Breaking News

JAYENDRA UPADHYAY

દેવાયત ખવડની મુશ્કેલીમાં વધારો, હવે વાત છેક PMO સુધી પહોંચી

રાજકોટમાં પોતાના સાથીદાર સાથે મયુરસિંહ રાણા પર હુમલો કર્યા બાદ દેવાયત ખવડ છેલ્લા કેટલાંય દિવસોથી ફરાર છે.રાજકોટમાં 7 ડિસેમ્બરના રોજ ‘રાણો રાણાની રીતે’ ફેમ લોકકલાકાર દેવાયત ખવડ સહિત બે શખ્સે બિલ્ડર પર પાઇપથી હિચકારો હુમલો કર્યો હતો. આ ઘટનામાં પોલીસ ફરિયાદમાં દેવાયત ખવડ છેલ્લા 10 દિવસથી પોલીસ પકડથી દૂર છે. ત્યારે હુમલાનો …

Read More »

ભચાઉ તાલુકાના ગામોમાં ડ્રોન ટેકનોલોજીથી રાયડાના પાકમાં નેનો યુરિયાનો છંટકાવ કરાયો

ભુજ, ગુરૂવાર ગુજરાત સરકારની ખેતીવાડી વિભાગની યોજના હેઠળ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી કે.ઓ.વાઘેલાની ટીમ દ્વારા નવી બાબત તરીકે ડ્રોન દ્વારા નેનો યુરિયા છંટકાવ માટે પ્રારંભિક તબક્કે ભચાઉ તાલુકાના આમરડી, કુંભારડી, નેર કડોલ વિસ્તારમાં કામગીરી હાથ ધરવામાં આવી છે. સરકાર તરફથી ખેડૂતોને એકરે ૫૦૦ રૂપિયા અને વધુમાં વધુ ૧૨૫૦૦ રૂપિયાની સહાય આપવામાં …

Read More »

નીરવ મોદી પ્રત્યાર્પણ સામે બ્રિટનની સુપ્રીમ કોર્ટમાં જઈ શકશે નહીં, લંડન હાઈકોર્ટે કહ્યું- હવે અપીલની જરૂર નથી

ભાગેડું હીરા વેપારી નીરવ મોદી ભારત પ્રત્યાર્પણ મામલે બ્રિટનની સુપ્રીમ કોર્ટમાં જઈ શકશે નહીં, ગુરુવારે લંડન હાઈકોર્ટે નીરવને સુપ્રીમ કોર્ટમાં અપીલની રાહત આપવાનો ઈન્કાર કર્યો હતો. લંડન હાઈકોર્ટ દ્વારા પ્રત્યાર્પણનો આદેશ પણ આપવામાં આવ્યો હતો. નીરવ મોદી સુપ્રીમ કોર્ટમાં જવા માંગતા હતા. અરજી નામંજૂર થયા બાદ હવે નીરવને ભારત લાવવાની …

Read More »

અરબી સમુદ્રમાં ડિપ્રેશન, દરિયાકાંઠે એલર્ટ

રાજ્યમાં હજુ 24 કલાક કેટલાક વિસ્તારમાં માવઠું થઈ શકે છે. અમદાવાદના દક્ષિણ ભાગમાં વરસાદની સંભાવના છે. સાથે જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં હળવો વરસાદ થઈ શકે છે. ગીરસોમનાથ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે ભરૂચ, નર્મદામાં સામાન્ય વરસાદની આગાહી છે. બીજી બાજુ, ડીપ ડિપ્રેશન સર્જવાને કારણે …

Read More »

17 વર્ષ બાદ SCએ ગોધરા કાંડના દોષિતને જામીન આપ્યા

27 ફેબ્રુઆરી 2002ના રોજ પંચમહાલના ગોધરા સ્ટેશન પર હિંસક ટોળાંએ કરેલા હુમલામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના S-6 ડબ્બામાં આગ લગાવી દેવાઇ હતી. જેમાં અનેકના મોત નિપજ્યાં હતા. જેમાં મોટા ભાગના કારસેવક હતા કે જેઓ અયોધ્યાથી પરત આવી રહ્યાં હતા. ત્યારે આ કેસમાં દોષિત ફારૂક પર પથ્થરમારો તેમજ હત્યાનો કેસ સાબિત થયો …

Read More »

શંકર ચૌધરી ગુજરાત વિધાનસભાના નવા સ્પીકર બનવું નક્કી

15મી વિધાનસભામાં ચૂંટાયેલી નવી સરકારે કામગીરી શરૂ કરી દીધી છે. ત્યારે હવે ભાજપ દ્વારા વિધાનસભાના સ્પીકર તરીકે શંકર ચૌધરીનું નામ નક્કી કરવામાં આવ્યું છે. તેઓ બનાસકાંઠા જિલ્લાની થરાદ બેઠક પરથી ચૂંટાયા છે. જ્યારે 15મી વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે પંચમહાલની શહેરા બેઠકના ધારાસભ્ય જેઠા ભરવાડનું નામ નક્કી કરાયું છે.

Read More »
Translate »