માનહાનિનો કેસ સુરત કોર્ટના નિર્ણય સામે રાહુલ ગાંધી ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા સજા પર સ્ટે માટે અરજી દાખલ કરી
Read More »મે મહિનાથી બદલાશે જીએસટીના નિયમો
શમાં આવતા મહિનાથી એટલે કે મે મહિનાથી ગુડ્સ એન્ડ ટેક્સ સર્વિસ એટલે કે જીએસટીના નિયમો બદલાવા જઈ રહ્યા છે. નવો નિયમ 1 મે, 2023થી અમલમાં આવશે. તમામ વેપારીઓએ આ નવા નિયમોની ફરજીયાતપણે પાલન કરવાનું રહેશે. GSTN એ એમ પણ કહ્યું છે કે 1 મેથી કોઈપણ ટ્રાન્ઝેક્શનની રિસીટ ઇન્વોઇસ રજિસ્ટ્રેશન પોર્ટલ …
Read More »પાટીદાર સમાજમાં યુવકોને પરણવા માટે કન્યા ખૂંટી પડતા હવે અન્ય રાજ્યોમાં નજર દોડાવી
ગુજરાતમા સુખી સંપન્ન સમાજની છાપ ધરાવતા પાટીદાર સમાજને એક મોટી આફત આવી પડી છે. પાટીદારો જે પણ કરે તેમાં છુટ્ટા હાથે રૂપિયા વેરે છે. પરંતુ આ સમાજ પાસે હાલ કન્યાઓની અછત છે. પાટીદાર યુવકોને પરણવા માટે કન્યા નથી મળી રહી. અને જે યુવતીઓ છે તે વિદેશ જવા માંગે છે. ત્યારે …
Read More »યુવકનું હાર્ટ એટેકથી મોત, બાથરૂમમાં પડી જતા ખસેડાયો હતો હોસ્પિટલ
રાજકોટમાં હાર્ટ એટેકથી 19 વર્ષીય યુવકનું મૃત્યુ નિપજ્યું છે. 19 વર્ષીય આદર્શ સાવલિયા નામનો યુવક બાથરૂમમાં અચાનક ઢળી પડ્યો હતો. જે બાદ પરિવારજનો તેને લઈને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. જે બાદ યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું તબીબોએ …
Read More »સેમેસ્ટ૨-4માં અભ્યાસ કરતાં 19 વર્ષીય આશાસ્પદ વિદ્યાર્થીએ અચાનક જીવન ટૂંકાવી લેતાં કેમ્પસમાં સન્નાટો
આઈઆઈટીના વિદ્યાર્થીએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. સેમેસ્ટ૨-4માં અભ્યાસ કરતાં 19 વર્ષીય આશાસ્પદ વિદ્યાર્થીએ અચાનક જીવન ટૂંકાવી લેતાં કેમ્પસમાં સન્નાટો વ્યાપી ગયો છે. બનાવની જાણ થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટના અંગે રેલવે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. …
Read More »પૂર્વ મંત્રી ગજેન્દ્ર સિંહ પરમાર હાઇકોર્ટ ફગાવી આગોતરા જામીનની અરજી
પૂર્વ મંત્રી ગજેન્દ્ર સિંહ પરમાર હાઇકોર્ટ ફગાવી આગોતરા જામીનની અરજી, કહ્યું ‘ગુનાની ગંભીરતા જોતા જામીન ન આપી શકાય’, રાજસ્થાન પોલીસ કરી શકે છે ધરપકડ, પોક્સો હેઠળ ચાલી રહ્યો છે કેસ ને ગુજરાત હાઇકોર્ટનો ઝટકો: હાઇકોર્ટ ફગાવી આગોતરા જામીનની અરજી, કહ્યું ‘ગુનાની ગંભીરતા જોતા જામીન ન આપી શકાય’, રાજસ્થાન પોલીસ કરી …
Read More »ચાંદખેડામાં એપાર્ટમેન્ટના 10મા માળેથી નવજાત બાળકને નીચે ફેંકી હત્યા, કોણે ઘા કર્યો અકબંધ
ચાંદખેડા વિસ્તારમાં આવેલા સ્કાય વોક એપાર્ટમેન્ટમાં હચમચાવી નાખે એવો બનાવ બન્યો છે. એપાર્ટમેન્ટના દસમા માળેથી નીચે ફેંકી નવજાત બાળકની હત્યા કરવામાં આવી છે. આ અંગેની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો સ્કાય વોક એપાર્ટમેન્ટ ખાતે દોડી આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે વિગતવાર તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે …
Read More »યુવરાજસિંહને 21 એપ્રિલે 12 વાગે હાજર થવા સમન્સ આપ્યુ
SOG દ્વારા યુવરાજસિંહને 3 દિવસનો સમય આપ્યો છે અને 21 એપ્રિલે 12 વાગે હાજર થવા સમન્સ આપ્યુ છે. તેમણે જણાવ્યું કે, 36 વ્યક્તિ સામે ગુનો દાખલ કરાયો છે જેમાંથી 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને કેસમાં સામેલ તમામની ધરપકડ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, આક્ષેપો સામે તેમનો પક્ષ જાણવો …
Read More »અમદાવાદમાં મેટ્રો ટ્રેનની ફ્રિક્વન્સી વધતા દર 12 મિનિટે સ્ટેશન પર મળી રહેશે
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રો ટ્રેનની ફ્રિકવન્સી વધારવામાં આવી છે. જે બાદ મેટ્રો ટ્રેન દર 12 મિનિટે મળી રહેશે. જેથી ટ્રેનમાં મુસાફરી કરતા લોકોને મોટી રાહત મળશે. મેટ્રો ટ્રેનની ફ્રિક્વન્સીમાં વધારો કરાતા ટ્રીપની સંખ્યા પણ 35 ટકા વધી જશે. મહત્વનું છે કે, અગાઉ પીક અવર્સ પર દર 15 મિનિટે …
Read More »ગુજરાતની ધરતી રણની જેમ તપશે કાળઝાળ ગરમી… 40થી 41 ડિગ્રી રહેશે
આકાશમાંથી આગના ગોળા વરસરશે. હવામાન ખાતાની આગાહી મુજબ, આગામી 4 દિવસ રાજ્યમાં 40થી 41 ડિગ્રી ગરમી પડશે. રાજ્યના લોકોને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે. તાપમાનનો પારો 41 ડિગ્રીથી વધુ રહેવાની સંભાવના નથી. તેથી લોકોને કાળઝાળ ગરમીમાં શેકાવવુ પડશે. આગામી 2 દિવસ બાદ મહત્તમ તાપમાનમાં 1 ડિગ્રીનો ઘટાડો થશે. હવામાન ખાતાના …
Read More »