મળી આવ્યો …
Read More »ભારતીય ટીમના વિજય માટે અમદાવાદમાં યજ્ઞ: મેલડી માતાજીના મંદિર સકુંલમાં ક્રિકેટ ચાહકોની વચ્ચે ભુદેવોએ આહુતિ આપી
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ 9 માર્ટને રવિવારે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. આ ટુર્નામેન્ટના ટાઇટલ મેચમાં બંને ટીમ 25 વર્ષ પછી એકબીજાનો સામનો કરશે. ત્યારે આજની ફાઈનલ મેચના મુકાબલામાં ભારતીય ક્રિક્ટ ટીમનો વિજય થાય તે માટે અમદાવાદમાં યજ્ઞ કરવામાં આવ્યો છે. નારોલ પાસેના શ્રી મેલડી માતાજીના …
Read More »કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વકીલોને લેવડાવશે શપથ રાજ્યના 11,300 વકીલોનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે
બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આજે દાદા ભગવાન ફાઉન્ડેશન અડાલજ ખાતે રાજ્યના 11,300 વકીલોનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. રાજ્યમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં વકીલોના શપથગ્રહણ સમારોહ યોજાઇ રહ્યો છે.આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, કાયદા મંત્રી ઋષિકેશભાઇ પટેલ, સોલિસિટર જનરલ તુષારભાઇ મહેતા, એડવોકેટ જનરલ …
Read More »સુરતમાં RTI કરી ખંડણી વસૂલતા એક્ટિવિસ્ટને ત્યાં પોલીસની રેડ, શહેરમાં 25થી વધુ ફરિયાદ; 2ની ધરપકડ
સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં સુરત શહેરમાં RTI કરી લોકો પાસેથી ખંડણી કરવાનો મામલો સામે આવ્યો છે. શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ખંડણીના ગુનાઓ નોંધાઈ રહ્યા છે. ઝોન 3 પોલીસ સ્ટેશનમાં વધુ ચાર ગુનાઓ નોંધવામાં આવ્યો છે. સુરત શહેરના કતારગામ પોલીસ સ્ટેશનમાં 1, ચોક બજાર પોલીસ …
Read More »તારીખ 4 થી મહાકુંભમાં સુરત,રાજકોટ, વડોદરાથી બસો દોડાવવાની મુખ્યમંત્રીશ્રીની જાહેરાત
ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન માં રાજ્ય સરકાર દ્વારા આ સેવાનો વ્યાપ વધારવા નિર્ણય લેવામાં આવેલ છે. •તા: ૦૪/૦૨/૨૦૨૫ થી નવીન ૫ બસો (અમદાવાથી વધુ ૧, સુરતથી ૨, વડોદરાથી ૧ અને રાજકોટથી ૧ બસ) શરુ કરવામાં આવશે. •સુરત તથા રાજકોટ ખાતેથી નવીન શરુ કરવામાં …
Read More »ગુજરાતથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ ઉપડશે : મંત્રી શ્રી હર્ષ સંઘવી
ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો સકારાત્મક નિર્ણય ૩ રાત્રિ/૪ દિવસનું પ્રતિ વ્યક્તિ પેકેજ માત્ર રૂ. ૮૧૦૦/- મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સર્કીટ હાઉસ ખાતેથી તા.૨૭મી જાન્યુઆરીએ વહેલી સવારે યાત્રાનો પ્રારંભ કરાવશે સોમવારથી દરરોજ સવારે ૭ વાગ્યે રાણીપ એસ.ટી ડેપો, અમદાવાદ ખાતેથી એસી …
Read More »