Breaking News

Gandhinagar News

વાવાઝોડામાં સ્થળાંતર કરાયેલા લોકોને 5 દિવસનું કેશડોલ ચૂકવાશે

રાજ્ય સરકાર વાવાઝોડામાં સ્થળાંતર કરાયેલા એક લાખ આઠ હજાર લોકોને 5 દિવસ માટેની કેશડોલ ચૂકવશે. જેમાં સરકાર પુખ્ત વયના લોકોને 500 રૂપિયા અને બાળકોને 300 રૂપિયા સહાય ચુકવશે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, મહેસુલ વિભાગે ઠરાવ કર્યો છે કે, બિપરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તો માટે સહાયતાના ધોરણ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં …

Read More »

અમદાવાદમાં જય ભવાની વડાપાઉં, કર્ણાવતી દાબેલી સહિત 11 એકમોને મારી દેવાયા તાળાં

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં ઉત્તર-પશ્ચિમ વિભાગ દ્વારા જાહેરમાં ગંદકી કરતા પાન પાર્લરો તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિક પેપર કપનો ઉપયોગ કરતા ઈસમો તેમજ એકમો સામે કાર્યવાહિ હાથ ધરી હતી. જેમાં કુલ 68 એકમોમાં તપાસ હાથ ધરાઈ હતી. જેમાંથી 48 એકમોને નોટીસ જારી કરાઈ છે. જ્યારે 11 યુનિટ સીલ કરાયા છે. બોડકદેવ વોર્ડના વસ્ત્રાપુરના …

Read More »

કચ્છ જિલ્લામાં વીજ પુરવઠો 24 થી 48 કલાકમાં પુનઃસ્થાપિત થશે

કચ્છ જિલ્લામાં વીજ પુરવઠો 24 થી 48 કલાકમાં પુનઃસ્થાપિત થશે આપણે સામૂહિક પ્રયાસોથી વાવાઝોડાની મોટી જાનહાનિ ટાળી છે – આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ ૦૦૦૦ ભુજ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા અને કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા પણ ઉપસ્થિત રહ્યા ૦૦૦૦ ભુજ, શુક્રવાર : આજરોજ …

Read More »

બીપોરજોય વાવાઝોડામાં જાનહાનિ ટાળવાનું પહેલું મિશન સફળ- હવે રસ્તાઓ ખુલ્લા કરવાની કામગીરી ઝડપથી પુરી કરાશે – ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ

સૌના સાથ સહકાર અને સમયસર સ્થળાંતરના લીધે જાનહાનિ ટળી છે – સી.આર. પાટીલ ગાંધીનગર પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ જણાવ્યુ કે ગુજરાતમાં બીપરજોય વાવાઝોડાના કારણે કોઈ જાનહાનિ ન થાય તે માટે માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સતત ધ્યાન રાખી રહ્યા હતા. હજુ સુધી જાનહાનિની ખબર મળી નથી પરંતુ આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ કે …

Read More »

ગાંધીનગરવાસીઓ માટે સારા સમાચાર : આવતીકાલે રક્ષાશક્તિ સર્કલ બનેલા પુલનું લોકાર્પણ થશે- ટ્રાફિક માંથી મળશે મુક્તિ

ગાંધીનગર ગાંધીનગર શહેરના લોકો માટે સારા સમાચાર આવ્યા છે. આવતીકાલે શનિવારે રક્ષાશક્તિ સર્કલ પર બનેલા પુલનું ઉદ્ઘાટન થશે જેને કારણે અમદાવાદ જતાં-આવતાં લોકોને ટ્રાફિક માંથી મુક્તિ મળશે. ઘણા સમયથી રક્ષા શક્તિ સર્કલ (ધોળાકુવા સર્કલ) પર બનેલો પુલ ઘણા સમયથી તૈયાર થઈ ગયો હતો જેના કારણે ગાંધીનગર વાસીઓ તેના લોકાર્પણની રાહ …

Read More »

18 જૂન સુધી 99 ટ્રેન રદ કરી દીધી, અમુકના રુટ બદલાયા

અરબ સાગરમાં ઉઠેલા ચક્રવાતી તોફાન ગુરુવારે ગુજરાતના તટીય વિસ્તારમાં હિટ કરી ગયું.બિપોરજોયના કારણે પશ્ચિમ રેલવેએ 99 ટ્રેનોને 18 જૂન સુધી રદ કરી દીધી છે. પશ્ચિમ રેલવેએ બિપરજોયને ધ્યાને રાખતા આગામી ત્રણ દિવસ સાવધાનીના ભાગરુપે અન્ય અમુક ટ્રેનો રદ કરવાની ઘોષણા કરી છે. પશ્ચિમ રેલવે તરફથી એક સૂચના આપવામાં આવી છે …

Read More »

વાવાઝોડા અને જખૌ વચ્ચેનું અંતર હવે ફક્ત 200 કિ.મી. રહ્યું, સાંજે 5 વાગ્યા સુધીમાં ત્રાટકવાની શક્યતા

વહેલી સવારે IMD એ નવું બુલેટિન જાહેર કર્યું છે. જે મુજબ બિપોરજોય વાવાઝોડું જખૌથી વધુ નજીક પહોંચ્યુ છે. તો હાલ વાવાઝોડાના કેન્દ્રબિંદુ કચ્છના જખૌ બંદરથી 200 કિ.મી. દૂર છે. જે સાંજ સુધીમાં ટકરાઈ જશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, 8 કલાક બાદ ગુજરાત પર બિપોરજોય વાવાઝોડું ત્રાટકશે. દર કલાકે 5 કિલોમીટર …

Read More »

સાળંગપુર દર્શને આવેલા ભક્તોની કાર પર ઈલેક્ટ્રીક તાર પડતા 5 ગાડીઓ ભળભળ સળગી ઉઠી

સાળંગપુર પાસે પાર્ક કરેલ 5 ગાડીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સાળંગપુર સરકારી હોસ્પિટલ નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી. સાળંગપુર દર્શન કરવા આવનાર પરિવાર દ્રારા પાર્ક કરેલ કાર પર ઇલેક્ટ્રીક તાર પડતા આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. વારાફરતી એક સાથે 5 કારમાં આગ ભભૂકતા લોકોમાં થોડો સમય માટે …

Read More »
Translate »