NATIONAL NEWS

જુઓ માંડવીમાં પોલીસનું રેસ્ક્યુ ઓપરેશન : દુર્ગાપુરના વાડી વિસ્તારમાં કમરડુબ પાણીમાં ફસાયેલા 16 લોકોને માંડવી પોલીસે રેસ્ક્યુ કર્યા

વાડી વિસ્તારમાં ગાડી જઈ શકે એમ નહોતા પોલીસે બે કિલોમીટર પગે ચાલીને પાણીમાંથી લોકોને બહાર કાઢ્યા ભુજ બિપરજોય વાવાઝોડાંની ભયાનક પરિસ્થિતિ વચ્ચે પણ કચ્છ જિલ્લા વહીવટી તંત્રના કર્મનિષ્ઠ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે, ત્યારે ગતરાત્રે બિપરજોય વાવાઝોડાના લેન્ડફોલ થકી માંડવી તાલુકાના દુર્ગાપુર વાડી વિસ્તારમાં ભારે વરસાદ …

Read More »

કચ્છમાં વાવાઝોડાથી થયેલા નુકશાન અંગે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા

  કચ્છમાં આવેલા વાવાઝોડાને કારણે ખુબ જ નુકશાન થયું છે ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિપક્ષ નેતા અમીત ચાવડા સહિત અગ્રણી કોંગ્રેસ નેતાઓએ કચ્છમાં ધામા નાખ્યા છે. આજે તેમણે અનેક વિસ્તારોની મુલાકાત લઈ નુકશાનની પરીસ્થિતિ જાણી હતી. આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પત્રકારોને આ અંગે …

Read More »

કચ્છ જિલ્લામાં દરિયા કિનારે આવેલી દુકાનો આગામી 17મી તારીખ સુધી બંધ રહેશે- કચ્છ કલેકટરે બહાર પાડેલું જાહેરનામું એક દિવસ માટે લંબાવ્યું

  કચ્છ જિલ્લામાં બી પર જોઈ વાળા વાવાઝોડાને કારણે છેલ્લા ૧૮ કલાકથી વીજળી વગર લોકો ભારે પવન અને વરસાદનો સામનો કરી રહ્યા છે ત્યારે વર્તમાન પરિસ્થિતિને જોતા બી પર જોઈ વાવાઝોડાની અસર લંબાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે જેના કારણે આજે જિલ્લા કલેકટર શ્રી અમિતભાઈ અરોરા દ્વારા ગત દિવસોમાં …

Read More »

કચ્છમાં વાવાઝોડાની અસર લંબાઇ, એસટી બસો વધુ એક દિવસ માટે સ્થગીત, આજે રાત્રે 12 વાગ્યા સુધી બસોનું પરીવહન બંધ રાખવા આદેશ

કચ્છમાં વાવાઝોડાની ભારે અસર થઈ છે. ઠેરઠેર વૃક્ષો ધરાશાયી થયા છે અને સવારથી વરસતા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. વૃક્ષો ધરાશાયી થવાને કારણે ઘણાં રસ્તાઓ બંધ થયા છે જયાં શક્ય હોય ત્યાં એનડીઆરએફની ટીમ અને તંત્ર દ્વારા વૃક્ષોને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આજે કચ્છ કલેકટરે …

Read More »

પાકિસ્તાન ચક્રવાતી તોફાન બિપોરજોયના તોફાનથી થતી તબાહીને તે વેઠી શકશે નહીં

પાકિસ્તાન ચક્રવાતી તોફાન બિપોરજોયના (Cyclone Biparjoy) તોફાનથી થતી તબાહીને તે વેઠી શકશે નહીં. બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં તેનો ઉલ્લેખ કર્યો છે. તેમાં કહેવાયું છે કે, દેવાળીયા થવાથી બચવા માટે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષથી લોન લેવા માટે વારંવાર આજીજી કરી રહ્યા છે. બ્લૂમબર્ગે કહ્યું છે કે, પાકિસ્તાનને નાણાકીય વર્ષ 2024 માટે લગભગ 22 …

Read More »

બિપરજોય ચક્રવાતને કારણે પાકિસ્તાનમાં કટોકટી જાહેર, 80 હજાર લોકોને ખસેડવા માટે સેના બોલાવી

પાકિસ્તાની શહેર કરાચીની નજીક પહોંચતાની સાથે સિંધ પ્રાંતની સરકારે સેના અને નૌસેનાને મદદ માટે બોલાવી છે. તો વળી સમુદ્રી તટની નજીક રહેતા 80 હજારથી વધારે લોકોને સુરક્ષિત જગ્યા પર પહોંચા઼ડવાની પ્રક્રિયા ઝડપી કરી છે. પાકિસ્તાન મૌસમ વિજ્ઞાન વિભાગના નવા પરામર્શ અનુસાર, બિપરજોય અત્યંત ગંભીર ચક્રવાતી તોફાન સાથે નબળું થઈ ગંભીર …

Read More »

ભારતમાંથી કરોડપતિઓની પલાયન ચાલુ, આ વર્ષે 6 હજારથી વધુ અમીર લોકો દેશ છોડી શકે છે

ભારતમાંથી કરોડપતિઓની પલાયન ચાલુ, આ વર્ષે 6 હજારથી વધુ અમીર લોકો દેશ છોડી શકે છે હેનલી પ્રાઈવેટ વેલ્થ માઈગ્રેશનના 2023ના અહેવાલમાં જાહેર

Read More »

NCP પ્રમુખ શરદ પવારને જાનથી મારી નાખવાની ધમકી આપવા મામલે પૂણેના IT એન્જિ.ની ધરપકડ

એનસીપી ચીફ શરદ પવારને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પુણેમાંથી એક આઈટી એન્જિનિયરની ધરપકડ કરી છે. આરોપી બર્વે આઈટી એન્જિનિયર છે. આરોપીને કોર્ટમાં રજૂ કરાયો હતો. ત્યારબાદ કોર્ટે આરોપીને 14 જૂન સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો. બર્વેએ કથિત રીતે NCPના વડા શરદ પવાર વિરુદ્ધ ફેસબુક …

Read More »

મહિલાએ રેપનો ખોટો કેસ દાખલ કરીને કાયદાનું ઉલ્લંઘન કર્યું કર્ણાટક હાઈકોર્ટે

બેંગ્લુરુની એક મહિલાએ પોતાના પતિ સામે રેપનો કેસ દાખલ કરીને ફરિયાદ કરીને છૂટાછેડા માગ્યા છે  કેસ સાંભળતા હાઈકોર્ટને એવું લાગ્યું કે આ કેસમાં મહિલાએ પતિ સામે ખોટો કેસ કર્યો છે અને મહિલાની અરજી ફગાવતા કહ્યું કે તેણે કાયદાનો ઘોર દુરપયોગ કર્યો છે. એક યુવક અને યુવતી પ્રેમમાં પડ્યાં. ચાર વર્ષના …

Read More »
Translate »