OUR GUJARAT NEWS

વિદ્યાર્થી સ્ટેજ પર સ્પીચ આપતા થયો બેભાન સારવાર મળે તે પહેલા જ વિદ્યાર્થીનું મોત

રાજકોટની SGVP ગુરુકુળની ઘટના વિદ્યાર્થી સ્ટેજ પર સ્પીચ આપતા થયો બેભાન સારવાર મળે તે પહેલા જ વિદ્યાર્થીનું મોત દેવાંશ ભાયાણી નામના વિદ્યાર્થીનું મોત

Read More »

ગુજરાતમાં 4 જિલ્લામાં રેડ એલર્ટ, હવામાન વિભાગે કરી અતિભારેની આગાહી

વિસાવદરમાં 22 કલાકમાં 14 ઈંચ કરતા વધારે વરસાદ વરસી ગયો છે. આ સિવાય જામનગર, અંજાર, કપરાડા, ખેરગામમાં પણ અતિભારે વરસાદ થયો છે. અમદાવાદ અને ગાંધીનગર સહિતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે આજે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં …

Read More »

ઘરના ઘર હોવા છતાં પાણી ઘુસી જતાં બહાર રાતવાસો કરવાની ફરજ પડી છે. તો ઘરવખરી પણ પાણીમાં પલળી ગયા

સુરતના સણીયા હેમાદમાં ખાડી ઓવરફ્લો થતાં ઘરમાં પાણી ઘુસતા લોકો પરેશાન સુરતમાં બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે.  સવર્ત્ર પાણી પાણી દેખાઈ રહ્યા છે. ખાડીઓના પુરાણ થઈ જવાના કારણે ઓવરફ્લો થઈ રહી છે. સણીયા હેમાદ અને કુંભારીયામાં ઘરમાં પાણી ઘુસી જતાં લોકો પારાવાર પરેશાન થઈ રહ્યાં છે. ઘણા પરિવારોએ …

Read More »

સાધુના વેશમાં આવેલા શખ્સોએ મહિલાને બેભાન કરી, ગામલોકોએ દોડાવી દોડાવીને માર્યા, જુઓ વીડિયો

સાબરકાંઠા તલોદમાં સાધુના વેશમાં આવેલા શખ્સોએ મહિલાને બેભાન કરી, ગામલોકોએ દોડાવી દોડાવીને માર્યા, જુઓ વીડિયો

Read More »

ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી ભારે વરસાદની આગાહી

યાત્રાધામ ડાકોરમાં ધોધમાર વરસાદ ડાકોર મંદિર બહાર ભરાયા વરસાદી પાણી મંદિર બહાર પ્રવાસીઓ અટવાયા છોટાઉદેપુરના બોડેલી પંથકમાં વરસાદી માહોલ બોડેલીના રાજખેરવા રોડ પર ભરાયા પાણી હવામાન વિભાગે વરસાદની આગાહી કરીને ગુજરાતના ચોમાસા વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવનાઓ  વરસાદની શક્યતાઓ સાથે ગરમીમાં પણ ઘટાડાની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે રાજ્યના દક્ષિણ ગુજરાતના …

Read More »

જામનગર: 3 માળનું બિલ્ડીંગ ધરાશાયી કેટલાક લોકો દટાયાની આશંકાના પગલે શોધખોળ હાથ ધરાઈ

જામનગર શહેરની સાધનાકોલોની વિસ્તારમાં એક ત્રણ માળની રહેણાંક ઈમારત ધરાશાયી થતા કેટલાક લોકો દટાયા હોવાની આશંકા છે. ફાયરબ્રિગેડ દ્વારા હાલ ઘટનાસ્થળ પર પહોંચી કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જામનગરની સાધનાકોલોની વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડના મકાનમાં M-69 બ્લોક આજે સાથે ધડાકાભેર તૂટી પડ્યો હતો. આ બ્લોકમાં એક ફ્લોર પર …

Read More »

અદાણી એન્ટરપ્રાઈઝ ટૂંક સમયમાં ટ્રેનની ટિકિટોનું ઓનલાઈન વેચાણ કરશે

અદાણી એન્ટરપ્રાઈઝ ટૂંક સમયમાં ટ્રેનની ટિકિટોનું ઓનલાઈન વેચાણ કરશે. અદાણી એન્ટરપ્રાઇઝીસે શુક્રવારે (16 જૂન) સ્ટોક એક્સચેન્જને માહિતી આપી હતી કે તે સ્ટાર્ક એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ (SEPL)માં 100% હિસ્સો હસ્તગત કરશે. અદાણી એન્ટરપ્રાઇઝે માહિતી આપી, ‘અદાણી ડિજિટલ લેબ્સ પ્રાઇવેટ લિમિટેડ (ADL) એ સ્ટાર્ક એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડમાં 100% હિસ્સાના પ્રસ્તાવિત સંપાદનના સંબંધમાં …

Read More »

બનાસકાંઠામાં 6થી 8 ઈંચ વરસાદ થતાં ખેતરો બેટમાં ફેરવાયા:ઘરોમાં પાણી ઘૂસ્યા, 15થી વધુ પશુનાં મોત

બિપોરજોય વાવાઝોડાથી બનાસકાંઠા જિલ્લામાં પણ નુકસાની થઈ છે. અનેક જગ્યાએ વૃક્ષ, વીજ પોલ અને દિવાલો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે. વાવાઝોડાના ગયા બાદ તંત્રએ રાહતના કાર્ય શરૂ કર્યા છે અને વીજ પુરવઠો ફરી શરૂ કરવા વીજ વિભાગ પણ કામે લાગ્યું છે. વાવાઝોડા બાદ બનાસકાંઠા જિલ્લામાં સતત ધોધમાર વરસાદ ખાબકતા …

Read More »

બીપોરજોય વાવાઝોડામાં જાનહાનિ ટાળવાનું પહેલું મિશન સફળ- હવે રસ્તાઓ ખુલ્લા કરવાની કામગીરી ઝડપથી પુરી કરાશે – ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ

સૌના સાથ સહકાર અને સમયસર સ્થળાંતરના લીધે જાનહાનિ ટળી છે – સી.આર. પાટીલ ગાંધીનગર પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ જણાવ્યુ કે ગુજરાતમાં બીપરજોય વાવાઝોડાના કારણે કોઈ જાનહાનિ ન થાય તે માટે માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સતત ધ્યાન રાખી રહ્યા હતા. હજુ સુધી જાનહાનિની ખબર મળી નથી પરંતુ આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ કે …

Read More »
Translate »