સમસ્ત બ્રહ્મ સમાજના ઈસ્ટ દેવ ભગવાન પરશુરામ ના જન્મોત્સવ એટલે અખાત્રીજ નિમિત્તે રાપર શહેર મા ભવ્ય શોભાયાત્રા નુ આયોજન કરવામાં આવ્યું હતું જે રાપર ચિત્રોડ રોડ પર આવેલા જાગેશ્ચર મંદિર ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ ના આગેવાનો શાસ્ત્રોકત વિધિ થી પુજા અર્ચના કરી ભગવાન પરશુરામ ની આરતી કરી હતી ત્યારબાદ ભવ્ય …
Read More »મધ્યપ્રદેશની મહિલાનું સખી વન સ્ટોપ સેન્ટર ભુજ દ્વારા પરિવાર સાથે પુનઃસ્થાપન કરવામાં આવ્યું
ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા તમામ રાજ્યોમાં હિંસાથી પીડિત મહિલાઓને એક જ સ્થળેથી તાત્કાલિક સંકલિત સેવાઓ પૂરી પાડવાના ઉદે્શ્યથી સખી વન સ્ટોપ સેન્ટર શરૂ કરવામાં આવેલું છે. ત્યારે આ સેન્ટરના માધ્યમથી અનેક મહિલાઓને મદદ મળી રહી છે. તાજેતરમાં મધ્યપ્રદેશની મહિલાનું સખી વન સ્ટોપ સેન્ટરના માધ્યમથી તેના પરિવાર …
Read More »પાકિસ્તાન વિરુદ્ધ પગલાં લેવા પ્લાન તૈયાર, PM MODI એક બાદ એક 4 મહત્ત્વની બેઠકો યોજશે
પહલગામ હુમલા બાદ ભારત સરકાર પાકિસ્તાન વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવા તૈયાર છે. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ચાર મહત્ત્વની બેઠકો યોજાશે. આ બેઠકોમાં પાકિસ્તાન વિરૂદ્ધ વધુ કડક પગલાં લેવાઈ શકે છે. જેની બ્લૂપ્રિન્ટ તૈયાર હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.બુધવારે સવારે 11 વાગ્યે સૌથી પહેલા કેબિનેટ સુરક્ષા કમિટીની બેઠક યોજાશે. વડાપ્રધાન …
Read More »જખૌ ખાતે પૂજ્ય ઓધવરામજી મહારાજના પ્રાણ- પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ
કચ્છના અબડાસા તાલુકાના જખૌ ગામે સદગુરુ ભગવાન વાલરામજી શતાબ્દી પ્રાગટ્ય મહોત્સવ અંતર્ગત પૂજ્ય ઓધવરામજી મહારાજના નૂતન મંદિરના ત્રિદિવસીય ભાવ પ્રાણ- પ્રતિષ્ઠા મહોત્સવ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં યોજાયો હતો. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુશ્રી ઓધવરામજીના જીવનને સમાજ માટેના સમર્પણનું જ્વલંત ઉદાહરણ ગણાવીને ઓધવરામ મંદિરને સૌના કલ્યાણ-સૌના વિકાસની ભાવનાને ચરિતાર્થ કરતું એક દિવ્ય ચેતનાનું …
Read More »પુર્વ કચ્છ ગાંધીધામ જીલ્લામાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશી ઘુસણખોરો વિરૂધ્ધ કાર્યવાહી કરતી પૂર્વ-કચ્છ ગાંધીધામ પોલીસ
મહે.પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી વિકાસ સહાય સાહેબ ગાંધીનગર નાઓ તરફથી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી ઘુસણખોરો શોધી તેઓની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ખાસ સુચનાઓ આપવામાં આવેલ જેથી પુર્વ કચ્છ ગાંધીધામ જીલ્લામાં આવેલ સ્પા,લાકડાના બેન્સા,ફેક્ટરી,કારખાના, હોટલ,ધાબા વિગેરે જગ્યાએ ચેકીંગ હાથ ધરવા પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ …
Read More »કચ્છમાં સાત આરોપીઓ સામે પાસાનું શસ્ત્ર ઉગામાયું, જીલ્લા કલેક્ટર આનંદપટેલની ધાક બેસાડતી કામગીરી
ગુજરાત અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબતના અધિનિયમ -૧૯૮૫ તળે આરોપીઓ વિરુધ્ધ રજુ થયેલ દરખાસ્ત મુજબ જિલ્લામાં ગેરકાનુની રીતે વિદેશી દારૂ ચોરી છુપીથી મોટા પ્રમાણમાં લાવી ગેર કાયદેસર રીતે દારૂનું આરોપીઓ દ્વારા મોટા પ્રમાણમાં વેચાણ થતું હોઈ અસામાજીક પ્રવૃત્તિ બાબતે પોલીસ વિભાગ દ્વારા જુદાં જુદાં ગુન્હા કામે પકડવામાં આવેલ અંદાજે એક કરોડ …
Read More »કચ્છમાં સ્ટેપઓવર ઝોનમાં ઊર્જા વિસ્ફોટના કારણે 5.0 તીવ્રતાનો ભૂકંપઃ જીઓલોજીસ્ટ ગૌરવ ચૌહાણ
આખી દુનિયામાં એક્ટિવ ઇન્ટ્રાપ્લેટ સિસ્મિક ઝોન તરીકે પ્રખ્યાત કચ્છ વિસ્તાર, ભારતના સીસ્મિક ઝોનના નકશામાં ઝોન 5 તરીકે ઓળખાય છે, જેનું અર્થ છે કે અહીં સૌથી વધુ અને મોટા વિનાશક ભૂકંપ આવી શકે છે અને કચ્છ વિસ્તારમાં નિયમિત રીતે ભૂકંપના ઝટકા અનુભવાય છે. કચ્છ અને અહીંના ખડકોનું નિર્માણ આશરે 18 કરોડ …
Read More »કચ્છમાં દેશલપર-હાજીપીર ૩૨ કિલોમીટર સી.સી. રોડ અને અન્ય કામો માટે રૂપિયા ૯૫ કરોડ ફાળવાયા
* ૧૧૮ માર્ગોની ૭૩૫ કિલોમીટર લંબાઈમાં રિસરફેસિંગના કામો માટે ૯૭૫ કરોડ રૂપિયા * કડી તાલુકામાં ૪ માર્ગોની સુધારણા માટે ૧૭૧ કરોડ રૂપિયા ફાળવાયા * કચ્છમાં દેશલપર-હાજીપીર ૩૨ કિલોમીટર સ્ટેટ હાઈવે પર ૭ મીટર પહોળાઈમાં સી.સી. રોડ અને અન્ય કામો માટે રૂપિયા ૯૫ કરોડ ——— મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યમાં …
Read More »કચ્છમાં ખાણખનીજ ખાતાની ધાક બેસાડતી કામગીરી, એક કરોડનો મુદામાલ જપ્ત
ભુજ કચ્છ જીલ્લામાં ગેરકાયદે ખનીજનું પરિવહન અને ઉત્ખનન કરતા હોય તેવા કીસ્સામાં મદદનીશ ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા ખનીજચોરી પકડીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યારે મદદનીશ નિયામક ફ્લાઇંગસ્ક્વોડની કચેરી દ્વારા સાદી રેતી તથા સાદી માટી ખનીજની ચોરી જેવા કીસ્સામાં બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવે છે.ફ્લાઇંગસ્કવોડને મળેલી બાતમીના આધારે …
Read More »ગુજરાતમાં રેડક્રોસ શાખાઓ દ્વારા ઉનાળાની કાળજાળ ગરમીમાં રાહદારીઓ માટે જલધારા પ્રોજેક્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું
ભુજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના ચેરમેનશ્રી અજયભાઈ પટેલના સહયોગ થી ગુજરાતમાં રેડક્રોસ શાખાઓ દ્વારા જલધારા પ્રોજેકટ અંતર્ગત ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી કચ્છ જીલ્લા શાખા દ્વારા તારીખ 20/04/2025, રવિવાર ના રોજ ચેરમેન શ્રી ધવલભાઈ આચાર્ય ના માર્ગદર્શન હેઠળ ઉનાળાની કાળજાળ ગરમીમાં રાહદારીઓ માટે જલધારા પ્રોજેક્ટ નું ઉદઘાટન કરવામાં આવ્યું. જેમાં …
Read More »