Breaking News

JAYENDRA UPADHYAY

લોકસભામાં 143 સાંસદોને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કોંગ્રેસના કચ્છમાં દેખાવો

લોકસભામાંથી 143 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા તે મુદે આજે કચ્છ જીલ્લા કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવેલ છે.આજે ભુજના જ્યુબીલી ગ્રાઉન્ડ ખાતે હાથમાં બેનર સાથે સુત્રોચ્ચાર કરીને કચ્છ જીલ્લા કોંગ્રેસના આગેવાનોએ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.ચંચળન્યુઝ સાથે વાત કરતાં કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે સંસદમાં જ્યારે મહત્વના ખરડાની ચર્ચા …

Read More »

કોરોનાનું વધતું સંક્રમણ:ગુજરાત રાજ્યમાં આજે 23 એક્ટિવ કેસ,કેરળમાં સૌથી વધુ 300 કેસ

દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ગુજરાતમાં પણ સતત પોઝિટિવ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરના આંકડા પર નજર કરીએ તો આજે કોરોનાના કેસ વધવામાં ગુજરાત દેશમાં ચોથા નંબરે છે. કાલ કરતાં આજે નવા11 કેસ સામે આવ્યા છે અને કુલ એક્ટિવ …

Read More »

જમ્મુ-કાશ્મીરમાં સેનાના વાહન પર આતંકી હુમલો:પુંછ જિલ્લામાં આતંકવાદીઓએ આર્મીના ટ્રક પર ઘાતકી હુમલો કર્યો

જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં આતંકીઓએ સેનાની ટ્રક પર હુમલો કર્યો. આ દરમિયાન સતત ફાયરિંગ પણ થઈ રહ્યું છે. એક મહિનાથી ઓછા સમયમાં આ વિસ્તારમાં સેના પર આ બીજો આતંકવાદી હુમલો હતો. અહેવાલો અનુસાર જે વિસ્તારમાં હુમલો થયો છે ત્યાં વધારાના સુરક્ષા દળો મોકલવામાં આવ્યા છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હુમલો ડેરા કી …

Read More »

ભારતમાં JN.1ના 21 પોઝિટિવ કેસ:ગુજરાતમાં JN.1 વેરિયન્ટનો એક પણ કેસ નહીં, મંત્રી ઋષિકેશ પટેલ

હાલ ગુજરાત અને દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ JN.1એ ચર્ચાઓનું જોર પકડ્યું છે. ગુજરાતમાં કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિ વિશે આજે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, હાલ વિશ્વમાં જોવા મળી રહેલા JN.1 વેરિયન્ટથી લોકોએ ગભરાવવાની જરૂર નથી. આ વેરિયન્ટના કેસોમાં તેની ઘાતકતા ઓછી જોવા મળી છે. જેથી લોકોએ ગભરાવવા નહીં પરંતુ …

Read More »

કચ્છ ને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ – વિમાની સેવા ચાલુ કરવા ઉડાનમંત્રી શ્રી સિંધિયા જી ને સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા દ્વારા રજૂઆત

ઉડયન મંત્રી શ્રી સિંધિયા જી ની રૂબરૂ મુલાકાત લઈ કચ્છ ના સાંસદ શ્રી વિનોદ ચાવડાએ કચ્છ માં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કચ્છ ની વિમાની સેવા – કચ્છ સાથે ભારત ના અન્ય પ્રાંતો સાથે વિમાની સેવાથી જોડવા માટે રજૂઆત કરી હતe. સાંસદશ્રી વિનોદ ચાવડા એ જણાવ્યુ હતું કે કચ્છ ના ભુજ એરપોર્ટ ને …

Read More »

ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી,નવો વેરિયન્ટ હોવાની શંકા; બંને બહેનોએ દક્ષિણ ભારતમાં મુસાફરી કરી હતી

ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી થતા આરોગ્ય વિભાગ સતર્ક થઈ જવા પામ્યું છે. ગાંધીનગરમાં કોરોનાનાં બે કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દ્વારા સતર્કતાનાં ભાગરૂપે મહિલાનાં સંપર્કમાં આવેલા તમામ લોકોનાં સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલ્યા છે.કોરોનાં પોઝિટિવ આવેલ બંને વ્યક્તિ દક્ષિણ ભારતનાં પ્રવાસે ગયા હોવાનું પણ પૂછપરછમાં સામે આવ્યું છે. કોરોનાં પોઝિટિવ આવેલ બંને મહિલે સેક્ટર-6 નાં રહેવાસી છે. …

Read More »

આજે I.N.D.I.A ગઠબંધનની ચોથી બેઠક:રાહુલ, નીતિશ, કેજરીવાલ, અખિલેશ સહિતના નેતાઓ હાજર રહેશે

નવી દિલ્હી I.N.D.I.A ગઠબંધનની ચોથી બેઠક આજે એટલે કે 19 નવેમ્બરે દિલ્હીની એક હોટલમાં યોજાશે. જેમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સામેલ થશે. આ બેઠકમાં સપાના નેતા અખિલેશ યાદવ, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, બિહારના મુખ્યમંત્રી નીતીશ, ફારુક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી અને આરએલડીના …

Read More »

જયસુખ પટેલને હાઇકોર્ટનો ઝટકો:મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં HCએ જામીન અરજી ફગાવી

અમદાવાદ ગુજરાત હાઇકોર્ટમાં મોરબી બ્રિજ અકસ્માત કેસના મુખ્ય આરોપી જયસુખ પટેલની જામીન અરજી ઉપર આજે ચુકાદો આપવામાં આવ્યો છે. હાઇકોર્ટે જયસુખ પટેલની જામીન અરજી ફગાવી દીધી છે. આથી જયસુખ પટેલને જેલમાં જ રહેવું પડશે. ગત સુનાવણીમાં જજ દિવ્યેશ જોશીની અરજી પર કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો, પરંતુ આ સુનાવણી દરમિયાન …

Read More »

કેજરીવાલને ફરી EDએ મોકલી નોટિસ,દારુનીતિ કૌભાંડનાં મામલામાં પૂછપરછ કરશે ED

દિલ્હી દારુ કૌભાંડ મામલામાં EDએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી એકવાર નોટિસ મોકલી છે. ઈડીએ તેમને નોટિસ મોકલીને 21 ડિસેમ્બરનાં હાજર થવાનાં આદેશ આપ્યાં છે. દારુનીતિ કૌભાંડનાં મામલામાં કેજરીવાલને ઈડીએ આ બીજી વખત સમન મોકલ્યું છે. EDએ આ પહેલા પણ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે 2 ડિસેમ્બરનાં નોટિસ મોકલી હતી. પણ …

Read More »

અંજારના સિનુગ્રા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ગ્રામજનોને વિવિધ લાભો અપાયા

અંજાર તાલુકાના સિનુગ્રા ગામે પ્રાથમિક શાળામાં “ અંજાર ધારાસભ્યશ્રી ત્રિકમભાઈ છાંગા અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા “ કાર્યક્રમ યોજાયો હતો. સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી હતી. ગામમાં પાત્રતા ધરાવતા લાભાર્થીને યોગ્ય માર્ગદર્શન મળી રહે એવી વ્યવસ્થા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી …

Read More »
Translate »
× How can I help you?