મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરમાં આજથી ભક્તો માટે ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે. આ નવી વ્યવસ્થા હેઠળ, સ્કર્ટ, ફાટેલા કપડાં અને ખુલ્લા કપડાં પહેરીને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.સિદ્ધિવિનાયક મંદિર પ્રશાસનના નિર્ણયનું ભક્તોએ સ્વાગત કર્યું છે. ગુરુવારે સવારે મંદિરમાં દર્શન માટે પહોંચેલા ભક્તોએ કહ્યું કે આ એક સારો નિર્ણય છે. …
Read More »રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત
રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. પાલીમાં દેસૂરીના નાળા નજીક પંજાબ જતા વળાંક પર એક સ્કૂલ બસ બેકાબૂ થતાં પલટી ગઈ હતી. આ બસમાં રાછેટી ગ્રામ પંચાયતની માનકદેહ સ્કૂલના વિદ્યાર્થીઓ સવાર હતા. જોકે દુર્ઘટનાનું સાચુ કારણ હજી જાણી શકાયું નથી.માહિતી અનુસાર …
Read More »PDS સપ્લાય ચેઈન ઓપ્ટિમાઇઝેશનના સફળ અમલીકરણ માટે ગુજરાતને મળ્યો પ્રતિષ્ઠિત પુરસ્કાર
કેન્દ્ર સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા ગુજરાત સરકારના અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગને નવી દિલ્હી ખાતે પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ગત તા.5 ડિસેમ્બર 2024ના રોજ ‘અન્ન ચક્ર’ PDS સપ્લાય ચેઈન ઓપ્ટિમાઇઝેશન ટૂલ અને NFSA માટે સબસિડી ક્લેમ્સ એપ્લિકેશન (SCAN) પોર્ટલના લોન્ચિંગ સમયે આ એવોર્ડ એનાયત …
Read More »હેમંત સોરેને ઈતિહાસ રચ્યો, ઝારખંડમાં પહેલીવાર સરકારનું પુનરાવર્તન
મહારાષ્ટ્રમાં મહાયુતિની બમ્પર જીત, પાંચ મહિના બદલાયો સીન
અદાણી ગ્રુપ હવે સેબીના રડાર પર, માહિતી છુપાવવા અંગે માંગ્યો જવાબ
અદાણી સમુહની પ્રતીક્રીયા સામે આવી
નાગપુરમાં ચૂંટણી પહેલા પોલીસની મોટી કાર્યવાહી ,17 કિલો સોનું અને 55 કિલો ચાંદી જપ્ત
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ સતત રસ્તાઓ પર ચેકિંગ કરી રહી છે અને આવતા-જતા વાહનો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. દરમિયાન શનિવારે નાગપુરમાં એક વાહનમાંથી 17 કિલો સોનું અને 55 કિલો ચાંદી મળી આવ્યું હતું.મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 20 નવેમ્બરે મતદાન થવાનું છે અને વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં …
Read More »દિલ્હીના કેબિનેટ મંત્રી કૈલાશ ગેહલોતે આમ આદમી પાર્ટી છોડી, વિધાનસભા ચૂંટણી પહેલા AAPને ઝટકો
દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. AAP નેતા કૈલાશ ગેહલોતે કેજરીવાલ અને દિલ્હીના સીએમ આતિશીને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને અરવિંદ કેજરીવાલને પણ પત્ર લખ્યો છે. હાલ ગેહલોત પાસે દિલ્હી સરકારમાં પરિવહન મંત્રીની જવાબદારી હતી.
Read More »PM મોદી ત્રણ દેશોના પ્રવાસે, સૌથી પહેલા નાઈજીરિયા પહોંચ્યા, ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત
અબુજા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ત્રણ દેશોના પ્રવાસના પ્રથમ તબક્કામાં નાઈજીરીયાના અબુજા શહેર પહોંચ્યા હતા. એરપોર્ટ પર વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. PM મોદી જ્યારે નાઈજીરિયાની રાજધાની અબુજા પહોંચ્યા ત્યારે મંત્રી ન્યસોમ ઈઝેનવો વાઈકે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.નાઈજિરિયન લોકો દ્વારા વડાપ્રધાન પ્રત્યે દેખાડવામાં આવેલા વિશ્વાસ અને આદરના પ્રતિક તરીકે ઈઝેનવો …
Read More »