લખનૌઃ ઈટાવામાં આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર કાર અને સ્લીપર બસ વચ્ચે ભયાનક અથડામણ થઈ હતી. જેના કારણે કાર એક્સપ્રેસ વે પરથી નીચે ઉતરી ગઈ હતી. આ અકસ્માત શનિવારે મોડી રાત્રે થયો હતો. જેમાં 6 લોકોના મોત થયા છે, જ્યારે 45 જેટલાં લોકો ઘાયલ થયા છે. અકસ્માત બાદ ચીસોના કારણે લોકોના ટોળા …
Read More »ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ વકર્યો,એક બાળનુંમોત જીવ, મોતનો આંકડો 150ને પાર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનાં લીધે વધુ એક બાળકે જીવ ગુમાવ્યો છે. વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ બાળકીનું મોત નિપજ્યું હતું. SSG હોસ્પિટલમાં ચાંદીપુરાનાં દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. વડોદરામાં અત્સાર સુધીમાં ચાંદીપુરા વાયરસનાં 34 કેસ નોંધાયા છે. જેમાં 19 બાળકોનાં મોત નિપજ્યા છે.રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત જોવા …
Read More »જામનગરમાં ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી, એકનું મોત
જામનગરમાં ફરી જર્જરિત બિલ્ડિંગનો ભાગ ધરાશાયી થતા 1 વ્યક્તિનું મોત નિપજ્યું હતું. સાધનાં કોલોની આવાસનું 3 માળની બિલ્ડીંગનો ભાગ અચાનક ધરાશાયી થયો હતો. બિલ્ડિંગનો ભાગ ઘસી પડતા કાટમાલમાં ફસાયેલા વ્યક્તિનું મોત નિપજ્યું હતું. ફાયરનાં જવાનોએ કાટમાળ હટાવી વ્યક્તિને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યો હતો. સારવાર દરમ્યાન ઘાયલ વ્યક્તિનું મોત નિપજ્યું હતું. …
Read More »મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના એન્કરવાલા નંદિસરોવર, નંદનવન તથા વન અભયારણ્યની મુલાકાત લીધી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન મહાવીર પશુ રક્ષાકેન્દ્ર એન્કરવાલા અહિંસા ધામ મુન્દ્રા દ્વારા ૬૦૦ એકરમાં નિર્માણ થયેલા એન્કરવાલા નંદીસરોવર, ૨૨૫ એકરમાં પાંચ લાખ વૃક્ષો સાથે આકાર પામનારા નંદનવન, વન અભ્યારણ સહિતના પ્રકલ્પોની નિરીક્ષણ મુલાકાત લઇને પર્યાવરણ તથા જીવદયા ક્ષેત્રે સંસ્થાની કામગીરીને બિરદાવી હતી.મુખ્યમંત્રીશ્રીએ કચ્છમાં સચરાચર વરસાદના પગલે ૬૦૦ એકરમાં ૩ …
Read More »E-paper Dt. 30/07/2024 Gandhinagar
E-paper Dt. 30/07/2024 Bhuj
E-paper Dt. 29/07/2024 Gandhinagar
E-paper Dt. 29/07/2024 Bhuj
ઓલિમ્પિકમાં ભારતને પહેલો મેડલ, 10 મીટર એર પિસ્તોલમાં મનુ ભાકરે બ્રોન્ઝ જીત્યો
મનુ ભાકરે 12 વર્ષ બાદ ઓલિમ્પિકમાં ભારતને શૂટિંગમાં મેડલ અપાવ્યો છે. ભારતને આ રમતમાં છેલ્લો ઓલિમ્પિક મેડલ 2012માં મળ્યો હતો. શૂટિંગમાં ભારતનો આ અત્યાર સુધીનો પાંચમો મેડલ છે. રાજ્યવર્ધન સિંહ રાઠોડે 2004માં સિલ્વર, 2008માં અભિનવ બિન્દ્રાએ ગોલ્ડ અને 2012માં વિજય કુમારે સિલ્વર અને ગગન નારંગે બ્રોન્ઝ જીત્યો હતો.મનુ ઓલિમ્પિકના ઈતિહાસમાં …
Read More »ભારતમાં નોરા વાયરસનો પગપેસારો દરરોજ 100 કેસ
કોરોના વાયરસની મહામારી પૂરી થઈ ગઈ છે એવું લાગી રહ્યું છે એવામાં હવે બીજા એક વાયરસે ફરી એક વખત લોકોની ટેન્શન વધારી છે. આ વાયરસનું નામ છે નોરાવાયરસ, જેને વિશ્વમાં આતંક મચાવ્યો છે. ખાસ કરીને નોરોવાયરસ સાઉથ કોરિયામાં જોવા મળી રહ્યો છે અને મહિનાની શરૂઆતથી 1000 થી વધુ લોકો બીમાર …
Read More »