Breaking News

JAYENDRA UPADHYAY

ભારતે 17 વર્ષ બાદ જીત્યો T20 વર્લ્ડ કપનો ખિતાબ, ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યુ

નવી દિલ્હીઃ ભારતે T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં સાઉથ આફ્રિકાને 7 રને હરાવીને ICC T20 વર્લ્ડ કપ 2024નું ટાઇટલ જીતી લીધું છે. આ સાથે ભારતે રોહિત શર્માની કપ્તાનીમાં T20 વર્લ્ડ કપનું બીજું ટાઇટલ જીત્યું છે. એમએસ ધોનીએ ટી20 વર્લ્ડ કપ 2007માં ભારતને પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું. હવે ફરી એકવાર …

Read More »

સુરતમાં રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓ અટવાયા

નબળી પ્રિમોન્સૂન કામગીરીને લઇ પહેલા વરસાદે જ સુરતને બાનમાં લીધું છે.. વહેલી સવારથી ભારે વરસાદ બાદ શહેર ઠેર-ઠેરા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે.સુરતના મોટાભાગના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. મજુરા ગેટ, અખંડાનંદ કોલેજ સહિત વેડ રોડ પર પાણી જ પાણી છે.. સુરત સિવિલ હોસ્પિટલ પાસેનો સમગ્ર રોડ પાણીમાં ડૂબેલો …

Read More »

અરવિંદ કેજરીવાલને કોર્ટમાંથી મળ્યો મોટો ઝટકો,14 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા

નવી દિલ્હી: દિલ્હીના કથિત શરાબ કૌભાંડ સાથે જોડાયેલ મની લોન્ડ્રીંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. રાઉઝ એવન્યૂ કોર્ટે સીએમ કેજરીવાલને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે.આપને જણાવી દઈએ કે, દિલ્હીની હટાવી દીધેલા શરાબ નીતિ કૌભાંડમાં જેલમાં બંધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સીબીઆઈ અધિકારી શનિવારે રાઉઝ એવન્યૂ કોર્ટ …

Read More »

ગુજરાતમાં સાયક્લોન સર્ક્યુલેશનને લઈને મોટી આગાહી, ભારેથી અતિભારે વરસાદની શક્યતા

દેશના અનેક વિસ્તારોમાં ચોમાસાનો પ્રવેશ થઈ ગયો છે. રાજધાની દિલ્હીમાં ગઈકાલે શુક્રવારે પહેલા વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે હવામાન વિભાગે પશ્ચિમી ભારતમાં સતત ભારે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત 28,29 અને 30 જૂન સુધી ઉત્તર-પશ્ચિમી વિસ્તારોમાં આવું જ વાતાવરણ રહી શકે છે.IMD એ મધ્ય ગુજરાત પર સાયક્લોન સર્ક્યુલેશનની …

Read More »

નશાબંધી અને આબકારી ખાતા દ્વારા કંડલા ખાતે કામદાર સંમેલન યોજીને નશામુકત ભારતના સ્વપ્નને સાકાર કરવા સમજ અપાઇ

વિશ્વભરમાં ૨૬ જૂનના International Day against Drug Abuse and illicit Trafficking દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા ૨૬ જૂનના રોજ International Day against Drug Abuse and illicit Trafficking દિવસ ઉજવણીના ભાગરૂપે કચ્છ જિલ્લામાં નશાકારક ડ્રગ્સની ભયાનક અસરો સામે જનજાગૃતિ અભિયાન યોજવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત …

Read More »

માંડવી શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો

કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે મામલતદારની નિમણૂક કરાઈ જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તા.૨૬/૦૬/૨૦૨૪થી ૨૫/૦૭/૨૦૨૪ના માંડવી શહેરના સમગ્ર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવા જિલ્લા કલેકટરશ્રીને ભલામણ કરવામાં આવી હતી. જે મુજબ એપીડમીક ડીઝીઝ એકટ-૧૮૯૭ની કલમ (૩) અન્વયે કોલેરા રેગ્યુલેશન અંતર્ગત કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અમિત અરોરા દ્વારા માંડવી શહેરના સમગ્ર વિસ્તારને …

Read More »

ડાંગથી CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો શાળા પ્રવેશોત્સવનો શુભારંભ, કહ્યું ‘આ સફરથી બાળકોનું ભવિષ્ય બન્યું ઉજ્જવળ’

ગુજરાતમાં આજથી 21મા શાળા પ્રવેશોત્સવની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યભરમાં 26 જૂનથી 28 જૂન દરમિયાન ત્રણ દિવસના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે ડાંગથી થઈ ચુકી છે. આ પ્રવેશોત્સવમાં અંદાજે 32.33 લાખ બાળકોનું શાળામાં નામાંકન થશે. રાજ્યમાં કન્યા કેળવણી દ્વારા દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા અને પ્રાથમિક શિક્ષણને વેગવંતુ …

Read More »

માતાના મઢ ખાતે શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરાવતા આરોગ્ય કમિશનર અને કચ્છ જિલ્લા પ્રભારી સચિવશ્રી હર્ષદ પટેલ

કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં આજથી ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ -૨૦૨૪નો પ્રારંભ થયો છે ત્યારે કચ્છના લખપત તાલુકાના માતાના મઢ પ્રાથમિક શાળા ખાતે પ્રભારી સચિવશ્રી અને આરોગ્ય કમિશનર શ્રી હર્ષદ પટેલે ભૂલકાઓને શાળામાં પ્રવેશ અપાવીને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. પ્રભારી સચિવશ્રી હર્ષદ પટેલ સહિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને …

Read More »

કોટડા મઢ અને ભાડરા ગામે શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરાવતા આરોગ્ય કમિશનર અને કચ્છ જિલ્લા પ્રભારી સચિવશ્રી હર્ષદ પટેલ

કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં આજથી ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ -૨૦૨૪નો પ્રારંભ થયો છે ત્યારે કચ્છના સરહદી લખપત તાલુકાના કોટડા મઢ અને ભાડરા ગામની પ્રાથમિક શાળા ખાતે પ્રભારી સચિવશ્રી અને આરોગ્ય કમિશનરશ્રી હર્ષદ પટેલે ભૂલકાઓને શાળામાં પ્રવેશ અપાવીને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. પ્રભારી સચિવશ્રી હર્ષદ પટેલ સહિત …

Read More »

રથયાત્રા પહેલા અમદાવાદમાં વાજતે ગાજતે નીકળી ભગવાન જગન્નાથજીની જળયાત્રા

આજે ભગવાન જગન્નાથજીની 147 મી જળયાત્રા નીકળી હતી. જેઠ સૂદ પૂનમનાં પરંપરાગત રીતે જળયાત્રા નીકળે છે. જગન્નાથ મંદિરથી નદીનાં ઘાટ સુધી જળયાત્રાનું આયોજન કરવામાં આવે છે.જળયાત્રાને લઈ મંદિર પરિસરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. મંદિરમાં ઢોલ નગારા અને શંખનાદનો રણકાર ગુંજી ઉઠ્યો હતો. ભગવાન જગન્નાથજીની 12 યાત્રાઓમાંથી જળયાત્રા મુખ્યયાત્રા ગણાય …

Read More »
Translate »
× How can I help you?