Breaking News

Gandhinagar News

આરોપીને માર મારવાના મામલો ASI રાહુલ રાઠવા, PSO જયશ્રીબેન સસ્પેન્ડ

વલસાડમાં આરોપીને માર મારવાના મામલો ASI રાહુલ રાઠવા, PSO જયશ્રીબેન સસ્પેન્ડ આરોપીઓએ પોલીસકર્મીઓ પર કર્યો હતો હુમલો ASI હોસ્પિ.માં દાખલ છતા આરોપીને માર્યો હતો

Read More »

ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની આગાહી

આગામી અઠવાડિયે થવાની શક્યતાઓ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. અંબાલાલે રાજ્યના કયા ભાગમાં કેવો વરસાદ થવાની શક્યતાઓ છે તેની આગાહી કરી છે. બંગાળના ઉપસાગરનું વહન ભારેખમ વરસાદ લઈને આવી રહ્યું છે. જેના કારણે મધ્યપ્રદેશ સહિત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. આ …

Read More »

ગાંધીનગર કોબા રોડ પર રક્ષાશક્તિ સર્કલ ખાતે નવનિર્મિત ફલાયઓવરનું લોકાર્પણ કરવામાં આવ્યું

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વરદ્ હસ્તે આજે ગાંધીનગર કોબા રોડ પર રક્ષાશક્તિ સર્કલ ખાતે નવનિર્મિત ફલાયઓવરનું અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર કોબા-અમદાવાદ-એરોડ્રોમ રોડ પર રક્ષાશકિત સર્કલ પર ફલાય ઓવરબ્રીજનુ રવિવારે સવારે લોકાર્પણ કર્યું હતું. રાજય સરકારના માર્ગ-મકાન વિભાગ દ્વારા આ ફલાય ઓવરબ્રીજ પંચાવત કરોડ …

Read More »

હવામાન વિભાગે આજે ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હજુ પણ ગુજરાતના માથે સંકટ તોળાઇ રહ્યું છે. હવામાન વિભાગ અનુસાર હજુ રાજ્યમાં ભારે પવન ફૂંકાશે અને અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ દ્વારા આજે પણ ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ડાંગ, તાપી, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, કચ્છ, જૂનાગઢ, …

Read More »

ગુજરાતમાં તલાટી અને જૂનિયર ક્લાર્કની પરીક્ષાના પરિણામ જાહેર

તલાટીની ભરતી પરીક્ષા અને જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડે પરિણામ જાહેર કર્યુ છે. સાડા સાત લાખ ઉમેદવારોએ તલાટીની ભરતી પરીક્ષા આપી હતી.  

Read More »

વાવાઝોડામાં સ્થળાંતર કરાયેલા લોકોને 5 દિવસનું કેશડોલ ચૂકવાશે

રાજ્ય સરકાર વાવાઝોડામાં સ્થળાંતર કરાયેલા એક લાખ આઠ હજાર લોકોને 5 દિવસ માટેની કેશડોલ ચૂકવશે. જેમાં સરકાર પુખ્ત વયના લોકોને 500 રૂપિયા અને બાળકોને 300 રૂપિયા સહાય ચુકવશે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, મહેસુલ વિભાગે ઠરાવ કર્યો છે કે, બિપરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તો માટે સહાયતાના ધોરણ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં …

Read More »

અમદાવાદમાં જય ભવાની વડાપાઉં, કર્ણાવતી દાબેલી સહિત 11 એકમોને મારી દેવાયા તાળાં

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં ઉત્તર-પશ્ચિમ વિભાગ દ્વારા જાહેરમાં ગંદકી કરતા પાન પાર્લરો તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિક પેપર કપનો ઉપયોગ કરતા ઈસમો તેમજ એકમો સામે કાર્યવાહિ હાથ ધરી હતી. જેમાં કુલ 68 એકમોમાં તપાસ હાથ ધરાઈ હતી. જેમાંથી 48 એકમોને નોટીસ જારી કરાઈ છે. જ્યારે 11 યુનિટ સીલ કરાયા છે. બોડકદેવ વોર્ડના વસ્ત્રાપુરના …

Read More »

કચ્છ જિલ્લામાં વીજ પુરવઠો 24 થી 48 કલાકમાં પુનઃસ્થાપિત થશે

કચ્છ જિલ્લામાં વીજ પુરવઠો 24 થી 48 કલાકમાં પુનઃસ્થાપિત થશે આપણે સામૂહિક પ્રયાસોથી વાવાઝોડાની મોટી જાનહાનિ ટાળી છે – આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ ૦૦૦૦ ભુજ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા અને કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા પણ ઉપસ્થિત રહ્યા ૦૦૦૦ ભુજ, શુક્રવાર : આજરોજ …

Read More »

બીપોરજોય વાવાઝોડામાં જાનહાનિ ટાળવાનું પહેલું મિશન સફળ- હવે રસ્તાઓ ખુલ્લા કરવાની કામગીરી ઝડપથી પુરી કરાશે – ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ

સૌના સાથ સહકાર અને સમયસર સ્થળાંતરના લીધે જાનહાનિ ટળી છે – સી.આર. પાટીલ ગાંધીનગર પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ જણાવ્યુ કે ગુજરાતમાં બીપરજોય વાવાઝોડાના કારણે કોઈ જાનહાનિ ન થાય તે માટે માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સતત ધ્યાન રાખી રહ્યા હતા. હજુ સુધી જાનહાનિની ખબર મળી નથી પરંતુ આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ કે …

Read More »

ગાંધીનગરવાસીઓ માટે સારા સમાચાર : આવતીકાલે રક્ષાશક્તિ સર્કલ બનેલા પુલનું લોકાર્પણ થશે- ટ્રાફિક માંથી મળશે મુક્તિ

ગાંધીનગર ગાંધીનગર શહેરના લોકો માટે સારા સમાચાર આવ્યા છે. આવતીકાલે શનિવારે રક્ષાશક્તિ સર્કલ પર બનેલા પુલનું ઉદ્ઘાટન થશે જેને કારણે અમદાવાદ જતાં-આવતાં લોકોને ટ્રાફિક માંથી મુક્તિ મળશે. ઘણા સમયથી રક્ષા શક્તિ સર્કલ (ધોળાકુવા સર્કલ) પર બનેલો પુલ ઘણા સમયથી તૈયાર થઈ ગયો હતો જેના કારણે ગાંધીનગર વાસીઓ તેના લોકાર્પણની રાહ …

Read More »
Translate »
× How can I help you?