OUR GUJARAT NEWS

ગુજરાતમાં વાતાવરણનો પારો છટક્યો, ક્યાંક વરસાદ તો ક્યાંક હીટવેવની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

અમદાવાદ આજે પણ રાજ્યમાં ગરમીનો પારો યથાવત રહેશે. હવામાન વિભાગે આજથી 8 એપ્રિલ સુધી રાજ્યમાં યલ્લો અને ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આજે કચ્છ રાજકોટ અને જૂનાગઢમાં ગરમીનું યલો એલર્ટ છે. જ્યારે પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ દરિયા કિનારે ગરમી વાળા પવન ફૂંકાઈ શકે છે. ગરમી દરમિયાન લોકો પોતાનું …

Read More »

ગુજરાતના આ શહેરમાં મોટી દુર્ઘટના ટળી! આકાશમાંથી પડ્યું એરફોર્સનું વિમાન, સળગી ઉઠ્યો આખો વિસ્તાર

જામનગર જામનગર શહેર નજીક સુવરડા ગામમાં બુધવારે રાત્રિના દસેક વાગ્યાના સમયમાં જામનગર વાયુસેનાનું તાલિમી જગુઆર ફાઈટર પ્લેન ક્રેશ થયું હતું, અને પ્લેન આગના ગોળામાં ફેરવાયું હતું. જે સળગતું પ્લેન સુવરડા ગામની સીમ વિસ્તારમાં પડયું હતું, જે સળગતા પ્લેનમાંથી બે પાયલોટ કૂદી ગયા હતા. પરંતુ એક પાયલોટનું સ્થળ પર જ મોત …

Read More »

અડધા ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે!

અમદાવાદ 2 એપ્રિલે હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં તોફાન અને વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. ઘણા રાજ્યોમાં હવામાન શુષ્ક રહેશે. આકાશ ચોખ્ખું રહેશે અને તીવ્ર સૂર્યપ્રકાશ સાથે હીટ વેવની શક્યતા છે. હાલમાં હવામાનની પેટર્ન સતત બદલાઈ રહી છે. વિભાગે પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થવાની સંભાવના વ્યક્ત કરી છે. ગુજરાતમાં વરસાદ આવવાનો …

Read More »

રાષ્ટ્રપતિ મુર્મુ અને વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં બનાસકાંઠા અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું, આર્થિક મદદની જાહેરાત કરી

નવી દિલ્હી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના બનાસકાંઠામાં થયેલા અકસ્માત પર શોક વ્યક્ત કર્યો. પીએમ મોદીએ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી. તે જ સમયે, રાષ્ટ્રપતિ મુર્મુએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કરતા …

Read More »

ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગ, 7ના મોત:મોતનો આંકડો વધવાની શક્યતા

ડીસા ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતાં સાતથી મજૂરના મોત થયા છે. આ ઘટનાની જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરો અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પ્રાથમિક માહિતી મુજબ, ફટાકડા બનાવવાના દારૂગોળામાં પ્રચંડ વિસ્ફોટ થતાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી …

Read More »

ગુજરાતના 12 જિલ્લામાં વરસાદ મંડરાયો :કચ્છ અને સૌરાષ્ટ્રમાં 6 દિવસ હીટવેવ રહ્યો

અમદાવાદ આજથી એપ્રિલ મહિનો શરૂ થઈ ચૂક્યો છે. જો કે, ગરમીએ તેનો અસલી રંગ માર્ચમાં જ બતાવી દીધો હતો. હાલ રાજ્યનાં અનેક શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચી રહ્યો છે. તેની વચ્ચે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદની પણ આગાહી કરી છે. આજની વાત કરીએ તો, આજે હવામાન વિભાગે …

Read More »

રાણા સાંગા મુદ્દે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીનો સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજે દર્શાવ્યો વિરોધ, આપ્યું આ અલ્ટિમેટમ

સુરેન્દ્રનગરમાં સમાજવાદી પાર્ટીના સાંસદ રામજી લાલ સુમન દ્વારા રાણા સાંગા વિશે કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીએ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાવ્યો છે. આ મુદ્દે રાજપૂત કરણી સેના અને ક્ષત્રિય સમાજના આગેવાનો સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીએ એકઠા થયા હતા અને સાંસદની આ ટિપ્પણીને લઈને વિરોધ નોંધાવ્યો હતો. ક્ષત્રિય સમાજે સ્પષ્ટપણે જણાવ્યું છે કે …

Read More »

વડોદરા : તસ્કરોએ જૈન મંદિરને નિશાન બંનાવ્યું, દાન પેટી સહિત કિંમતી વસ્તુઓની કરી ચોરી

રાજ્યના વિવિધ શહેરોમાં ચોરો ફરી એક્ટિવ થયા છે. ત્યારે ચોરીની અવાર નવાર ઘટનાઓ સામે આવી રહી છે. વડોદરાના ભાયલી સ્ટેશન પાસે આવેલા જૈન મંદિરમાં ચોરીની ઘટના બની છે. તસ્કરો દાન પેટી સહિત કિંમતી વસ્તુઓની ચોરી કરી ફરાર થયા છે.2 તસ્કરોએ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશી ચોરીને અંજામ આપ્યો છે. ચોરી કરવા આવેલા …

Read More »

ભાડે મકાન અને પ્રોપર્ટી આપતા લોકો માટે આવ્યો નવો નિયમ, સરકારે નાંખ્યો વધારાનો બોજો

ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન ગુજરાત સ્ટેમ્પ સુધારા વિધેયક ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં એક મોટો સુધારો કરવામાં આવ્યો છે. હવે જો કોઈ સ્ટેમ્પ ડ્યુટી ન ભરે કે ખોટી માહિતી આપે તો તેને 200 રૂપિયાથી લઈને 1 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે. આ સાથે જ ભાડાની મિલકત પર પણ …

Read More »

દ્વારકામાં પાણીની અંદર શોધખોળ: ફિલ્ડવર્ક માટે રૂ. ૧૦ લાખ ફાળવવામાં આવ્યા

નવી દિલ્હી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે દ્વારકાના પાણીમાં પાણીની અંદર સંશોધન શરૂ કર્યું છે. દ્વારકા અને બેટ દ્વારકાના દરિયાકાંઠે ચાલી રહેલા પાણીની અંદરના સંશોધનનો હેતુ પુરાતત્વવિદોને તાલીમ આપવા ઉપરાંત પાણીમાં ડૂબેલા પુરાતત્વીય અવશેષોને શોધવા, દસ્તાવેજીકરણ કરવા અને અભ્યાસ કરવાનો છે. તેનો ઉદ્દેશ્ય કાંપ, પુરાતત્વીય અને દરિયાઈ થાપણોના વૈજ્ઞાનિક વિશ્લેષણ દ્વારા પુનઃપ્રાપ્ત …

Read More »
Translate »
× How can I help you?