Breaking News

KUTCH NEWS

ભુજના કુકમાંમાં રાત્રિએ હોમગાર્ડ જવાનો ઉપર હુમલો, પકડાયેલા શખ્સે પથ્થરમારો કરી ઇજા પહોંચાડી

ભુજ તાલુકાના કુકમાં ગામે રાત્રિ ફરજ નિભાવતા ગૃહ રક્ષક દળના જવાનો ઉપર શંકાસ્પદ ઇસમોએ ઝનૂની હુમલો કરી દેતા ત્રણ હોમગાર્ડ ઘવાયા હોવાની ઘટના બની હતી, બહાદુરી દાખવાનાર ત્રણેય જવાનોને ઇજાની સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના ગામના સોનલ કૃપા વિસ્તારમાં બની હતી, જ્યાં પસાર થતા …

Read More »

કોંગ્રેસે ગુજરાતના 7 ઉમેદવારો જાહેર કર્યા,કચ્છ બેઠક માટે નિતેશ લાલનના નામની જાહેરાત

કોંગ્રેસે લોકસભા ચૂંટણી-2024 માટે ગુજરાતના 7 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. કચ્છ- નીતિશ લાલન બનાસકાંઠા- ગેનીબેન ઠાકોર પોરબંદર-લલિત વસોયા બારડોલી-સિદ્ધાર્થ ચૌધરી વલસાડ- અનંતપટેલ અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા અમદાવાદ પશ્વિમ ભરત મકવાણા  

Read More »

કેન્દ્ર સરકારના સંચાર વિભાગના રાજ્યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં ડાક સમુદાય વિકાસ કાર્યક્રમ યોજાયો

આજરોજ ભારતીય ડાક વિભાગના કચ્છ વિભાગ દ્વારા કેન્દ્ર સરકારના સંચાર વિભાગના રાજ્યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણની ગરિમામય ઉપસ્થિતિમાં શ્રી દશનામ ગોસ્વામી સમાજવાડી, ભુજ ખાતે ડાક સમુદાય વિકાસ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. ડાક સમુદાય વિકાસ કાર્યક્રમ [Dak Community Development Program (DCDP)] નો મુખ્ય હેતુ તમામ નાગરિકો માટે નાણાકીય સેવાનો સમાવેશ અને વીમા …

Read More »

ખડીર પોલીસ સ્ટેશન નુ વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું

સરહદી વિસ્તાર ધરાવતા અને હડપ્પન સિવિલિયન સાઇટ આવેલ છે એવા ખડીર ના ગઢડા પોલીસ મથકે આજે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શનનું આયોજન કરાયું હતું જેમાં પોલીસ પરેડ ..પોલીસ કર્મચારીઓ ના પ્રશ્ર્નો ..નોટ રિડીંગ ક્રાઇમ રેટ ધટાડવા તથા ખડીર વિસ્તારના લોકો સાથે લોક સંવાદ અને લોક …

Read More »

કચ્છ જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિ સાથે શિક્ષણમંત્રીશ્રીએ વર્ચ્યુઅલ બેઠક યોજીને જરૂરી માર્ગદર્શન આપ્યું

આગામી ૧૧ માર્ચથી શરૂ થનારી ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષા ભયમુકત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે મુજબનું પરીક્ષા વ્યવસ્થાપન કરવા આજરોજ વર્ચ્યુઅલ યોજાયેલી રાજયકક્ષાની સંકલન બેઠકમાં શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઇ ડીંડોરે સૂચના આપી હતી. સમગ્ર જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિને સંબોધીત કરતા શિક્ષણમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પરીક્ષા અને ચુંટણી અંગેની પ્રક્રિયા બંને એકસાથે ચાલશે …

Read More »

રાપર નગરમાં પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી, 20 વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી

પૂર્વ કચ્છના વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમા નાના મોટા વાહનચાલકો વાહન વ્યવહારના નિયમનું પાલન કરે તે હેતુસર પોલીસ દ્વારા ખાસ ટ્રાફિક ડ્રાંઇવ યોજાઈ હતી. પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમારની મળેલી સુચના અંતર્ગત રાપર પીઆઈ જે બી.બુબડીયા પીએસઆઇ, આરઆર આમલીયાર તથા ટ્રાફિક પોલીસ સ્ટાફ તથા ટીઆરબીના જવાનો સાથે મળીને ટ્રાફિક …

Read More »

ભુજ-અમદાવાદ વચ્ચેની સાબરમતી ટ્રેન બંધ

ભુજ તા.20 ભુજ અમદાવાદ વચ્ચે દરરોજ સવારે ચાલતી સાબરમતી ટ્રેન અચાનક બંધ કરી દેવાતા કચ્છીજનોમાં આશ્ચર્ય ફેલાયું છે.ખાસ કરીને વિધાર્થીઓ અને વેપારીઓમાં ખુબ જ લોકપ્રીય રહેલી આ ટ્રેનને ખુબ જ સારો ટ્રાફીક મળતો હોવા છતા આ ટ્રેન બંધ કરી દેવાઇ છે. ગાંધીધામ ચેમ્બરે કરી રજુઆત કચ્છના મુખ્ય મથક ભુજથી રાજયના …

Read More »

ભુજ ખાતે રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ મહિલા ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ સંવાદ કર્યો

આજરોજ ભુજ ખાતે રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ મહિલા ખેડૂતો, યોગ શિક્ષકો તથા શાળા શિક્ષકો તથા સખીમંડળની બહેનો સાથે પ્રાકૃતિક કૃષિ સંવાદ કરીને સમગ્ર કચ્છમાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ ફેલાવવા તથા મહિલા કિસાનોને પ્રાકૃતિક ખેતી કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે રાજયપાલ દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, પ્રકૃતિના બચાવ તથા આવનારી પેઢીને સ્વસ્થ …

Read More »

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને કચ્છ યુનિવર્સિટીનો ૧૩મો પદવીદાન સમારોહ ભુજ ખાતે યોજાયો

ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીનો ૧૩મો પદવીદાન સમારોહ મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજ ઓડિટોરિયમ ભુજ ખાતે યોજાયો હતો. ગુજરાતના રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં ૬૪૭૧ વિદ્યાર્થીઓને પીએચ.ડી, અનુસ્નાતક અને સ્નાતકની પદવી એનાયત કરાઇ હતી. ઉપરાંત, ૨પ વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ માટે ગોલ્ડમેડલ એનાયત કરીને રાજ્યપાલશ્રીએ શુભાશિષ આપ્યા …

Read More »

માંડવીમાં એક સાથે 4 ચિતાઓ સળગી:રાજસ્થાનમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા ડૉક્ટર દંપતી સહિત 4ની અંતિમયાત્રા નીકળી

રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં ભારતમાલા એક્સપ્રેસ હાઈવે પર ગત શુક્રવારે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટનામાં માંડવીના તબીબ દંપતી સહિત કુલ પાંચ લોકોના મૃત્યુ થયા હતા. અકસ્માતમાં જીવ ગુમાવનાર હતભાગીના મૃતદેહોને વહીવટી પ્રક્રિયા બાદ માંડવી ખાતે ગત મોડી રાત્રે લવાયા બાદ આજે રવિવાર સવારે બન્ને દંપતીઓની તેમના નિવાસસ્થાન ખાતેથી અંતિમયાત્રા કાઢવામાં આવી …

Read More »
Translate »