Breaking News

દિલ્હીના કેબિનેટ મંત્રી કૈલાશ ગેહલોતે આમ આદમી પાર્ટી છોડી, વિધાનસભા ચૂંટણી પહેલા AAPને ઝટકો

દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. AAP નેતા કૈલાશ ગેહલોતે કેજરીવાલ અને દિલ્હીના સીએમ આતિશીને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને અરવિંદ કેજરીવાલને પણ પત્ર લખ્યો છે. હાલ ગેહલોત પાસે દિલ્હી સરકારમાં પરિવહન મંત્રીની જવાબદારી હતી.

About JAYENDRA UPADHYAY

Check Also

9 મહિના અવકાશમાં વિતાવ્યા બાદ સુનીતા વિલિયમ્સની પૃથ્વી પર વાપસી, જાણો સંપૂર્ણ શેડ્યૂલ – NASA

હૈદરાબાદ: નાસાએ પુષ્ટિ કરી છે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર નવ મહિનાથી ફસાયેલા બે અમેરિકન …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?