આઈઆઈટીના વિદ્યાર્થીએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. સેમેસ્ટ૨-4માં અભ્યાસ કરતાં 19 વર્ષીય આશાસ્પદ વિદ્યાર્થીએ અચાનક જીવન ટૂંકાવી લેતાં કેમ્પસમાં સન્નાટો વ્યાપી ગયો છે. બનાવની જાણ થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટના અંગે રેલવે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. …
Read More »પૂર્વ મંત્રી ગજેન્દ્ર સિંહ પરમાર હાઇકોર્ટ ફગાવી આગોતરા જામીનની અરજી
પૂર્વ મંત્રી ગજેન્દ્ર સિંહ પરમાર હાઇકોર્ટ ફગાવી આગોતરા જામીનની અરજી, કહ્યું ‘ગુનાની ગંભીરતા જોતા જામીન ન આપી શકાય’, રાજસ્થાન પોલીસ કરી શકે છે ધરપકડ, પોક્સો હેઠળ ચાલી રહ્યો છે કેસ ને ગુજરાત હાઇકોર્ટનો ઝટકો: હાઇકોર્ટ ફગાવી આગોતરા જામીનની અરજી, કહ્યું ‘ગુનાની ગંભીરતા જોતા જામીન ન આપી શકાય’, રાજસ્થાન પોલીસ કરી …
Read More »ચાંદખેડામાં એપાર્ટમેન્ટના 10મા માળેથી નવજાત બાળકને નીચે ફેંકી હત્યા, કોણે ઘા કર્યો અકબંધ
ચાંદખેડા વિસ્તારમાં આવેલા સ્કાય વોક એપાર્ટમેન્ટમાં હચમચાવી નાખે એવો બનાવ બન્યો છે. એપાર્ટમેન્ટના દસમા માળેથી નીચે ફેંકી નવજાત બાળકની હત્યા કરવામાં આવી છે. આ અંગેની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો સ્કાય વોક એપાર્ટમેન્ટ ખાતે દોડી આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે વિગતવાર તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે …
Read More »યુવરાજસિંહને 21 એપ્રિલે 12 વાગે હાજર થવા સમન્સ આપ્યુ
SOG દ્વારા યુવરાજસિંહને 3 દિવસનો સમય આપ્યો છે અને 21 એપ્રિલે 12 વાગે હાજર થવા સમન્સ આપ્યુ છે. તેમણે જણાવ્યું કે, 36 વ્યક્તિ સામે ગુનો દાખલ કરાયો છે જેમાંથી 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને કેસમાં સામેલ તમામની ધરપકડ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, આક્ષેપો સામે તેમનો પક્ષ જાણવો …
Read More »અમદાવાદમાં મેટ્રો ટ્રેનની ફ્રિક્વન્સી વધતા દર 12 મિનિટે સ્ટેશન પર મળી રહેશે
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રો ટ્રેનની ફ્રિકવન્સી વધારવામાં આવી છે. જે બાદ મેટ્રો ટ્રેન દર 12 મિનિટે મળી રહેશે. જેથી ટ્રેનમાં મુસાફરી કરતા લોકોને મોટી રાહત મળશે. મેટ્રો ટ્રેનની ફ્રિક્વન્સીમાં વધારો કરાતા ટ્રીપની સંખ્યા પણ 35 ટકા વધી જશે. મહત્વનું છે કે, અગાઉ પીક અવર્સ પર દર 15 મિનિટે …
Read More »ગુજરાતની ધરતી રણની જેમ તપશે કાળઝાળ ગરમી… 40થી 41 ડિગ્રી રહેશે
આકાશમાંથી આગના ગોળા વરસરશે. હવામાન ખાતાની આગાહી મુજબ, આગામી 4 દિવસ રાજ્યમાં 40થી 41 ડિગ્રી ગરમી પડશે. રાજ્યના લોકોને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે. તાપમાનનો પારો 41 ડિગ્રીથી વધુ રહેવાની સંભાવના નથી. તેથી લોકોને કાળઝાળ ગરમીમાં શેકાવવુ પડશે. આગામી 2 દિવસ બાદ મહત્તમ તાપમાનમાં 1 ડિગ્રીનો ઘટાડો થશે. હવામાન ખાતાના …
Read More »ગુજરાત મેટ્રો વિભાગમાં વિવિધ જગ્યાઓ પર ભરતી
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને તાજેતરમાં ગાંધીનગરમાં 17 ખાલી જગ્યાઓની ભરતી માટે સત્તાવાર સૂચના બહાર પાડી છે. ઉપલબ્ધ જગ્યાઓ જનરલ મેનેજર, એડિશનલ જનરલ મેનેજર, મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર, સિનિયર એક્ઝિક્યુટિવ, એન્જિનિયર, એક્ઝિક્યુટિવ અને સર્વેયર છે. લાયક ઉમેદવારો છેલ્લી તારીખ 18/04/2023 પહેલાં ઑનલાઇન / ઑફલાઇન અરજી કરી શકે છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન …
Read More »આજથી ગુજરાતમાં મકાન ખરીદવું મોંઘું નવી જંત્રીનો અમલ
ગુજરાતમાં નવી જંત્રીનો અમલ આજે 15 એપ્રિલથી થવાનો છે. ગુજરાત સરકારે તાજેતરમાં જ નવી જંત્રીનો ભાવ જાહેર કર્યો હતો. ખેતી અને બિનખેતી જમીનની જંત્રીના દરોમાં 2 ગણો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે રહેણાંક મકાનોની જંત્રીના ભાવમાં 1.8 ગણો વધારો કરવામાં આવ્યો છે. તેવી રીતે ઓફિસની જંત્રીના ભાવમાં 1.5 ગણો વધારો …
Read More »મોરબીમાં 30 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત પરિવારમાં રોકકળાટ
મોરબી જિલ્લામાં ચાલુ કારે હાર્ટ એટેક આવતા યુવકનું દુઃખદ અવસાન થયું છે. મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લાના વાંકાનેર નજીક વઘાસીયા ટોલનાકા પાસે ચાલુ કારે 30 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. મોરબીથી પરત જતી વખતે ચાલુ ગાડીમાં 30 વર્ષીય નરપત ઉભડિયા નામના યુવાનને હાર્ટ એટેક આવ્યા બાદ તેનું મોત નીપજ્યું …
Read More »હિન્દુ મંદિર પર કોમેન્ટ કરનારા PCBના પોલીસ ઇન્સપેક્ટર એન.ડી સોલંકીને સસ્પેન્ડ કરાયા
હિન્દુ મંદિર પર કોમેન્ટ કરનારા પર કાર્યવાહી વડોદરાના પોલીસ ઇન્સપેક્ટરને કરાયા સસ્પેન્ડ સોશિયલ મીડિયા પર હિન્દુ ભગવાન પર કરી હતી પોસ્ટ સમગ્ર મામલો ગૃહ વિભાગને ધ્યાને આવતા કાર્યવાહી PCBના PI એન.ડી સોલંકીને સસ્પેન્ડ કરાયા
Read More »