OUR GUJARAT NEWS

ભારતીય ટીમના વિજય માટે અમદાવાદમાં યજ્ઞ: મેલડી માતાજીના મંદિર સકુંલમાં ક્રિકેટ ચાહકોની વચ્ચે ભુદેવોએ આહુતિ આપી

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ 9 માર્ટને રવિવારે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. આ ટુર્નામેન્ટના ટાઇટલ મેચમાં બંને ટીમ 25 વર્ષ પછી એકબીજાનો સામનો કરશે. ત્યારે આજની ફાઈનલ મેચના મુકાબલામાં ભારતીય ક્રિક્ટ ટીમનો વિજય થાય તે માટે અમદાવાદમાં યજ્ઞ કરવામાં આવ્યો છે. નારોલ પાસેના શ્રી મેલડી માતાજીના …

Read More »

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વકીલોને લેવડાવશે શપથ રાજ્યના 11,300 વકીલોનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે

બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આજે દાદા ભગવાન ફાઉન્ડેશન અડાલજ ખાતે રાજ્યના 11,300 વકીલોનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. રાજ્યમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં વકીલોના શપથગ્રહણ સમારોહ યોજાઇ રહ્યો છે.આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, કાયદા મંત્રી ઋષિકેશભાઇ પટેલ, સોલિસિટર જનરલ તુષારભાઇ મહેતા, એડવોકેટ જનરલ …

Read More »

સુરતમાં RTI કરી ખંડણી વસૂલતા એક્ટિવિસ્ટને ત્યાં પોલીસની રેડ, શહેરમાં 25થી વધુ ફરિયાદ; 2ની ધરપકડ

સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં સુરત શહેરમાં RTI કરી લોકો પાસેથી ખંડણી કરવાનો મામલો સામે આવ્યો છે. શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ખંડણીના ગુનાઓ નોંધાઈ રહ્યા છે. ઝોન 3 પોલીસ સ્ટેશનમાં વધુ ચાર ગુનાઓ નોંધવામાં આવ્યો છે. સુરત શહેરના કતારગામ પોલીસ સ્ટેશનમાં 1, ચોક બજાર પોલીસ …

Read More »

તારીખ 4 થી મહાકુંભમાં સુરત,રાજકોટ, વડોદરાથી બસો દોડાવવાની મુખ્યમંત્રીશ્રીની જાહેરાત

ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન માં રાજ્ય સરકાર દ્વારા આ સેવાનો વ્યાપ વધારવા નિર્ણય લેવામાં આવેલ છે. •તા: ૦૪/૦૨/૨૦૨૫ થી નવીન ૫ બસો (અમદાવાથી વધુ ૧, સુરતથી ૨, વડોદરાથી ૧ અને રાજકોટથી ૧ બસ) શરુ કરવામાં આવશે. •સુરત તથા રાજકોટ ખાતેથી નવીન શરુ કરવામાં …

Read More »

ગુજરાતથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ ઉપડશે : મંત્રી શ્રી હર્ષ સંઘવી

ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો સકારાત્મક નિર્ણય ૩ રાત્રિ/૪ દિવસનું પ્રતિ વ્યક્તિ પેકેજ માત્ર રૂ. ૮૧૦૦/- મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સર્કીટ હાઉસ ખાતેથી તા.૨૭મી જાન્યુઆરીએ વહેલી સવારે યાત્રાનો પ્રારંભ કરાવશે સોમવારથી દરરોજ સવારે ૭ વાગ્યે રાણીપ એસ.ટી ડેપો, અમદાવાદ ખાતેથી એસી …

Read More »

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો નગરો-શહેરોના નાગરિકોને સુવિધા-સુખાકારી માટે રૂ. ૬૦૫.૪૮ કરોડ ફાળવ્યા

લીંબડી, માંડવી-કચ્છ, મુંદ્રા-બારાઈ, વિરમગામ, બારડોલી, બીલીમોરા, સોનગઢ, વલસાડ, સાણંદ, હળવદ, ગણદેવી, ધરમપુર, દાહોદ, ખંભાત, દ્વારકા, પાદરા, બાબરા, માણસા, ધ્રાંગધ્રા નગરપાલિકાઓ, વડોદરા અને ભાવનગર મહાનગરપાલિકા તેમજ ભાવનગર અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળને વિવિધ વિકાસ કામોની ભેટ મળી ——— નગરોમાં પર્યાવરણ શુદ્ધિ અને સીટી બ્યુટીફિકેશનના હેતુથી ૨૫ નગરપાલિકાઓમાં નવીન બગીચા-ગાર્ડન બનાવવા ૪૦ …

Read More »

ચીનના ખતરનાક વાયરસને ગુજરાતમાં એન્ટ્રી અમદાવાદમાં બે મહિનાનું બાળક પોઝિટિવ

અમદાવાદ ચીનના ખતરનાક વાયરસ HMPVની ભારતની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. બાળકને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.  ખાનગી લેબ માં બાળકો HMVP રિપોર્ટ પોઝિટિવ  આવ્યો છે. બાળક મૂળ મોડાસા પાસેના ગામનું  છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો …

Read More »

સુરતમાં 2.5 કરોડથી વધુની નકલી નોટ ઝડપાઈ, પોલીસે 3 આરોપીની કરી ધરપકડ

સુરતની સારોલી પોલીસે નકલી નોટ સાથે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓની પોલીસે પૂછપરછ કરતા અઢી કરોડથી વધુ રકમની બનાવટી નોટ મળી આવી હતી. ભારતીય ચલણની નોટ સાથે આરોપીઓ બનાવટી નોટ મુકી દેતા હતા. બંડલની પહેલી અને છેલ્લી નોટ અસલી અને વચ્ચે બનાવટી નોટ રાખતા હતા. મુંબઈથી સુરત ડિલીવરી માટે આવી …

Read More »

પિતાવિહોણી 111 દીકરીઓના પી.પી. સવાણી પરિવાર દ્વારા સમૂહલગ્ન સમારોહ યોજાયો

શહેરના પી.પી. સવાણી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પી.પી. સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા ખાતે ‘પિયરીયું’ નામથી પિતાની છત્રછાયા ગુમાવેલી 111 દીકરીઓનો અનોખો અને લાગણીભીનો લગ્ન સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ જાજરમાન લગ્નોત્સવમાં સહભાગી બની કન્યાદાન કર્યું હતું તેમજ ‘પિયરીયું’ છોડીને સાસરે વિદાય લઈ રહેલી પિતાવિહોણી …

Read More »

અમદાવાદ સહિત 9 શહેરોમાં GST વિભાગના દરોડા, 200 કરોડની કરચોરી ઝડપાઈ

અમદાવાદ, જામનગર, રાજકોટમાં સીજીએસટીએ દરોડા પાડ્યા હતા. જેમાં 25 સ્થળો ઉપર જીએસટી વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 200 કરોડની કર ચોરી સામે આવી છે. અમદાવાદમાં સ્ક્રેપ ડીલરને ત્યાં દરોડા પડ્યા હતા. જામનગર, રાજકોટમાં તેલનાં વેપારીઓને ત્યાં દરોડા પડ્યા હતા. ટેક્સ ચોરીનો આંકડો હજુ વધી શકે છે. તેમજ બોગસ …

Read More »
Translate »
× How can I help you?