Breaking News

JAYENDRA UPADHYAY

સુરતમાં કોલસાના વેપારીઓને ત્યાં IT વિભાગના દરોડા યથાવત,કરોડના દસ્તાવેજ જપ્ત, 20 લોકરો ખોલવાનાં બાકી

સુરતનાં ત્રણ દિવસ પહેલા ટેક્સટાઈલ તેમજ કોલસાનાં બિઝનેસ સાથે સંકળાયેલા એશ્વર્ય ગ્રુપ પર ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી હતી. જે તપાસ ત્રીજા દિવસે પણ ચાલુ રહેવા પામી હતી. જેમાં તપાસ પૂર્ણ થયા બાદ કરોડોની કરચોરી બહાર આવવાની શક્યતાઓ છે.સુરતમાં કોલસાનાં વેપારીએ તેમજ એશ્વર્યા મિલને ત્યાં ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા સાગમટે …

Read More »

ગુજરાતમાં કમોસમી માવઠાનું સંકટ: ખેડૂતો ચિંતામાં

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ફરી રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. રાજ્યમાં છેલ્લા પાંચ મહિનામાં ચોથી વખત કમોસમી વરસાદનું સંકટ સર્જાયું છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા તા. 12 નાં રોજ મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, …

Read More »

ગુજરાતમાં વધુ એક સમર સ્પેશ્યલ ટ્રેનની કરાઇ

ઉનાળામાં મુસાફરોને સુવિધા આપવા માટે પશ્ચિમ રેલવેએ ગુજરાતથી પશ્ચિમ બંગાળ માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે. આ ટ્રેન સુરતના ઉધના રેલવે સ્ટેશનથી ઉપડશે અને પછી બિહાર થઈને માલદા ટાઉન જશે. આ ટ્રેનનું સંચાલન 14 મેથી શરૂ થશે. પશ્ચિમ રેલ્વેએ કહ્યું કે આ ટ્રેન 2 જુલાઈ સુધી કાર્યરત રહેશે. રેલવેએ …

Read More »

કોંગ્રેસ 50 બેઠક સુધી સીમિત રહેશે – ઓડિશામાં PM મોદી

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશામાં કંધમાલ લોકસભા બેઠકની ફૂલબનીમાં એક ચૂંટણી રેલીને સંબોધતા કહ્યું કે, રાજ્યમાં ‘ડબલ એન્જિન’ સરકાર બનશે. આ ભૂમિના પુત્ર કે પુત્રી જે ઓડિયા ભાષા અને સંસ્કૃતિને સમજે છે તેને રાજ્યના મુખ્યમંત્રી બનાવવામાં આવશે. પીએમ મોદીએ દાવો કર્યો હતો કે કોંગ્રેસ લોકસભા ચૂંટણીમાં 50 બેઠકો પણ જીતી શકશે …

Read More »

ભુજની ચાણક્ય સ્કુલનું આ વર્ષે પણ દળદાર 100 ટકા પરીણામ

છેલ્લા કેટલાય વર્ષોથી બોર્ડના પરીણામોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરતી ભુજની ચાણક્ય સ્કુલે આ વર્ષે પણ દળદાર પરીણામ મેળવેલ છે.ધો.10માં કુલ 11 જેટલા વિધાર્થીઓએ એવન ગ્રેડ મેળવેલ છે.આ ઉપરાંત શાળાનું પરીણામ પણ સો ટકા આવેલ છે.શાળાના ટ્રસ્ટી પંકજભાઇ મહેતા અને શાળાના આચાર્ય કવિતાબેન બારમેડાએ આનંદની લાગણી વ્યક્ત કરી વિધાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. …

Read More »

ધો.10નું છેલ્લા પાંચ વર્ષમાં રેકોર્ડબ્રેક 82.56 ટકા રિઝલ્ટ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં યોજાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજે 11 મે, 2024ને શનિવારે જાહેર કરવામાં આવ્યું છે. ધો.10નું છેલ્લા પાંચ વર્ષમાં રેકોર્ડબ્રેક 82.56 ટકા રિઝલ્ટ આવ્યું છે. જ્યારે ગત વર્ષ 2023 કરતા 17.94 ટકા પરિણામ વધ્યું છે. આ વર્ષે એટલે કે 2024ના …

Read More »

ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ માટે તૈયાર રહેજો

રાજ્યમાં મે મહિનામાં જ અમુક ભાગોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ભારે પવન ફૂંકાવવાની અને થંડર સ્ટ્રોમ એક્ટિવિટીની આગાહી પણ કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ દરમિયાન કેવું હવામાન રહેશે અને ક્યાં-ક્યાં વરસાદ પડવાની સંભાવના છે, તે અંગે માહિતી આપવામાં આવી …

Read More »

કચ્છ જિલ્લાનું પરિણામ અભૂતપૂર્વ 85.31 ટકા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં યોજાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજે 11 મે, 2024ને શનિવારે જાહેર કરવામાં આવ્યું છે. ધો.10નું છેલ્લા પાંચ વર્ષમાં રેકોર્ડબ્રેક 82.56 ટકા રિઝલ્ટ આવ્યું છે. જ્યારે ગત વર્ષ 2023 કરતા 17.94 ટકા પરિણામ વધ્યું છે. આ વર્ષે એટલે કે 2024ના …

Read More »

આંગડિયા પેઢીઓમાં આજે પણ CID ક્રાઈમની તપાસ

રાજ્યભરમાં આંગડિયા પેઢીમાં CID ક્રાઈમની તપાસ આજે પણ યથાવત છે. વાત જાણે એમ છે કે, CID ક્રાઇમની ટીમને તપાસ દરમિયાન કરોડોના વ્યવહારો મળી આવ્યા છે. આંગડિયાની 12 પેઢીની અલગ અલગ ઓફિસોમાં CID ક્રાઈમ તપાસ કરી રહી છે. વિગતો મુજબ CID ક્રાઈમની તપાસમાં અત્યાર સુધી 18 કરોડ 19 લાખની રોકડ, 1 …

Read More »

કેદારનાથ હેલિકોપ્ટરમાં જવું છે? ક્યાંથી બુકિંગ કરશો, કેટલું ભાડું, જાણો દરેક ડિટેઈલ

ચારધામ યાત્રા 10 મેથી શરૂ થઈ ગઈ છે. ઉત્તરાખંડમાં સ્થિત કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રી ધામના કપાટ શુક્રવારે અખાત્રીજના પર્વ પર શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યા છે. જ્યારે ચારાધામોમાં શામેલ બદરીનાથના દ્વાર રવિવારે ખુલશે. આ યાત્રા માટે હેલીકોપ્ટરની સેવા પણ ચલાવવામાં આવે છે કારણ કે શ્રદ્ધાળુઓ માટે ચાર ધામની યાત્રા કરવી …

Read More »
Translate »
× How can I help you?