Breaking News

OUR GUJARAT NEWS

જામનગર-રાજકોટ હાઇવે પર ગોઝારો અકસ્માત, એક જ પરિવારના ત્રણ લોકોના મોત

આજે રવિવારે જામનગર-રાજકોટ હાઇવે પર ધ્રોલ નજીક અકસ્માત સર્જાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ આ દર્દનાક ઘટનામાં 3 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. ઘટનાને લઈ સ્થાનિકો સહિતના લોકો દોડી આવ્યા હતા. આ તરફ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ દોડી આવી હતી.જામનગર-રાજકોટ હાઇવે પર ધ્રોલ નજીક આજે …

Read More »

પાંચ કરોડ રૂપિયા સુધીના જમીનના વેલ્યુએશન ઉપર પ્રીમિયમ મંજૂરી જિલ્લા કલેકટર આપી શકશે

પેટા હેડિંગ : જમીનની ખેતીથી ખેતી અને ખેતીથી બિન ખેતીના હેતુફેરની કામગીરી અંગે બોનાફાઇડ પરચેઝર ના કિસ્સામાં જમીન વેલ્યુએશન આધારે પ્રીમિયમ વસુલાતની મંજૂરીની સત્તા સોંપણીમાં ફેરફાર કરાયો ગાંધીનગર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે બોનાફાઈડ પરચેઝરના કિસ્સામાં જિલ્લા અને રાજ્યકક્ષાએ જમીનની ખેતીથી ખેતી અને ખેતીથી બિનખેતીના હેતુફેરની કામગીરીની દરખાસ્તોની મંજૂરીમાં ત્વરિતતા લાવવાનો …

Read More »

ગુજરાતમાં ૧૨૮ મોબાઇલ હેલ્થ યુનિટ ; સૌથી વધુ કચ્છ જિલ્લામાં ૧૪ યુનિટ કાર્યરત

કોઈપણ દેશ અથવા રાજ્યના વિકાસમાં ત્યાંના નાગરિકોની આર્થિક સમૃદ્ધિની સાથે-સાથે તેમની શારીરિક તંદુરસ્તી પણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. સ્વસ્થ અને તંદુરસ્ત વ્યક્તિ જ સ્વસ્થ સમાજ-રાજ્ય અને દેશ નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી શકે છે. આ જ લક્ષ્યને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ મુખ્યમંત્રી શ્રી …

Read More »

ભાવનગરમાં દિવાળીની રાત બની લોહિયાળઃ ફટાકડાં ફોડવા બાબતે બબાલ, ત્રણ લોકોની હત્યા

 દેશભરમાં જ્યારે દિવાળીની ઉજવણી થઈ રહી હતી, ત્યારે ભાવનગરમાં ચકચારી મચાવી દેનારી ઘટનાઓ સામે આવી છે. ભાવનગરમાં દિવાળીના દિવસે એક-બે નહીં પરંતુ ત્રણ હત્યાના બનાવ સામે આવ્યા છે. ત્રણેય હત્યામાં ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે બબાલ થઈ હતી, જેનું પરિણામ આવું લોહીયાળ આવ્યું. ભાવનગરમાં અલગ-અલગ વિસ્તારમાં ફટાકડા ફોડવા જેવી નજીવી …

Read More »

ગુજરાતમાં દિવાળીના દિવસે જ રાજ્યમાં 4885 ઈમરજન્સી કોલ નોંઘાયા

ગુજરાતમાં તહેવાર ટાણે જ અનેક આકસ્મિક ઘટના બની છે. જેના પગલે ઈમરજન્સી કેસમાં પણ વધારો થયો છે. ગઈકાલે (31 ઓક્ટોબર 2024)ના રોજ રાજ્યમાં હર્ષો ઉલ્લાસથી દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. જો કે આ ઉજવણી દરમિયાન કેટલીક જગ્યાએ ઘટનાઓ પણ બની હતી, જેના પગલે રાજ્યમાં 4885 ઈમરજન્સીના કોલ નોંધાયા છે.સામાન્ય …

Read More »

રાજકોટમાં હિટ એન્ડ રનના બે બનાવ, 10 થી વધુ વાહન ચાલકોને ઈજા

રાજકોટ : કોટેચા ચોકમાં ગત રાત્રીના ફોર્ચ્યુનર ચાલકે કાર પરથી કાબુ ગુમાવતા 10 જેટલા વાહનોને અડફેટે લીધા હતા. જેમાં પાંચથી વધુ લોકોને ઈજા થઈ હતી. જેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. તો અયોધ્યા ચોકમાં પણ એક એન્ડોવર કાર ચાલકે બાઈકને હડફેટે લેતા ત્રણ લોકોને ઈજા થઈ હતી. જેને સારવાર માટે …

Read More »

અમદાવાદના નારોલમાં ગેસ ગળતરની ઘટના, 2નાં મોત, 5 લોકોની સ્થિતિ નાજુક

અમદાવાદ: શહેરના નારોલ વિસ્તારમાં ગેસ ગળતરની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે લોકોનાં મોત નીપજ્યાં હોવાની માહિતી મળી રહી છે. જ્યારે પાંચ લોકોની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે બે લોકોની તબિયત સારી હોવાની પ્રથામિક માહિતી છે. આ ઘટનામાં કુલ 9 લોકોને એલ.જી. હોસ્પિટલ ખાતે સારવાર માટે …

Read More »

પશુપાલન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ભુજ ખાતે રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહ ૨૦૨૪ યોજાયો

આજરોજ કચ્છ જિલ્લાના ભુજ શહેર ટાઉનહોલ ખાતે કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહ ૨૦૨૪ કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહી ભુજના પશુરોગ અન્વેષણ એકમનું ઈ-લોકાર્પણ કર્યું હતું. આ એવોર્ડ વિતરણ સમારોહ દરમિયાન પશુપાલન મંત્રીશ્રીએ ૨૧મી પશુધન વસ્તી ગણતરીનો …

Read More »
Translate »
× How can I help you?