અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં શનિવારે (17 મે) સાંજે એક મોટો અકસ્માત થયો હતો. હકીકતમાં મેક્સિકન નૌકાદળનું જહાજ ‘Cuauhtémoc’ બ્રુકલિન સ્થાનિક સમયાનુસાર 8:26 વાગ્યે જહાજ જ્યારે બ્રિજ નીચેથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે બ્રિજ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં જહાજ પર સવાર ઓછામાં ઓછા 19 લોકો ઈજાગ્રસ્ત થયા …
Read More »ISRO નું 101 મું રોકેટ લોન્ચ નિષ્ફળ રહ્યું, ત્રીજા તબક્કામાં ખામી આવી
ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) દ્વારા 18 મે, 2025 ના રોજ રવિવારની સવારે PSLV-C61 નામનું રોકેટ લોન્ચ કરવામાં આવ્યું, જે EOS-09 એટલે કે પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ-09 ને લઈને અવકાશમાં જઈ રહ્યું હતું. આ મિશન તેના નિર્ધારિત સમયે યોગ્ય રીતે લોન્ચ કરવામાં આવ્યું હતું, પરંતુ ત્રીજા તબક્કામાં નિષ્ફળ ગયું. ઈસરોએ પોતે …
Read More »હૈદરાબાદના ચાર મીનાર નજીકના ગુલઝાર હાઉસમાં લાગી ભીષણ આગ, 7થી વધુના મોત ,ડઝનબંધ લોકો ઘાયલ
તેલંગાણાની રાજધાની હૈદરાબાદથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં અહીં ચારમીનાર વિસ્તારમાં ગુલઝાર હાઉસ પાસેની એક ઇમારતમાં આ ભીષણ આગ લાગી છે. આ ઘટનામાં 7 થી વધુ લોકોના બળી જવાથી મૃત્યુ થયા છે. આ તરફ ડઝનબંધ લોકો ઘાયલ થયા છે. માહિતી મળતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે …
Read More »જુઓ નક્શા પર કચ્છ સહીતના સ્થળો પર હુમલાનો પ્લાન
સંરક્ષણ મંત્રાલયે બપોરે 2:30 વાગ્યે આ કાર્યવાહીની માહિતી આપી. સંરક્ષણ મંત્રાલયે કહ્યું, ‘7 મેની રાત્રે પાકિસ્તાને ઉત્તર અને પશ્ચિમ ભારતના શહેરોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો. જેમાં ભુજ, અવંતીપોરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઈમાં ડ્રોન અને મિસાઈલ છોડવામાં આવી હતી.ભારતીય સેનાએ પહેલાંથી જ …
Read More »આજે દેશભરમાં NEETની પરીક્ષા: 23 લાખ જેટલાં વિદ્યાર્થીઓનું લખાશે ભાવિ
ધોરણ 12 સાયન્સ પછીના મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથીમાં પ્રવેશ માટે રવિવારે (4 મે)ના રોજ દેશભરમાં NEET (નેશનલ એલીજીબીલીટી કમ એન્ટ્રંસ ટેસ્ટ) લેવામાં આવી રહી છે.જેમાં ગુજરાતના અંદાજે 85 હજારથી વધુ અને દેશભરમાંથી 23 લાખ જેટલા વિધાર્થી પરીક્ષા આપશે.ભારત સરકારની નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા દર વર્ષે મેડિકલ પ્રવેશ માટેની નીટ …
Read More »પદ્મશ્રી સન્માનિત 128 વર્ષીય યોગ ગુરુ બાબા શિવાનંદનું નિધન, વારાણસીમાં લીધા અંતિમ શ્વાસ
વારાણસીમાં 128 વર્ષીય યોગ ગુરૂ બાબા શિવાનંદનું શનિવારે રાત્રે 8.45 વાગ્યે નિધન થયુ છે. છેલ્લા ત્રણ દિવસથી શ્વાસ લેવામાં તકલીફ થતાં તેઓ BHUમાં દાખલ હતા. બાબા શિવાનંદે પોતાનું આખુ જીવન યોગ સાધનામાં સમર્પિત કર્યું હતું. સાદુ જીવન અને બ્રહ્મચર્યનું પાલન કરતાં હતાં. તેમને 21 માર્ચ, 2022ના રોજ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત …
Read More »PM મોદીને મળ્યા CM ઓમર અબ્દુલ્લા : પહેલગામ આતંકી હુમલા પછી પ્રથમ બેઠક
નવી દિલ્હી : જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ નવી દિલ્હીમાં તેમના 7 લોક કલ્યાણ નિર્માણ નિવાસસ્થાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ દરમિયાન બંને નેતાએ કેન્દ્રશાસિત પ્રદેશને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી. ગત 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી CM અબ્દુલ્લા અને PM મોદી વચ્ચે આ …
Read More »પંજાબ પોલીસે બે જાસૂસોને પકડ્યા, પાકિસ્તાનને આપી રહ્યા હતા સેનાની ગુપ્ત માહિતી
પંજાબ પોલીસને એક મોટી સફળતા મળી છે. અમૃતસરમાં એક મોટા જાસૂસી કૌભાંડનો પર્દાફાશ કરીને બે જાસૂસોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ સેનાની ગુપ્ત માહિતી લીક કરી રહ્યા હતા. આ બંનેના પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથેના સંબંધોનો પર્દાફાશ થયો છે.આરોપીઓની ઓળખ પલાક શેર મસીહ અને સૂરજ મસીહ તરીકે થઈ છે. માહિતી …
Read More »પહલગામ હત્યાકાંડ બાદ 10 લાખથી વધુ ઓનલાઇન હુમલા નોંધાયા
જમ્મુ-કાશ્મીરમાં પહલગામ ખાતે નિર્દોષ પર્યટકો પર આતંકવાદીઓએ કરેલા હુમલા બાદ પાકિસ્તાન સહિત વિવિધ દેશના હૅકિંગ ગ્રૂપ દ્વારા ભારતીય સિસ્ટમ્સ પર 10 લાખથી વધુ સાયબર હુમલા થયા હોવાની નોંધ મહારાષ્ટ્ર સાયબર પોલીસે કરી છે. રાજ્ય પોલીસની સાયબર ક્રાઇમ ડિટેક્શન વિંગ મહારાષ્ટ્ર સાયબર સેલ દ્વારા નોંધ કરાઇ હતી કે પહલગામમાં 22 એપ્રિલે …
Read More »ભારતના હુમલાના ડરથી પાકિસ્તાની સેનાએ આતંવાદી હાફિઝ સઈદને આપી મજબુત સુરક્ષા
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલામાં 26 ભારતીયોના મૃત્યુ બાદ ભારત સરકાર આતંકના આકાઓને જડબાતોડ જવાબ આપવા મક્કમ છે. ભારત પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી કરે તેવી શક્યતા છે.એવામાં પાકિસ્તાનમાં રહેતા આતંકવાદીઓમાં ગભરાટનો માહોલ છે. એક અહેવાલ મુજબ પાકિસ્તાને આતંકવાદી સંગઠનના લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદ(Lashkar-e-Taiba chief Hafiz Saeed)ને સેફ હાઉસમાં રાખ્યો …
Read More »