OUR GUJARAT NEWS

ગાંધીનગરવાસીઓ માટે સારા સમાચાર : આવતીકાલે રક્ષાશક્તિ સર્કલ બનેલા પુલનું લોકાર્પણ થશે- ટ્રાફિક માંથી મળશે મુક્તિ

ગાંધીનગર ગાંધીનગર શહેરના લોકો માટે સારા સમાચાર આવ્યા છે. આવતીકાલે શનિવારે રક્ષાશક્તિ સર્કલ પર બનેલા પુલનું ઉદ્ઘાટન થશે જેને કારણે અમદાવાદ જતાં-આવતાં લોકોને ટ્રાફિક માંથી મુક્તિ મળશે. ઘણા સમયથી રક્ષા શક્તિ સર્કલ (ધોળાકુવા સર્કલ) પર બનેલો પુલ ઘણા સમયથી તૈયાર થઈ ગયો હતો જેના કારણે ગાંધીનગર વાસીઓ તેના લોકાર્પણની રાહ …

Read More »

કચ્છમાં બિપોરજોય વાવાઝોડાના લેન્ડફોલ બાદ રસ્તા ખુલ્લા કરવાની કામગીરી

કચ્છમાં બિપોરજોય વાવાઝોડાના લેન્ડફોલ બાદ અસરગ્રસ્ત વિસ્તારો સહિત ઠેક ઠેકાણે રસ્તા પર વૃક્ષો પડી જવાની ઘટનાઓ બની છે ત્યારે વન વિભાગ, માર્ગ અને મકાન વિભાગ સહિતના અન્ય વિભાગો સંકલન કરીને રોડ પરથી તત્કાલ વૃક્ષો દૂર કરીને રસ્તા ખુલ્લા કરવાની કામગીરી કરી રહ્યા છે.  

Read More »

સલામ છે વહીવટી તંત્ર તથા આરોગ્ય કર્મચારીઓની ફરજ નિષ્ઠાને – વાવાઝોડા વચ્ચે કચ્છ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૪ પ્રસુતાઓની સલામત પ્રસુતિ કરાવાઈ

વાવાઝોડાની મુશ્કેલ સ્થિતિમાં પ્રસૂતાઓને અસરકારક સારવાર મળી તે માટે વહીવટી તંત્ર દ્વારા કરાયેલુ આગોતરું આયોજન સફળ, સાયક્લોનની સ્થિતિમાં આરોગ્ય કર્મચારીની મહેનતના પરિણામે કચ્છમાં અસરગ્રસ્ત તાલુકામાં ૩૪ બાળકોનો જન્મ થયો   ભુજ, વહીવટીતંત્ર દ્વારા ૫૫૨ પ્રસુતાઓને આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી, જેમાંથી ૩૮૨ પ્રસુતાઓની ગઈકાલ સુધી સફળતાપૂર્વક ડિલિવરી થઈ ચૂકી છે. …

Read More »

કચ્છમાં વાવાઝોડાથી ખુબ જ નુકશાન – રાષ્ટ્રીય આપદા જાહેર કરવા વિધાનસભાના વિપક્ષ નેતાની માંગ- સુચનો સાથે મુખ્યમંત્રીને લખ્યો પત્ર

ભુજ કચ્છમાં વાવાઝોડાથી ખુબ જ નુકશાન થયું હોવાનું ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા અમીત ચાવડાએ જણાવ્યું છે. અમિત ચાવડાએ આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખીને આ આપતિને રાષ્ટ્રીય આપદા જાહેર કરવા માંગ કરી છે. તેમણે જુદી-જુદી વ્યવસ્થાઓના સુચન સાથે કચ્છ કલેકટરને સોપ્યો હતો. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે અને અમારા …

Read More »

‘સમજૂતીના આધારે એકસાથે રહેનાર બે વ્યક્તિ લગ્નનો દાવો ન કરી શકે’ કાયદો ‘લિવ-ઇન રિલેશન’ને લગ્ન તરીકે માન્યતા આપતો નથી

કેરળ હાઈકોર્ટે એક ચુકાદામાં જણાવ્યું છેકે, કાયદો લિવ-ઈન રિલેશનને લગ્ન તરીકેની માન્યતા આપતો નથી. કેરળ હાઈકોર્ટે જણાવ્યું છે કે, આવા સંબંધને છૂટાછેડાના હેતુ માટે પણ માન્યતા આપવામાં આવતી નથી. કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે, માત્ર પર્સનલ લો’ અથવા ધર્મનિરપેક્ષ કાયદા અનુસાર થનારા લગ્નોને જ કાયદાકીય માન્યતા મળે છે. કેરળ હાઈકોર્ટની …

Read More »

ગુજરાતમાં વાવાઝોડાની અસર શરૂ લોકોના ઘરમાં દરિયાના પાણી ઘૂસ્યા

વાવાઝોડું હવે અતિપ્રચંડ સ્વરૂપ ધારણ કરીને ગુજરાત તરફ આવી રહ્યું છે. ગુજરાતના દરિયાકાંઠાથી હવે માત્ર 360 કિલોમીટર દૂર બિપોરજોય વાવાઝોડું છે. જેને પગલે દરિયા કાંઠાના તમામ જિલ્લાઓમાં એલર્ટ આપી દેવાયું છે. તારીખ 14 અને 15 જૂને સમુદ્ર કાંઠાના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ બંને દિવસોમાં કચ્છ, …

Read More »

વાવાઝોડા બાદ હવે ગુજરાતમાં કેવું રહેશે ચોમાસું

ગુજરાતમાં સંભવિત વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે, વાવાઝોડાએ ગુજરાતમાં પ્રવેશતા ચોમાસાની સિસ્ટમ પર માઠી અસર કરી છે 17 તારીખથી ગુજરાતમાં ચોમાસાની શરુઆત થઈ જશે. ચક્રવાત અને ચોમાસાનો વરસાદ ભેગો થશે. મૃગશીર્ષ નક્ષત્ર અને આદ્રા નક્ષત્ર વચ્ચે 8 દિવસ વરસાદ નહિ પડે. મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ સારો થશે પરંતુ જીવજંતુનો ઉપદ્રવ વધશે. …

Read More »

ઠાકર થાળ હોટલમાં આગ લાગતા અફરાતફરી ફાયર વિભાગે 200 લોકોનું રેસ્ક્યુ કર્યું

અમરેલીની હોટલમાં લાગી ભીષણ આગ ઠાકર થાળ હોટલમાં આગ લાગતા અફરાતફરી ફાયર વિભાગે 200 લોકોનું રેસ્ક્યુ કર્યું લિફ્ટમાં ફસાયેલ 4 લોકોને સલામત બહાર કાઢ્યા કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન

Read More »

પોરબંદર અને વાવાઝોડા વચ્ચેનું અંતર ઘટીને 870 km થઈ

અરબી સમુદ્રમાં બનેલું બિપોરજોય વાવાઝોડું ઉત્તર-ઉત્તરપશ્ચિમ  બે દિવસ સુધી આ દિશામાં જ આગળ વધતું રહેશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાત્રે 11.30 વાગ્યે નોંધવામાં આવેલી વિગતો પ્રમાણે વાવાઝોડું ગોવાથી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં 840 કિલોમીટરના અંતરે હતું. મુંબઈથી વાવાઝોડું બિપોરજોય પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં 870 કિલોમીટર દૂર રહેલું હતું. આગામી 38 …

Read More »

ગુજરાતમાં 20થી 25 જૂન વચ્ચે બેસી શકે ચોમાસું કેરળમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી, કેરળનો 75 ટકા ભાગ ચોમાસાએ કવર કર્યો

કેરળમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી, કેરળનો 75 ટકા ભાગ ચોમાસાએ કવર કર્યો, સામાન્ય રીતે 1 જૂન સુધીમાં કેરળમાં આવે છે ચોમાસું ગુજરાતમાં 20થી 25 જૂન વચ્ચે બેસી શકે ચોમાસું

Read More »
Translate »