શ્રી ચિરાગ કોરડીયા સાહેબ મહે.પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા શ્રી સાગર બાગમાર સાહેબ લીસ અધિક્ષક પુર્વ કચ્છ ગાંધીધામ તથા શ્રી સાગર સાંબડા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ વિભાગ ભચાઉ તથા શ્રી એમ.એન.દવે સર્કલ પોલીસ ઇન્સપેકટર રાપર સર્કલ રાપર નાઓએ પ્રોહી/જુગાર ની બદી નેસ્ત નાબુત કરવા જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન …
Read More »જીલ્લા વિકાસ અધિકારી નાં અંગત મદદનીશ સુભાષ ધોળકિયા વય નિવૃત થતાં યોજાયેલ વિદાય સમારંભ
જિલ્લા વિકાસ અધિકારી શ્રી નાં અંગત મદદનીશ સુભાષ ધોળકિયા તારીખ ૩૧/૭/૨૦૨૪ નાં રોજ વય નિવૃત થતા શ્રી એસ. કે. પ્રજાપતિ જિલ્લા વિકાસ અધિકારી નાં અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત નાં કોન્ફરન્સ હોલ માં વિદાય સમારંભ યોજાયો હતો.અંગત મદદનીશ તરીકે ની ૧૫ વર્ષ ની અવિરત કામગીરી દરમ્યાન નિલોફર,બીપોરજોય વાવઝોડા ભારે વરસાદ ,પુર …
Read More »નાના બાળકો બાદ હવે યુવાનોમાં ફેલાયો જીવલેણ ચાંદીપુરા વાયરસ
રાજકોટ: ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે. ત્યારે હવે રાજકોટમાં પણ ચાંદીપુરા વાયરસનો વધી રહ્યો છે. રાજકોટમાં હાલ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના 6 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી 2 દર્દીઓના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે, જયારે 4 દર્દીઓમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા છે.ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરાના …
Read More »પત્રી ગામે કૌટુંબીંક ભાઈ ને કુહાડી ના બે ઘા મારી હત્યા
મુન્દ્રા તાલુકા ના પત્રી ગામે રાત્રે સાડા ત્રણ વાગ્યાના અરસા માં કાકાઇ ભાઈ એ જ તેના કૌટુંબીંક ભાઈ ને કુહાડી ના બે ઘા મારી હત્યા કરી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઇ છે. હત્યા અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીને પકડી પાડ્યો છે.પ્રાથમીક વિગત આપતા પીઆઇએ જણાવ્યું હતું …
Read More »નવસારી જિલ્લો જળબંબાકાર
ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે નવસારી જિલ્લો જળબંબાકાર બન્યો છે. નવસારી નજીકથી વહેતી પૂર્ણા નદી ભયજનક સપાટી વટાવીને 7 ફૂટ ઉપર વહી રહી છે. 30 ફૂટ પર પહોંચી જતા નવસારી શહેરના 35,000 થી વધુ લોકો પ્રભાવિત થયા છે. નવસારીની પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થતા નવસારી શહેરના 12 થી વધુ વિસ્તારો …
Read More »નવી મુંબઈમાં ત્રણ માળનું મકાન ધરાશાયી
મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ પડી રહ્યો છે. શનિવારે સવારે ભારે વરસાદના કારણે ત્રણ માળનુ મકાન ધરાશાયી થયું હતું. મકાન ધરાશાયી થવાના કારણે કાટમાળ નીચે બે લોકો ફસાયા હોવાની આશંકાને પગલે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઈમારત ગેરકાયદેસર હતી. નવી મુંબઈમાં …
Read More »રાજકોટથી હૈદરાબાદ હવે મિનિટોમાં, સપ્ટેમ્બરની આ તારીખથી શરૂ થશે નવી ફ્લાઈટ
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી મુસાફરોને હૈદરાબાદની નવી ફ્લાઇટની સુવિધા મળવા જઈ રહી છે. રાજકોટ – અમદાવાદ હાઇવે પર ચોટીલા પાસે હિરાસરમાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ કાર્યરત છે. જ્યાંથી હાલ અને મુંબઈ અને દિલ્હી સહિતની 12 ફ્લાઈટ ઉડાન ભરી રહી છે. જોકે હવે આ ફ્લાઈટ વધીને 13 થશે. ઇન્ડિગો દ્વારા રાજકોટથી હૈદરાબાદની …
Read More »E-paper Dt. 27/07/2024 Gandhinagar
E-paper Dt. 27/07/2024 Bhuj
હાઇવે પર ચાલતી કાર સળગવા માંડી
ભચાઉ નજીક સામખીયાળી ધોરીમાર્ગ પરના કેસરીગઢ નજીક ગત રાત્રે એક સફેદ કલરની કાર અચાનક કોઈ કારણોસર સળગી ઉઠી હતી.ફાયર ફાયટરે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઇ આગ ઉપર પાણીનો મારો ચલાવી અડધો કલાકની જહેમતના અંતે આગને કાબુમાં મેળવી હતી. સદભાગ્યે આ બનાવમાં જાનહાની ટળી હતી.ઘટના અંગેની જાણ ભચાઉ સુધારાઈ હસ્તકના ફાયર વિભાગને …
Read More »