Breaking News

NATIONAL NEWS

મુંબઈના ચેમ્બુરમાં ભીષણ આગની દુર્ઘટના, એક જ પરિવારના સાત સભ્યોના મોત

મુંબઈ: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ભીષણ આગની ઘટના બની છે. ચેમ્બુરની સિદ્ધાર્થ કોલોનીમાં લાગેલી આગમાં એક જ પરિવારના સાત સભ્યોના મોત થયા છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે. જેમાં 7 વર્ષ અને 10 વર્ષનાં બે બાળકોનો સમાવેશ થાય છે.મુંબઈમાં નવરાત્રિનો તહેવાર …

Read More »

ગાઝામાં ઈઝરાયલી સેનાની મોટી કાર્યવાહી, મસ્જિદ પર કરી એર સ્ટ્રાઈક, 18ના મોત

ઈઝરાયલે ફરી એકવાર ગાઝામાં એર સ્ટ્રાઈક કરી છે. સ્થાનિક સમાચાર એજન્સીના જણાવ્યાનુસાર, ઈઝરાયલી સેનાએ આજે વહેલી સવારે ગાઝાની એક મસ્જિદ પર એર સ્ટ્રાઈક કરી છે. જેમાં ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા છે, જ્યારે ડઝનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ એર સ્ટ્રાઈક એવા સમયે કરવામાં આવી છે જ્યારે ઈઝરાયલ-હમાસ યુદ્ધને …

Read More »

મધ્યપ્રદેશ: પૂરપાટ જતી બસ ટ્રક સાથે ધડાકાભેર અથડતા ભયંકર અકસ્માત સર્જાયો, નવ લોકોના કરૂણ મોત

મધ્યપ્રદેશ: મૈહર પાસે મુસાફરોથી ભરેલી બસનો ભયંકર અકસ્માત થયો છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર, આ બસ ફુલ સ્પીડમાં હતી તે સમયે રસ્તા પર ઉભેલા એક ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કુલ 9 લોકોના કરુણ મોત નિપજ્યા છે. જ્યારે 23 જેટલા મુસાફરો આ અકસ્માતમાં …

Read More »

નેપાળમાં મુશળધાર વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનથી ભારે તબાહી,અનેક ઘરો ડૂબ્યા, 100થી વધુ લોકોના મોત

નેપાળના ઘણા ભાગોમાં ગુરુવારથી ભારે વરસાદ થઈ રહ્યો છે અને આ સતત ભારે વરસાદને કારણે આવેલ પૂર અને ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 112 લોકોના મોત થયા છે તો 60 લોકો ઘાયલ થયા છે.સાથે જ પૂર અને ભૂસ્ખલનથી મુખ્ય રસ્તાઓ બંધ થઈ ગયા છે અને હવાઈ મુસાફરી પણ ખોરવાઈ ગઈ છે.નેપાળના જુદા …

Read More »

આતિશી બનશે દિલ્હીના નવા મુખ્યમંત્રી

દિલ્હી મુખ્યમંત્રી તરીકે હવે આતિશી કાર્યભાર સંભાળશે. કેજરીવાલે સભા કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘હું આગામી બે દિવસમાં રાજીનામું આપી દઈશ. દિલ્હીની ચૂંટણી ફેબ્રુઆરીમાં છે, પરંતુ અમારી માગ છે કે મહારાષ્ટ્રની સાથે નવેમ્બરમાં જ ચૂંટણી કરાવવામાં આવે. ત્યાં સુધી આમ આદમી પાર્ટીનો કોઈપણ નેતા મુખ્યમંત્રી બની શકે છે. હું …

Read More »

તમિલનાડુમાં 200 કરોડની ક્લબમાં સામેલ થનારી થલપિત વિજયની ‘GOAT’ ત્રીજી ફિલ્મ બનવા જઈ રહી છે

વિજયની ફિલ્મે બીજા સપ્તાહમાં પણ તેની સ્ક્રીન પર સારી પકડ જાળવી રાખી છે. એક્શન એન્ટરટેઈનરે તેના બીજા શનિવારે બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો છે. Sacknilk અનુસાર, ‘ગોટ’ એ 10મા દિવસે તમિલનાડુમાં 10 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. 10 દિવસ પછી, ગૃહ રાજ્યમાં ફિલ્મનું કુલ કલેક્શન આશરે 162 કરોડ …

Read More »

લખનઉમાં બિલ્ડિંગ ધરાશાયી થતાં 4ના મોત, 20 ઘાયલ

લખનૌના ટ્રાન્સપોર્ટ નગરમાં એક ઇમારત ધરાશાયી થતા 4 લોકોનાં મોત નીપજ્યાં છે અને 20 કરતા વધુ લોકો ઘાયલ થયા છે.આ ઘટનામાં ઘણા લોકો ફસાયેલા હોવાની આશંકા છે. ઇમારત ધરાશાયી થતા ઘટનાસ્થળે ભયંકર દોડધામ મચી ગઈ. આ ઘટનામાં ઘણા લોકો ફસાયેલા હોવાની આશંકા છે. હાલ, પોલીસ ટીમ અને અન્ય રાહત દળ …

Read More »

મુંબઈગરાઓ માટે દૂધ થયું મોંઘું ! ૮૯ રૂપિયા પ્રતિ લિટર

મુંબઈ મિલ્‍ક પ્રોડ્‍યુસર્સ એસોસિએશનએ ૧ સપ્‍ટેમ્‍બરથી મુંબઈમાં ભેંસના દૂધના જથ્‍થાબંધ ભાવમાં પ્રતિ લિટર રૂ. ૨નો વધારો કરવાની જાહેરાત મૂકી છે. જનરલ બોડીની બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ બેઠકમાં સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્‍યો હતો એવો એમ તેના જનરલ સેક્રેટરી કાશમ કાશ્‍મીરે જણાવ્‍યું હતું. દિવાળી વગેરે તહેવારોનાં આગમન પહેલા જ આ …

Read More »

ભૂતપૂર્વ વિદેશપ્રધાન નટવરસિંહનું નિધન, ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

જયપુર: મનમોહન સિંહ સરકારમાં વિદેશ મંત્રી રહેલા નટવર સિંહે શનિવારે મોડી રાત્રે ગુરૂગ્રામની હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 95 વર્ષના હતા. એક ઉમદા વ્યક્તિ અને કુશળ રાજકારણી તરીકે જાણીતા હતાં. નટવર સિંહ રાજસ્થાનના ભરતપુરના રહેવાસી હતા. તેમનો જન્મ 16 મે, 1929ના રોજ ભરતપુરમાં થયો હતો. તેમણે મે-2004 …

Read More »

અનંતનાગમાં આતંકવાદીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ, અન્ય ત્રણ ઘાયલ

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગના અહલાન ગાડોલ વિસ્તારમાં શનિવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો સાથેની અથડામણમાં સેનાના બે જવાન શહીદ થયા હતા અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા. જમ્મુ અને કાશ્મીર પોલીસ, સેનાની 19RR અને CRPFની સંયુક્ત ટીમે વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે ચોક્કસ ઈનપુટ મળ્યા બાદ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન …

Read More »
Translate »
× How can I help you?