અમદાવાદ: શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. અસંખ્ય ગેરકાયદે બાંધકામોને તોડી પાડવામાં આવી રહ્યાં છે. આ દરમિયાન મોટી સંખ્યામા પોલીસ કાફલો ગોઠવવામાં આવ્યો છે.ચંડોળા તળાવમાં દબાણ સામે અમદાવાદની સૌથી મોટી કાર્યવાહી બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે એક અગત્યની બેઠક યોજી …
Read More »ગુજરાત- પહેલગામ હુમલામાં 3 મૃતકના અંતિમ સંસ્કાર
ભાવનગર-સુરત 23 એપ્રિલ મંગળવારે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 લોકોના મોત નીપજ્યા હતા. ત્રણેય ગુજરાતીઓના મૃતદેહને વિમાન માર્ગે ગુજરાત લવાયા છે. સુરતમાં મૃતક યુવક શૈલેષભાઈ કળથિયા અને ભાવનગરમાં મૃતક પિતા યતીશભાઈ સુધીરભાઈ પરમાર અને પુત્ર સ્મિત યતીશભાઈ પરમારના અંતિમ સંસ્કાર કરી દેવાયા છે. તે પહેલાં તેમની …
Read More »એપ્રિલના અંતમાં માથું ફાડી નાખે એવી ગરમી પડશે:હવામાન વિભાગે ચેતવ્યા
અમદાવાદ હવામાન વિભાગે એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયામાં આકરી ગરમીની આગાહી કરી છે. હાલ રાજ્યમાં 40થી 44 ડિગ્રી સુધી તાપમાન નોંધાઈ રહ્યું છે. ત્રણ-ચાર દિવસ બાદ તેમાં પણ વધારો થવાની સંભાવના છે. છેલ્લા ચાર દિવસથી રાજકોટ રાજ્યમાં સૌથી ગરમ શહેર બન્યું છે. આજે પણ રાજકોટ અને અમદાવાદમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને …
Read More »અકસ્માતને ટાળવા SG હાઇ-વે પર ઓવરબ્રિજ’ બનશે
અમદાવાદ અમદાવાદમાં રસ્તાઓ પર માણસો કરતા વાહનો વધુ જોવા મળે છે. અહી ટ્રાફિકની સમસ્યા બદતર બની રહી છે. લોકોને ચાલવા માટે પણ જગ્યા નથી મળતી. ત્યારે રાહદારીઓ માટે એક મોટો નિર્ણય લેવાયો છે. ભારે ટ્રાફિકના કારણે રાહદારીઓને રોડ ક્રોસ કરવામાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે હવે આ સમસ્યાને ધ્યાનમાં રાખીને …
Read More »મધ્યપ્રદેશમાં ફરી કોરોનાની એન્ટ્રી, બે નવા કેસ નોંધાયા, એક મહિલાનું મોત
નવી દિલ્હી ઘણા લાંબા સમય બાદ મધ્યપ્રદેશમાં ફરી કોરોનાની એન્ટ્રી થઈ છે. અહીંના ઈન્દોરમાં કોરોના વાયરસના બે કેસ સામે આવતા આરોગ્ય વિભાગ સહિત લોકોમાં ફરી દહેશત ફેલાઈ છે. મળતા અહેલાલો મુજબ બે દર્દીઓમાંથી એક મહિલાનું મોત થયું છે, જ્યારે દેવાસમાં રહેતા અન્ય દર્દીની સારવાર ચાલી રહી છે. કોરોના પોઝિટિવ મહિલા …
Read More »આગ ઝરતી ગરમીની આગાહી, આ જિલ્લામાં તાપમાનનો પારો જશે 43 પાર
ગાંધીનગર રાજ્યમાં ફરી એકવાર ગરમીનો રાઉન્ડ શરૂ થશે, છેલ્લા એક સપ્તાહથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતમાં તાપમાનમાં 3થી4 ડિગ્રીનો ઘટાડો થતાં ગરમીથી રાહત મળી હતી. જો કે હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટતાં ફરી એકવાર આકરી ગરમી અકળાવશે. પવનની ગતિની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં આંધી અને વંટોળની સ્થિતિ પણ જોવા …
Read More »પહેલગામ આતંકી હુમલામાં ભાવનગરના પિતા-પુત્ર સહિત ત્રણ ગુજરાતીના મૃત્યુ
ગાંધીનગર જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 25થી વધુ લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે 12થી વધુ લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં ત્રણ ગુજરાતી પણ છે. બુધવારે વહેલી સવારે ભાવનગરમાં રહેતા યતીશભાઈ સુધીરભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત યતીશભાઈ પરમારનું મૃત્યુ થયું હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી. આ બંને ગઈકાલથી ગુમ હતા. …
Read More »સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડો, આજથી નવો ભાવ લાગુ થશે
રાજકોટ વધતી જતી મોંઘવારી વચ્ચે ગુજરાતની જનતા માટે રાહતના ખબર આવ્યા છે. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. એપ્રિલ મહિનામાં બીજીવાર ખાદ્યતેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. રાજકોટના તેલ બજારથી ખૂલતા બજારે મળતી માહિતી અનુસાર, ખાદ્યતેલના ભાવના ભાવમાં કડાકો બોલાયો છે. સિંગતેલ ઐતિહાસિક નીચી સપાટી પર પહોંચ્યું છે. …
Read More »PM મોદીને મળ્યા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગુજરાતના રાજકારણમાં જલ્દી નવાજૂનીના એંધાણ
દિલ્હી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલે બેઠક બાદ લખ્યું કે તેમણે ગુજરાતના વિકાસ માટે પીએમ મોદી પાસેથી માર્ગદર્શન માંગ્યું. સીએમ ભૂપેન્દ્ર પટેલની પીએમ મોદી સાથેની મુલાકાતને ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર …
Read More »ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવા દિગ્ગજ નેતાઓને સોંપાઈ મોટી જવાબદારી
ગાંધીનગર ગુજરાત કોંગ્રેસમાં સંગઠનને મજબૂત કરવા મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. રાજ્યના 33 જિલ્લા અને આઠ મહાનગરોમાં નવા પ્રમુખોની નિમણૂક માટે કોંગ્રેસ દ્વારા નિરીક્ષકોની નિમણૂંક કરવામાં આવી છે. ત્યારે કોંગ્રેસે મજબૂત થવા વધુ એક મોટો નિર્ણય કર્યો છે.ચાર સભ્યોની ટીમ એપ્રિલ મહિના દરમિયાન દરેક જિલ્લાનો પ્રવાસ કરશે અને સ્થાનિક …
Read More »