સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીના દિવસે જાહેર રજા હોવા છતા શાળા ચાલું રાખવા બદલ 3 ખાનગી શાળાઓને નોટિસ આપવામાં આવી જેમાં સદભાવના શૈક્ષણિક સંકુલ, સાંદીપની ઈંગ્લીશ સ્કૂલ અને વિવેકાનંદ વિધાલય નો સમાવેશ થાય છે

આંદામાન નિકોબાર ટાપુ ,બંગાળની ખાડીમાં 8- 9 દિવસ વહેલું પ્રવેશેલું નૈઋત્યનું ચોમાસુ વહેલાની સાથે વેગીલું …