NATIONAL NEWS

પાકિસ્તાનમાં 2 બ્લાસ્ટ,28નાં મોત:બલૂચિસ્તાનમાં થયેલા બંને બ્લાસ્ટમાં પહેલામાં 15 અને બીજામાં 13 લોકોએ જીવ ગુમાવ્યા

પાકિસ્તાનની ચૂંટણીના એક દિવસ પહેલાં બલૂચિસ્તાનમાં બે બ્લાસ્ટ થયા હતા. પહેલો વિસ્ફોટ પિશિન શહેરમાં થયો હતો, જેમાં 15 લોકોનાં મોત થયાં હતાં અને 30 લોકો ઘાયલ થયા હતા. પાકિસ્તાની મીડિયા જિયો ન્યૂઝ અનુસાર, વિસ્ફોટ અપક્ષ ઉમેદવાર અસફંદ યાર ખાન કાકરની ઓફિસની બહાર થયો હતો. બ્લાસ્ટ વખતે કાકર ઓફિસમાં હાજર ન …

Read More »

ATSની ટીમે મેરઠ, યુપીથી પાકિસ્તાની ISI એજન્ટની ધરપકડ કરી,3 વર્ષથી રશિયાના ભારતીય દૂતાવાસમાં કામ કરતો હતો

ઉત્તર પ્રદેશ ATSએ રશિયામાં ભારતીય દૂતાવાસમાં કામ કરતા એક કર્મચારીની મેરઠથી ધરપકડ કરી છે. સત્યેન્દ્ર સિવાલ નામનો આ કર્મચારી પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI માટે કામ કરતો હતો. સત્યેન્દ્ર મોસ્કોમાં ભારતીય દૂતાવાસમાં તહેનાત છે. તે મૂળ હાપુરનો છે. સત્યેન્દ્રને 2021થી ભારતના શ્રેષ્ઠ સુરક્ષા સહાયક IBSA તરીકે પોસ્ટ કરવામાં આવ્યો હતો.ATSએ કહ્યું …

Read More »

દેશના સૌથી લાંબા સી બ્રિજનું PM મોદીના હસ્તે ઉદ્ઘાટન, દરિયા પર 100 સ્પીડે દોડશે ગાડીઓ

​​​​​​વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે દેશના સૌથી લાંબા દરિયાઈ પુલ અટલ સેતુનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પુલ મુંબઈને નવી મુંબઈથી જોડે છે. આ સાથે, બે કલાકની મુસાફરી 16 મિનિટમાં પૂર્ણ થશે. મોદીએ ડિસેમ્બર 2016માં આ પુલનો શિલાન્યાસ કર્યો હતો. આ પુલનો કુલ ખર્ચ 17 હજાર 843 કરોડ રૂપિયા થયો છે.21.8 કિમી …

Read More »

જાપાનમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર:4થી વધુ તીવ્રતાના 21 આંચકા અનુભવાયા

નવા વર્ષના પહેલા દિવસે જાપાનથી એક ચિંતાજનક સમાચાર મળ્યા છે. જાપાનના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે, જેના કારણે જાપાનમાં સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.પશ્ચિમી જાપાનના ઈશિકાવા પ્રાંતમાં શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. જાપાનના NHK બ્રોડકાસ્ટરે જણાવ્યું હતું કે જાપાનના સમુદ્રકિનારે નિગાટા, તોયામા, યામાગાટા, ફુકુઇ અને હ્યોગો પ્રાંતમાં …

Read More »

જમ્મુ-કાશ્મીરમાં સેનાના વાહન પર આતંકી હુમલો:પુંછ જિલ્લામાં આતંકવાદીઓએ આર્મીના ટ્રક પર ઘાતકી હુમલો કર્યો

જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં આતંકીઓએ સેનાની ટ્રક પર હુમલો કર્યો. આ દરમિયાન સતત ફાયરિંગ પણ થઈ રહ્યું છે. એક મહિનાથી ઓછા સમયમાં આ વિસ્તારમાં સેના પર આ બીજો આતંકવાદી હુમલો હતો. અહેવાલો અનુસાર જે વિસ્તારમાં હુમલો થયો છે ત્યાં વધારાના સુરક્ષા દળો મોકલવામાં આવ્યા છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હુમલો ડેરા કી …

Read More »

3 નવા ક્રિમિનલ કાયદા લોકસભામાં પાસ:રાજદ્રોહ કાયદો નાબૂદ; સગીર પર બળાત્કાર અને મોબ લિંચિંગ માટે ફાંસી

લોકસભામાં 3 નવા ક્રિમિનલ બિલ પાસ કરવામાં આવ્યા છે. હવે તેને રાજ્યસભામાં મોકલવામાં આવશે. ત્યાંથી પસાર થયા બાદ તેને રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલવામાં આવશે.આ અંગે રજૂઆત કરતાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- બ્રિટિશ યુગનો રાજદ્રોહ કાયદો નાબૂદ કરવામાં આવ્યો છે. સગીર પર બળાત્કાર અને મોબ લિંચિંગ જેવા ગુના માટે મૃત્યુદંડ …

Read More »

આજે I.N.D.I.A ગઠબંધનની ચોથી બેઠક:રાહુલ, નીતિશ, કેજરીવાલ, અખિલેશ સહિતના નેતાઓ હાજર રહેશે

નવી દિલ્હી I.N.D.I.A ગઠબંધનની ચોથી બેઠક આજે એટલે કે 19 નવેમ્બરે દિલ્હીની એક હોટલમાં યોજાશે. જેમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સામેલ થશે. આ બેઠકમાં સપાના નેતા અખિલેશ યાદવ, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, બિહારના મુખ્યમંત્રી નીતીશ, ફારુક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી અને આરએલડીના …

Read More »

કેજરીવાલને ફરી EDએ મોકલી નોટિસ,દારુનીતિ કૌભાંડનાં મામલામાં પૂછપરછ કરશે ED

દિલ્હી દારુ કૌભાંડ મામલામાં EDએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી એકવાર નોટિસ મોકલી છે. ઈડીએ તેમને નોટિસ મોકલીને 21 ડિસેમ્બરનાં હાજર થવાનાં આદેશ આપ્યાં છે. દારુનીતિ કૌભાંડનાં મામલામાં કેજરીવાલને ઈડીએ આ બીજી વખત સમન મોકલ્યું છે. EDએ આ પહેલા પણ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે 2 ડિસેમ્બરનાં નોટિસ મોકલી હતી. પણ …

Read More »

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ભૂકંપના આંચકા,તીવ્રતા 5.5 માપવામાં આવી

સોમવારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.5 માપવામાં આવી છે. આ ભૂકંપ જમીનથી 10 કિલોમીટર નીચે આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર કારગીલમાં 10 કિલોમીટર ભૂગર્ભમાં હતું. તેના આંચકા કાશ્મીરમાં પણ અનુભવાયા હતા. આ પછી આફ્ટરશોક પણ અનુભવાયા હતા. લદ્દાખમાં …

Read More »

આજે આકાશમાં ખરતા તારાઓનો વરસાદ થશે:દર મિનિટે 2-3 તૂટતા તારા જોઈ શકાશે, કાલે સવાર સુધી થશે ઉલ્કાવર્ષા

આજે રાત્રે જેમિનીડ મીટિઅર શાવર તેના પીક પર હશે, જે 15 ડિસેમ્બરની સવાર સુધી આકાશમાં દેખાશે. આ ખગોળીય ઘટનાને જોવા માટે તમારે કોઈ ખાસ સાધનોની જરૂર પડશે નહીં. મોટાભાગની ઉલ્કાવર્ષા ત્યારે થાય છે જ્યારે એસ્ટરોઇડ અથવા ધૂમકેતુના નાના અવશેષો પૃથ્વીના વાતાવરણમાં ઉચ્ચ ઝડપે પ્રવેશ કરે છે અને આકાશમાં પ્રકાશ પાડે …

Read More »
Translate »