Breaking News

NATIONAL NEWS

શેર માર્કેટ ઓલ ટાઈમ હાઈ:સેન્સેક્સ 75,407 અને નિફ્ટી 22,959ના સ્તરને સ્પર્શ્યો

શેરબજાર આજે એટલે કે ગુરુવાર (23 મે) ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું છે. સેન્સેક્સે 75,407ની ઊંચી સપાટી બનાવી છે. અગાઉ, સેન્સેક્સની ઊંચી સપાટી 75,124 હતી જે તેણે 9 એપ્રિલે બનાવી હતી. જ્યારે નિફ્ટી 22,959ના સ્તરને સ્પર્શ્યો હતો. અગાઉ નિફ્ટીનો હાઈ 22,794 હતો. સેન્સેક્સ હાલમાં 1000થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે …

Read More »

નાઈજીરિયામાં અથડામણ:પાણી-જમીન વિવાદ મામલે મારામારીમાં 40 લોકો મોત ; પોલીસ અને સુરક્ષા દળો તહેનાત

આફ્રિકન દેશ નાઈજીરીયાના પઠારીમાં સોમવારે (20 મે) મોડી રાત્રે 40 લોકોની હત્યા કરવામાં આવી હતી. પઠારી નોર્થ સેન્ટ્રલ નાઈજીરિયાનું એક ગામ છે, જ્યાં પાણી અને જમીન મામલે પશુપાલકો અને ખેડૂતો વચ્ચે અથડામણ થઈ હતી.સમાચાર એજન્સી એપી અનુસાર, પોલીસ અધિકારી આલ્ફ્રેડ અલાબોએ જણાવ્યું હતું કે આ ઘટના સાંજે 5 વાગ્યે (ભારતીય …

Read More »

બસ્તીમાં વડાપ્રધાન મોદીએ જનસભા સંબોધી ,ભારત ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા

બસ્તી: પોલિટેકનિક કોલેજમાં વિભાગીય રેલીને સંબોધવા આવેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાને પોતાના ભાષણની શરૂઆત ત્રણ જિલ્લાના ઉમેદવારોના નામ લઈને રામ-રામ કહીને શરુ કરી હતી. આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતાને સંબોધતા કહ્યું કે, દેશના બાળકોને 22 જાન્યુઆરી 2024ની તારીખ યાદ છે. અયોધ્યા માટે …

Read More »

કોરોના વાયરસના નવા વેરિએન્ટની ભારતમાં એન્ટ્રી

કોરોના વાયરસને લઈ ફરી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, સિંગાપોર બાદ હવે ભારતમાં પણ કોરોના વાયરસ KP.1 અને KP.2ના નવા કેસ સામે આવી રહ્યા છે. વિગતો મુજબ દેશના વિવિધ રાજ્યોમાં 300 થી વધુ કેસ નોંધાયા છે. દેશમાં કુલ 290 લોકો KP.2 અને 34 KP.1 …

Read More »

જાણો લોકસભા ચૂંટણી 2024ના 5માં તબક્કામાં મતદાનના ફાઇનલ આંકડા

 લોકસભા ચૂંટણી 2024ના 5માં તબક્કાનું મતદાન સોમવારે પૂર્ણ થયું. 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કુલ 49 મતદાન મથકો પર મતદાન થયું હતું. આ સમયગાળા દરમિયાન ઘણા રાજ્યોમાં ભારે મતદાન થયું હતું જ્યારે કેટલાક રાજ્યોમાં મતદાનની ટકાવારી ઓછી હતી. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, રાત્રે 11:30 વાગ્યા સુધી મળેલી માહિતીના આધારે દેશમાં …

Read More »

ઈરાનના રાષ્ટ્રપતિ, વિદેશ મંત્રીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું છે. તેઓ 63 વર્ષના હતા. ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સી IRNAએ સોમવારે સવારે આ જાણકારી આપી. અઝરબૈજાનથી પરત ફરતી વખતે રવિવારે સાંજે 7 વાગ્યાની આસપાસ તેમનું હેલિકોપ્ટર ગુમ થયું હતું. રઈસી અને વિદેશ મંત્રી હોસૈન અમીરાબદુલ્લાહિયન સહિત 9 લોકો વિમાનમાં સવાર હતા. અકસ્માતમાં …

Read More »

અફઘાનિસ્તાનમાં વરસાદના કારણે 370 લોકોનાં મોત:1600 લોકો ઘાયલ

અફઘાનિસ્તાનમાં ત્રણ અઠવાડિયાથી ભારે વરસાદને કારણે 370થી વધુ લોકોનાં મોત થયા છે અને 1600 લોકો ઘાયલ થયા છે. તાલિબાન અધિકારીઓના જણાવ્યા અનુસાર સૌથી વધુ નુકસાન ઘોર પ્રાંતમાં થયું છે. અહીં શનિવારે (18 મે) પૂરના કારણે 60 લોકોનાં મોત થયા હતા. પરિસ્થિતિની ગંભીરતાને જોતા તાલિબાન સરકારે લોકોની મદદ માટે એરફોર્સ મોકલી …

Read More »

તાઇવાન ના સાંસદો વચ્ચે જોરદાર મારામારી, જમીન પર પટકી એકબીજાને માર્યા લાતો અને મુક્કા

તાઇવાન નવા રાષ્ટ્રપતિ લાઈ ચિંગ-તે પદ સંભાળે એના 2 દિવસ પહેલાં જ દેશની સંસદમાં શુક્રવારે સાંસદો વચ્ચે ખૂબ જ મારપીટ થઈ. આ દરમિયાન સાંસદોએ એકબીજાને લાત-મુક્કા પણ માર્યા. થોડા સાંસદો તો સ્પીકરની સીટ પર પણ ચઢી ગયા. તેઓ એકબીજાને ખેંચી-ખેંચીને મારપીટ કરતા જોવા મળ્યા. આ દરમિયાન એક સાંસદ સદનમાંથી એક …

Read More »

મોદીજી દેશના તમામ નેતાઓને ખતમ કરવા માંગે છે:અરવિંદ કેજરીવાલ

દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં 10 મેના રોજ સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા બાદ અરવિંદ કેજરીવાલ આજે કનોટ પ્લેસના હનુમાન મંદિર પહોંચ્યા. આ દરમિયાન તેમણે પૂજા કરી અને હનુમાનજીને પગે લાગ્યા. અહીંથી નીકળ્યા બાદ તેઓ નજીકના શનિ મંદિર અને નવગ્રહ મંદિર પણ પહોંચ્યા હતા. આ પછી કેજરીવાલ આમ …

Read More »

ભારતની વધુ એક જીત! ઈરાને કબજે કરેલા ઈઝરાયેલી જહાજમાં સવાર 5 ભારતીયોને કર્યા મુક્ત

નવી દિલ્હી: કતરમાં બંધક ઈન્ડિયન નેવીના 8 પૂર્વ જવાનોને હેમખેમ સ્વદેશ પાછા લાવવામાં આવ્યા બાદ ભારતને એક રાજદ્વારી સફળતા મળી છે. ઇઝરાયલ સાથે જોડાયેલ પોર્ટુગીઝ કાર્ગો જહાજ પર સવાર 5 ભારતીય નાગરિકોને ઇરાને મુક્ત કર્યા છે. નવી દિલ્હી તરફથી આ ભારતીય નાગરિકોને છોડાવવા માટે રાજદ્વારી પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. ત્યારે …

Read More »
Translate »
× How can I help you?