નવી દિલ્હી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે દ્વારકાના પાણીમાં પાણીની અંદર સંશોધન શરૂ કર્યું છે. દ્વારકા અને બેટ દ્વારકાના દરિયાકાંઠે ચાલી રહેલા પાણીની અંદરના સંશોધનનો હેતુ પુરાતત્વવિદોને તાલીમ આપવા ઉપરાંત પાણીમાં ડૂબેલા પુરાતત્વીય અવશેષોને શોધવા, દસ્તાવેજીકરણ કરવા અને અભ્યાસ કરવાનો છે. તેનો ઉદ્દેશ્ય કાંપ, પુરાતત્વીય અને દરિયાઈ થાપણોના વૈજ્ઞાનિક વિશ્લેષણ દ્વારા પુનઃપ્રાપ્ત …
Read More »ગુજરાતમાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટી ખોલવામાં આવશે
નવી દિલ્હી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, સહકાર હવે માત્ર એક વિચાર નથી રહ્યો, પરંતુ આત્મનિર્ભર ગ્રામીણ ભારત માટે એક માધ્યમ બની રહ્યો છે. ત્રિભુવન સહકારી યુનિવર્સિટી આ દિશામાં એક પ્રશંસનીય પગલું છે, જે શિક્ષણ અને કૌશલ્ય સાથે સહયોગને જોડીને એક નવા યુગની શરૂઆત કરશે. આ ક્રમમાં, બુધવારે લોકસભાએ ત્રિભુવન સહકારી …
Read More »સોમનાથ દર્શને આવનાર ભક્તોને સતર્ક ઓનલાઈન વ્યવહાર કરવા નિર્દેશ
સોમનાથ કરોડો ભક્તોની આસ્થાના પ્રતીક એવા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરે પ્રતિવર્ષ કરોડો યાત્રી આવતા હોય છે. સોમનાથ આવનાર ભક્તોને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વ્યાજબી ભાવે રહેવા માટે અતિથિગૃહની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આજે જ્યારે ભક્તો ઓનલાઇન બુકિંગ કરીને જ પ્રવાસ કરવાનું પસંદ કરે છે ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ …
Read More »પિતાની લોન માટે પુત્ર જવાબદાર છે ? ગુજરાત હાઈકોર્ટે આપ્યો મહત્વપૂર્ણ ચુકાદો
અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટમાં એક અરજી કરવામાં આવી છે, જેમાં મુસ્લિમ કાયદા અનુસાર દેવું એ વારસાગત ન હોવાની દલીલ કરવામાં આવી છે. પરિણામે એક મુસ્લિમ પુત્રએ હાઇકોર્ટમાં અરજી કરીને તેના પર પિતાનું દેવું ચૂકવવાની જવાબદારી ન હોવાનો દાવો કર્યો હતો. જોકે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની બેન્ચે પુત્રની …
Read More »AAP સંગઠનમાં ફેરફાર, ગોપાલ રાય ગુજરાતના પ્રદેશ પ્રભારી તો દુર્ગેશ પાઠક સહ પ્રભારી નિયુક્ત
આમ આદમી પાર્ટીએ કેટલાક રાજ્યો માટે નવા પ્રભારી તેમજ સહ પ્રભારીની નિમણૂક કરી છે. આમ આદમી પાર્ટીની PAC બેઠકમાં ગુજરાત, ગોવા, પંજાબ અને છત્તીસગઢમાં નવા પ્રભારી અને સહ-પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે.ગુજરાતના પ્રભારી તરીકે ગોપાલ રાયની નિમણૂંક કરવામાં છે જ્યારે સહ-પ્રભારી તરીકે દુર્ગેશ પાઠકની નિમણૂંક કરવામાં આવી છે જ્યારે ગોવામાં …
Read More »રાજકોટના એટલાન્ટિસ બિલ્ડિંગમાં ભીષણ આગ; 3 ના મોત
ગુજરાતના રાજકોટમાં 150 ફૂટ રિંગરોડ પર આવેલી એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં પાંચમાં અને છઠ્ઠા માળે આગ લાગી છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરની ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ફાયરની ટીમ આગ બુઝાવવાનો પ્રયાસ કરી રહી છે. આગમાં અત્યાર સુધીમાં ત્રણ વ્યક્તિના મોત નિપજ્યું છે.રાજકોટના 150 ફૂટ રોડ પરના એટલાન્ટિસ …
Read More »દક્ષિણ ગુજરાતમાં પાવર સપ્લાય અટકતા મુશ્કેલી, લાઈન ફોલ્ટ થતા ગરમીમાં લોકો ત્રાહીમામ
વીજ ફોલ્ટ થવાને કારણે આજે(12 માર્ચ, 2025) 3.45 વાગ્યા આસપાસ સુરત સહિતના દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હતી. વીજ સપ્લાય અટકી જવાને કારણે સુરત શહેરમાં કારખાનાઓમાં કામકાજ બંધ કરવાની ફરજ પડી હતી. તેમજ મોટી સંખ્યામાં લોકો ટોરેન્ટ પાવરની ઓફિસ પહોંચીને હોબાળો કર્યો હતો. જો કે ટોરેન્ટના 50 …
Read More »રાજયના 13 જિલ્લામાં એલર્ટ, તાપમાન 40 ડિગ્રીને પાર થવાની શક્યતા
ગુજરાતથી માંડીને દેશભરમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ગરમીને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના 13 જિલ્લાઓમાં ‘લૂ’નું એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે આગામી 12 માર્ચ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉષ્ણ લહેરની ચેતવણી સાથે ગરમ અને ભેજયુક્ત હવામાનની આગાહી …
Read More »ડાકોર ફાગણનો મેળો: મંદિરના સમયમાં કરાયો ફેરફાર
ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આગામી દિવસોમાં ફાગણસુદ પુનમનો મેળો યોજાનાર છે. ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને ડાકોર દર્શનાર્થે જતા હોય છે. મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ટ્રાફિકની સમસ્યા ઊભી ન થાય તેને લઈને શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જ્યારે હોળી પૂનમના મેળાને …
Read More »રાજપરા ગામે રેડ પાડી બંધ મકાનમાંથી 1.30 લાખનો દેશી-વિદેશી દારૂ જપ્ત
બોટાદ જિલ્લા એલસીબી પોલીસે રાજપરા ગામે દારૂ મામલે કાર્યવાહી કરી છે.એલસીબી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે એક બંધ મકાનમાં રેડ પાડી હતી. રેડ દરમિયાન તપાસમાં આ મકાન રવિરાજભાઈ ભાભલુભાઈ ખાચરનું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મકાનમાંથી દેશી, વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે.મકાનમાંથી 250 લિટર દેશી દારૂ મળી આવ્યો …
Read More »