Breaking News

NATIONAL NEWS

મોદીજી દેશના તમામ નેતાઓને ખતમ કરવા માંગે છે:અરવિંદ કેજરીવાલ

દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં 10 મેના રોજ સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા બાદ અરવિંદ કેજરીવાલ આજે કનોટ પ્લેસના હનુમાન મંદિર પહોંચ્યા. આ દરમિયાન તેમણે પૂજા કરી અને હનુમાનજીને પગે લાગ્યા. અહીંથી નીકળ્યા બાદ તેઓ નજીકના શનિ મંદિર અને નવગ્રહ મંદિર પણ પહોંચ્યા હતા. આ પછી કેજરીવાલ આમ …

Read More »

ભારતની વધુ એક જીત! ઈરાને કબજે કરેલા ઈઝરાયેલી જહાજમાં સવાર 5 ભારતીયોને કર્યા મુક્ત

નવી દિલ્હી: કતરમાં બંધક ઈન્ડિયન નેવીના 8 પૂર્વ જવાનોને હેમખેમ સ્વદેશ પાછા લાવવામાં આવ્યા બાદ ભારતને એક રાજદ્વારી સફળતા મળી છે. ઇઝરાયલ સાથે જોડાયેલ પોર્ટુગીઝ કાર્ગો જહાજ પર સવાર 5 ભારતીય નાગરિકોને ઇરાને મુક્ત કર્યા છે. નવી દિલ્હી તરફથી આ ભારતીય નાગરિકોને છોડાવવા માટે રાજદ્વારી પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. ત્યારે …

Read More »

કેજરીવાલને મળ્યા વચગાળાના જામીન

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવાની સાથે સુપ્રીમ કોર્ટે ઘણી કડક શરતો પણ લગાવી છે. કેજરીવાલને વચગાળાના જામીન આપતા પોતાના આદેશમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, અરવિંદ કેજરીવાલ સીએમ ઓફિસ અને દિલ્હી સચિવાલય નહીં જાય. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, કેજરીવાલ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરના આદેશ વિના …

Read More »

કાશ્મીરમાં આતંકવાદી હુમલો, એરફોર્સનો જવાન શહીદ:પૂંછ ટેરેરિસ્ટ એટેકમાં જૈશનું કનેક્શન

 જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં ગઇકાલે એટલે કે શનિવારે 5 મેના રોજ આતંકવાદીઓએ ભારતીય વાયુસેના (IAF)ના કાફલા પર હુમલો કર્યો. આ હુમલામાં એરફોર્સના એક બાહોશ જવાન શહીદ થયા જ્યારે અન્ય ચાર ઘાયલ થયા હતા. પુંછમાં થયેલા હુમલામાં પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફ્રન્ટ (PAFF)નું નામ સામે આવી રહ્યું છે. આ આતંકી સંગઠન …

Read More »

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ભયંકર માર્ગ અકસ્માત, 6 લોકોના ઘટના સ્થળે જ કરૂણ મોત

 રવિવારની સવારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પરથી એક દર્દનાક અકસ્માતમાં સમાચાર સામે આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે, અહીં એક અકસ્માતમાં 6 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. સવાઈ માધોપુર જિલ્લાના બૌનલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રણથંભોર સ્થિત ત્રિનેત્ર ગણેશજીના દર્શન કરવા જઈ રહેલા ભક્તોની કારને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી …

Read More »

પાકિસ્તાનમાં 2 બ્લાસ્ટ,28નાં મોત:બલૂચિસ્તાનમાં થયેલા બંને બ્લાસ્ટમાં પહેલામાં 15 અને બીજામાં 13 લોકોએ જીવ ગુમાવ્યા

પાકિસ્તાનની ચૂંટણીના એક દિવસ પહેલાં બલૂચિસ્તાનમાં બે બ્લાસ્ટ થયા હતા. પહેલો વિસ્ફોટ પિશિન શહેરમાં થયો હતો, જેમાં 15 લોકોનાં મોત થયાં હતાં અને 30 લોકો ઘાયલ થયા હતા. પાકિસ્તાની મીડિયા જિયો ન્યૂઝ અનુસાર, વિસ્ફોટ અપક્ષ ઉમેદવાર અસફંદ યાર ખાન કાકરની ઓફિસની બહાર થયો હતો. બ્લાસ્ટ વખતે કાકર ઓફિસમાં હાજર ન …

Read More »

દેશના સૌથી લાંબા સી બ્રિજનું PM મોદીના હસ્તે ઉદ્ઘાટન, દરિયા પર 100 સ્પીડે દોડશે ગાડીઓ

​​​​​​વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે દેશના સૌથી લાંબા દરિયાઈ પુલ અટલ સેતુનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પુલ મુંબઈને નવી મુંબઈથી જોડે છે. આ સાથે, બે કલાકની મુસાફરી 16 મિનિટમાં પૂર્ણ થશે. મોદીએ ડિસેમ્બર 2016માં આ પુલનો શિલાન્યાસ કર્યો હતો. આ પુલનો કુલ ખર્ચ 17 હજાર 843 કરોડ રૂપિયા થયો છે.21.8 કિમી …

Read More »

જાપાનમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર:4થી વધુ તીવ્રતાના 21 આંચકા અનુભવાયા

નવા વર્ષના પહેલા દિવસે જાપાનથી એક ચિંતાજનક સમાચાર મળ્યા છે. જાપાનના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે, જેના કારણે જાપાનમાં સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.પશ્ચિમી જાપાનના ઈશિકાવા પ્રાંતમાં શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. જાપાનના NHK બ્રોડકાસ્ટરે જણાવ્યું હતું કે જાપાનના સમુદ્રકિનારે નિગાટા, તોયામા, યામાગાટા, ફુકુઇ અને હ્યોગો પ્રાંતમાં …

Read More »

જમ્મુ-કાશ્મીરમાં સેનાના વાહન પર આતંકી હુમલો:પુંછ જિલ્લામાં આતંકવાદીઓએ આર્મીના ટ્રક પર ઘાતકી હુમલો કર્યો

જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં આતંકીઓએ સેનાની ટ્રક પર હુમલો કર્યો. આ દરમિયાન સતત ફાયરિંગ પણ થઈ રહ્યું છે. એક મહિનાથી ઓછા સમયમાં આ વિસ્તારમાં સેના પર આ બીજો આતંકવાદી હુમલો હતો. અહેવાલો અનુસાર જે વિસ્તારમાં હુમલો થયો છે ત્યાં વધારાના સુરક્ષા દળો મોકલવામાં આવ્યા છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હુમલો ડેરા કી …

Read More »

આજે I.N.D.I.A ગઠબંધનની ચોથી બેઠક:રાહુલ, નીતિશ, કેજરીવાલ, અખિલેશ સહિતના નેતાઓ હાજર રહેશે

નવી દિલ્હી I.N.D.I.A ગઠબંધનની ચોથી બેઠક આજે એટલે કે 19 નવેમ્બરે દિલ્હીની એક હોટલમાં યોજાશે. જેમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સામેલ થશે. આ બેઠકમાં સપાના નેતા અખિલેશ યાદવ, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, બિહારના મુખ્યમંત્રી નીતીશ, ફારુક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી અને આરએલડીના …

Read More »
Translate »
× How can I help you?