ભાવનગર: શહેરનું બોર તળાવ મોતનું તળાવ બન્યું, બોર તળાવમાં પાંચ બાળકીઓ ડૂબી જવાની ઘટના સામે આવી છે. બોર તળાવમાં કપડાં ધોવા ગયેલી બાળકીઓ ડૂબી ગઈ. મળતી માહિતી અનુસાર, બોર તળાવમાં એક બાળકી ન્હાવા પડી, જે ડૂબી જતા તેને બચાવવા માટે એક પછી એક બાળકી તળાવમાં જતા બધી જ બાળકીઓ ડૂબી …
Read More »સ્માર્ટ મીટરને લઇ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, હવે જૂના મીટર પણ સાથે લગાવાશે
સ્માર્ટ વીજમીટરને લઈ રાજ્ય સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. સ્માર્ટ વીજમીટર સાથે જૂના મીટર પણ લગાવવામાં આવશે. ગ્રાહકોમાં ગેરસમજ દૂર કરવા સ્માર્ટ મીટર સાથે વધુ એક મીટર લગાવવામાં આવશે. જૂના વીજમીટરની માગ કરનાર ગ્રાહકો માટે નિર્ણય લેવામાં આવ્યો છે. સ્માર્ટ વીજમીટર સામે લોકોના સતત વિરોધને લઈને કાર્યવાહી કરવામાં આવી …
Read More »જાણો લોકસભા ચૂંટણી 2024ના 5માં તબક્કામાં મતદાનના ફાઇનલ આંકડા
લોકસભા ચૂંટણી 2024ના 5માં તબક્કાનું મતદાન સોમવારે પૂર્ણ થયું. 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કુલ 49 મતદાન મથકો પર મતદાન થયું હતું. આ સમયગાળા દરમિયાન ઘણા રાજ્યોમાં ભારે મતદાન થયું હતું જ્યારે કેટલાક રાજ્યોમાં મતદાનની ટકાવારી ઓછી હતી. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, રાત્રે 11:30 વાગ્યા સુધી મળેલી માહિતીના આધારે દેશમાં …
Read More »ભુજમાં ટ્રાફીકથી ભરચક વિસ્તારમાં કાર સળગી
ભુજની વીડી હાઇસ્કુલ પાસે આજે એક ઇકો કારને આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.ટ્રાફીકથી ભરચક એવા આ વિસ્તારમાં બપોરના સમયે ઇકો કારમાં આગ લાગી હતી.ત્યારે તાત્કાલીક ફાયરબ્રીગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગને કાબુમાં લીધી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમયથી વાહનોમાં આગના ઉપરાછાપરી બનાવો બની રહ્યા છે.વધતી જતી ગરમી વચ્ચે …
Read More »જાનને રોકીને અજાણ્યા શખ્સો દુલ્હનને ઉઠાવી ગયા
ગુજરાતમાં આવેલા દાહોદ જિલ્લાના ભાઠિવાડા ગામેથી યુવકની સાલાપાડા ગામે પરણવા માટે જાન ગઈ હતી. જાન પરણીને પરત ફરતી વેળાએ દાહોદના નવાગામ નજીક 5 થી 6 જેટલા અજાણ્યા ઇસમો દ્વારા વરરાજાની ગાડીને રોકીને દુલ્હનનું અપહરણ કરીને ફરાર થઈ ગયા હતા. ભાઠીવાડા ગામના વરરાજા અમલીયાર રોહિત કુમાર બાબુભાઈએ જણાવ્યું હતું કે, ‘બપોરે …
Read More »જામનગરનાં વિરપુરમાં સાળા અને સસરાએ ભેગા મળી જમાઈને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં ચકચાર
જામજોધપુર તાલુકાનાં વીરપર ગામે ધાર્મિક કાર્ય માટેલોકો ભેગા થયા હતા. જ્યાં છેલ્લા ઘણા સમયથી ચાલતા બે પરિવાર વચ્ચેનાં વિવાદને લઈ બંને પરિવાર વચ્ચે બોલાચાલી થવા પામી હતી. જે બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો કરતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.જ્યારે અન્ય ઘાયલ થયા હતા. જેઓને સારવાર …
Read More »છત્તીસગઢમાં દુર્ઘટના: 18 લોકોના મોત!, પિકઅપ 20 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી
છત્તીસગઢના કવર્ધા જિલ્લામાં એક ટ્રક 20 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે.. જ્યારે 8 લોકો ઇજાગ્રસ્ત થયા છે.. આ બનાવની જાણ થતાં પોલીસ અને પ્રશાસનનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાટમાળ નીચે ફસાયેલા મજૂરોને બચાવ્યા હતા અને તેમને સારવાર માટે …
Read More »રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ હીટવેવની આગાહી
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ હીટવેવની આગાહી કરી છે. બનાસકાંઠાનું ડીસા 45.3 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાવવા પામ્યું હતું.ગુજરાતમાં વરસાદી માહોલ પછી હલે આગ ઓકતી ગરમી પડી રહી છે. ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઇ રહ્યા છે. જેના કારણે રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યાનું …
Read More »અમદાવાદ એરપોર્ટ પરથી ચાર ISISના આતંકી ઝડપાયા
આજે પાંચમાં તબક્કાનું લોકસભાનું મતદાન યોજાઈ રહ્યું છે. ત્યારે ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદ એરપોર્ટ પરથી ચાર આતંકવાદીઓ ઝડપાયા હતા. ઝડપાયેલા આતંકવાદીઓ ISIS સાથે સંકળાયેલા આતંકીઓ ઝડપાયા છે. ઝડપાયેલા 4 આતંકીઓ શ્રીલંકન નાગરીક હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવવા પામ્યું છે.ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. એટીએસ દ્વારા તમામ ચાર આતંકવાદીઓની ધરપકડ …
Read More »ઈરાનના રાષ્ટ્રપતિ, વિદેશ મંત્રીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત
ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું છે. તેઓ 63 વર્ષના હતા. ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સી IRNAએ સોમવારે સવારે આ જાણકારી આપી. અઝરબૈજાનથી પરત ફરતી વખતે રવિવારે સાંજે 7 વાગ્યાની આસપાસ તેમનું હેલિકોપ્ટર ગુમ થયું હતું. રઈસી અને વિદેશ મંત્રી હોસૈન અમીરાબદુલ્લાહિયન સહિત 9 લોકો વિમાનમાં સવાર હતા. અકસ્માતમાં …
Read More »