આ વર્ષે રાજ્ય સરકારે ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાની સંપૂર્ણ તૈયારીઓ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતે આ પરિક્રમા શરૂ થયાના 8મા જ દિવસે એટલે કે 8 એપ્રિલ, 2025ના રોજ પરિક્રમા માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓનું જાતે નિરીક્ષણ કર્યું અને ‘આપકી શ્રદ્ધા, હમારી વ્યવસ્થા’નો મંત્ર આપ્યો હતો. આ જ કારણ છે કે …
Read More »અમદાવાદમાં 24 કલાકમાં 5 અલગ અલગ જગ્યાએ લાગી આગ
અમદાવાદઃ ગુજરાતમાં પડી રહેલી ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે ત્યારે છેલ્લા 24 કલાકમાં અમદાદવાદમાં આગના અલગ અલગ બનાવાને કારણે ફાયર બ્રિગેડ પ્રશાસન દોડતું થઈ ગયું હતું. અમદાવાદમાં પણ અત્યારે પાંચ જગ્યાએ આગની ઘટનાઓ બની હોવાનું પ્રકાશમાં આવ્યું છે. વધી રહેલી ગરમીના કારણ આગની ઘટનાઓ સતત વધી રહી છે. અમદાવાદ …
Read More »રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ખંભાળિયામાં શાળા ભવનનો ભૂમિપૂજન સમારંભ યોજાયો
જામનગર: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા શૈક્ષણિક સુવિધાઓને મજબૂત બનાવવાના મહત્વપૂર્ણ પગલાંરૂપે અખાત્રીજના શુભ દિવસે ખંભાળિયાના હર્ષદપુર ખાતેના શ્રી વી.એચ. એન્ડ વી.એચ. હાઈસ્કૂલના નવા ભવનનો ભૂમિપૂજન સમારંભ યોજાયો હતો. આ વિસ્તારના લોકોની રજૂઆત અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રિલાયન્સના ડાયરેક્ટર (કોર્પોરેટ અફેર્સ) પરિમલભાઈ નથવાણી અને ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીના માર્ગદર્શન તળે રિલાયન્સ દ્વારા …
Read More »જામનગરમાં જિલ્લા પુરવઠા વિભાગની મોટી કાર્યવાહી
જામનગર જિલ્લા કલેકટર શ્રી કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ મામલતદારશ્રી, જામનગર શહેર અને જિલ્લા પુરવઠા કચેરીની ટીમે ગુલાબનગર-હાપારોડ ઓવરબ્રીજ પાસેના ડમ્પયાર્ડ પાછળ આવેલ મંદિરના ખુલ્લા મેદાનમાં દરોડો પાડ્યો હતો. આ આકસ્મિક તપાસણીમાં છૂટક ફેરિયાઓ મારફત ખરીદી કરી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવેલો અનાજનો મોટો જથ્થો મળી આવ્યો હતો.ઝડપાયેલા અનાજમાં 26,250 કિલોગ્રામ ચોખા …
Read More »અમદાવાદમાં મહિલા પર જાહેરમાં એસિડ એટેક
અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં બનેલા કેસની વિગત એવી છે કે નવરંગપુરા વિસ્તારના લખુડી તળાવ પાસે રહેતા સંજય ઉર્ફે શિવો નાયક નામના આરોપીએ વર્ષ 2022માં સિનિયર સીટીઝનના ઘરે એક મહિલા કેર ટેકર તરીકે કામ કરતી મહિલા પર એસિડ એટેક કરેલો.શરૂઆતમાં લખુડી તળાવ પાસે કામે જતી મહિલા સાથે રીક્ષા ચાલક શિવા નાયકનો પરિચિત …
Read More »સુરતની શિક્ષિકા વિદ્યાર્થીને લઈને હોટલમાં શારીરિક સંબંધ બાંધ્યાનો ખુલાસો
સુરત: સુરત શહેરના પુણાગામ વિસ્તારમાંથી લાપતા થયેલા 11 વર્ષીય વિદ્યાર્થી અને 23 વર્ષીય શિક્ષિકા સાડાચાર દિવસ બાદ પોલીસે પકડી પાડ્યા છે. શિક્ષિકા અને વિદ્યાર્થીએ સુરતથી વડોદરા, અમદાવાદ, જયપુર, દિલ્હી અને વૃંદાવન સુધી 2200 કિ.મી.નો પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન શિક્ષિકાએ જુદા જુદા સ્થળોએ રોકાણ કરીને વિદ્યાર્થીનું શારીરિક શોષણ કર્યું હોવાનું …
Read More »દેશમાં થશે જાતિઆધારિત વસતી ગણતરી, મોદી કેબિનેટે આપી મંજૂરી
આખો દેશ પાકિસ્તાન સામે સૈન્ય કાર્યવાહીની રાહ જોઈ રહ્યો છે, તેની વચ્ચે મોદી સરકારે એક અતિ મહત્વનો નિર્ણય લીધો છે. લાંબા સમયથી ચાલતી જાતિ આધારિત વસ્તી ગણતરી પર મોદી કેબિનેટે મંજૂરીની મહોર મારી છે. આજે યોજાયેલી એક બેઠકમાં મોદી કેબિનેટે જાતિઆધારિત વસ્તી ગણતરી માટે મંજૂરી આપી દીધી છે.વાસ્તવમાં, રાજકીય બાબતોની …
Read More »જૂનાગઢમાં સગા પિતાએ 11 વર્ષ સુધી દીકરી પર દુષ્કર્મ ગુજાર્યું
જૂનાગઢ: જૂનાગઢ જિલ્લાના કેશોદમાં કળિયુગનો સૌથી શરમજનક કિસ્સો સામે આવ્યો છે. સગા પિતા દ્વારા પુત્રી પર પાછલા 11 વર્ષથી દુષ્કર્મ આચરાતું હોવાનો બનાવ સામે આવ્યો છે. અંતે દુષ્કર્મનો ભોગ બનનાર યુવતીએ તેની માતા અને પરિવારના અન્ય સભ્યોને સાથે રાખીને કેશોદ પોલીસ મથકમાં પિતા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પોલીસે …
Read More »સુરતમાં 134 શકમંદ બાંગ્લાદેશી ઝડપાયા
સુરત: શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી ક્રાઈમ બ્રાન્ચે 134 શકમંદ બાંગ્લાદેશીને પકડ્યા છે. તમામને રાંદેર વિસ્તારના ભિક્ષુક સ્વીકાર કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યૂરો અને પશ્ચિમ બંગાળની IB ટીમ સુરતમાં આવી પહોંચી છે. બંને ટીમોએ શકમંદોની ઓળખ માટે તમામને નંબર અને ટેગ આપ્યા છે. આ નંબરિંગ સિસ્ટમ પોલીસ તાલીમ દરમિયાન …
Read More »પાલનપુરમાં મુસ્લિમ વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યું, કહ્યું-“અમે સરકાર સાથે છીએ”
બનાસકાંઠા : જમ્મુમાં બનેલી આતંકી ઘટના સામે પાલનપુરના ઢાળવાસ બજારના મુસ્લિમ વેપારીઓએ ભારોભાર વિરોધ નોંધાવ્યો છે. સાથે જ એક દિવસ પોતાના ધંધા-રોજગાર સંપૂર્ણ બંધ રાખીને આતંકી કૃત્ય કરનારા લોકોને ઝડપી કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે.જમ્મુ કાશ્મીરના પહલગામમાં બનેલી આતંકી ઘટનામાં નિર્દોષ 26 પ્રવાસીઓના મોત થયા છે, જેથી દેશભરમાં આતંકવાદ …
Read More »