Breaking News

OUR GUJARAT NEWS

કાશ્મીરના પ્રવાસે ગયેલા 5 હજારથી વધુ ગુજરાતી પ્રવાસીઓ અટવાયા

અમદાવાદ જમ્મુ-શ્રીનગર રોડ પર ભારે વરસાદને કારમે અનેક ટ્રકો ભેખડો વચ્ચે ફસાતા ઘટના સ્થળે જ ત્રણના મોત નિપજ્યા છે. ભારે વરસાદને કારણે પૂર આવવાથી જમ્મુથી શ્રીનગર જતા વચ્ચે આવેલા રામબન-બનિહાલ હાઈવે પર ભેખડો ધસી પડતા અનેક ટ્રકો ફસાઈ છે. તો કેટલાક વાહનો ખીણમાં પડી હોવાની માહિતી મળી છે. જેના કારણે …

Read More »

સુરતના કામરેજના નવાગામ પાસે સર્જાયો અકસ્માત : ટ્રકે વાહનોને લીધા અડફેટે

સુરત સુરતના કામરેજના નવાગામ પાસે માતેલા સાંઢની જેમ આવેલા ટ્રક એ વાહનોને અડફેટે લીધા હતા. નવાગામ બ્રિજ ઉપર એક પીક અપ બોલેરો પલટી મારી ગયો હતો, જેને સીધો કરવા તેમજ ટ્રાફિક હળવો કરવા સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ અને NHAI વિભાગની ટીમ પહોંચી હતી. ટ્રાફિક પોલીસ અને NHAI વિભાગની ટીમ કામ …

Read More »

ગુજરાતના સાવજોની ગણતરીનો સમય આવી ગયો, ખાસ સિસ્ટમથી 11 જિલ્લામાં કરાશે કાઉન્ટિંગ

ગાંધીનગર સિંહ, સાવજ, ઊંટિયો વાઘ, બબ્બર શેર, કેસરી, ડાલામત્થો જેવા ઉપનામોથી ઓળખાતા એશિયાઈ સિંહ એ આખા વિશ્વમાં માત્ર ગુજરાતનાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં જોવા મળે છે. વર્ષ ૧૯૮૦થી ગીર એશિયાઇ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન તરીકે સુપ્રસિદ્ધ થયું છે. એશિયાઈ સિંહ માત્ર ગુજરાતનું જ નહીં એશિયાનું પણ ગૌરવ છે. ગુજરાત સરકારના …

Read More »

વિસાવદર ની પેટા ચૂંટણીમાં AAP સાથે કોંગ્રેસ ગઠબંધન નહી કરે, રાજકારણના મોટા સમાચાર

વિસાવદરની ખાલી પડેલી ધારાસભ્યની પેટા ચૂંટણીમાં AAP સાથે કોંગ્રેસ ગઠબંધન નહી કરે,આપ પાર્ટીએ ગોપાલ ઈટાલિયાને ઉમેદવાર તરીકે નામની જાહેરાત કરી છે,આગામી સમયમાં બે બેઠકો પર યોજાશે પેટાચૂંટણી,બંને બેઠકો પર કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉભા રાખશે,જેમાં વિસાવદર અને કડી બેઠક પર યોજાશે પેટાચૂંટણી અને કોંગ્રેસ પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો છે. …

Read More »

રાજ્ય સરકારે ઈલેક્ટ્રિક વાહનો પર 5 ટકા ટેક્સ છૂટની જાહેરાત કરી

રાજ્ય સરકારે ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે EV વાહનો પર 5 ટકા ટેક્સ છૂટ આપી છે. અત્રે જણાવીએ કે, ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપવાને લઈ 31 માર્ચ 2026 સુધી EV પર 5 ટકા ટેક્સ છૂટ અપવામાં આવી છે. વાહનના પ્રકાર પ્રમાણ ફક્ત 1 ટકા લેખે જ ટેક્સ વસૂલવા પરિપત્ર બહાર પાડવામાં …

Read More »

પંચમહાલ -ગોધરા શહેર પાસે , ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત, 3 બાળકો અને 1 વ્યક્તિનું મોત

પંચમહાલ: જિલ્લાના ગોધરા શહેર પાસે તૃપ્તિ હોટલ પાસે બપોરના સમયે અકસ્માતની ઘટના બની છે. આ દુ:ખદ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે, જેમાં એક પુરુષ સહિત ત્રણ બાળકીના મોત થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. મૃતદેહને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ છે, હાલમાં એક નાની બાળકીની હાલત ગંભીર હોવાનું …

Read More »

વિશ્વ વારસા દિવસ: 2024 માં, 36 લાખ પ્રવાસીઓએ ગુજરાતના વારસા સ્થળોની મુલાકાત લીધી

નવી દિલ્હી વર્ષ 2024માં, 36 લાખથી વધુ પ્રવાસીઓએ ગુજરાતના 18 વારસા સ્થળોની મુલાકાત લીધી હતી. ગુરુવારે શેર કરાયેલા સરકારી ડેટા અનુસાર, ૩૬.૯૫ લાખથી વધુ સ્થાનિક અને વિદેશી પ્રવાસીઓએ ૧૮ વારસા સ્થળોની મુલાકાત લીધી હતી. ગુજરાતના ચાર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સ્થળો જોવા માટે પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. અમદાવાદમાં સૌથી …

Read More »

અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ પર FRC કમિટીની મોટી કાર્યવાહી, 5 લાખનો ફટકાર્યો દંડ

અમદાવાદ અમદાવાદની જાણીતી અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલને FRC કમિટીએ 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો. ફી કમિટીની મંજૂરી વિના ગુજરાતી મધ્યમના વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલ કરવામાં આવતા FRC દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી. અમદાવાદની નામચીન અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલને FRC કમિટીએ 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો. શાળા દ્વારા ફી કમિટીની મંજૂરી વિના જ વિદ્યાર્થીઓ …

Read More »

એપ્રિલ કરતા ખતરનાક હશે મે-જુન, દરિયામાં મોજા ઉંચા ઉછળશે, આંધી-વંટોળના તોફાન આવશે

અમદાવાદ ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં અચાનક વાવાઝોડા જેવા વરસાદ સાથે ચેતવણી બહાર પાડવામાં આવી છે. તો બીજી તરફ ગુજરાતનું વાતાવરણ પણ પલટાયું છે. આ વચ્ચે ગુજરાતના બે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગામી દિવસો માટેની આગાહી ચોંકાવનારી છે. તેમના મુજબ, એપ્રિલ જ નહિ, મે અને જુન મહિનો પણ તોફાની …

Read More »

વિદ્યાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય: ગરમીના કારણે અમદાવાદની શાળાના સમયમાં થશે ફેરફાર

અમદાવાદ અમદાવાદ શહેરમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે તેનો જોતા અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા એક મોટો આદેશ કરવામાં આવ્યો છે. સવાર પાળીમાં બપોરે 12 વાગ્યા સુધી જ શિક્ષણકાર્ય ચાલુ રાખવા માટે આદેશ કરાયો છે.જી હા…અગાઉ શિક્ષણ વિભાગે સૂચના આપી હોવા છતાં અમુક સ્કૂલો દ્વારા તેનું પાલન થતું ન …

Read More »
Translate »
× How can I help you?