જુઓ આ વિડીયો – કચ્છમાં વાવાઝોડાથી ભારે નુકશાન- સતત વરસાદ ચાલુ રહેતાં જળબંબાકાર, અનેક વૃક્ષો ધરાશાયી, વિજળીના થાંભલાઓ પણ પડતાં વિજળી ગુલ
વાવાઝોડા અને જખૌ વચ્ચેનું અંતર હવે ફક્ત 200 કિ.મી. રહ્યું, સાંજે 5 વાગ્યા સુધીમાં ત્રાટકવાની શક્યતા
વહેલી સવારે IMD એ નવું બુલેટિન જાહેર કર્યું છે. જે મુજબ બિપોરજોય વાવાઝોડું જખૌથી વધુ નજીક પહોંચ્યુ છે. તો હાલ વાવાઝોડાના કેન્દ્રબિંદુ કચ્છના જખૌ બંદરથી 200 કિ.મી. દૂર છે. જે સાંજ સુધીમાં ટકરાઈ જશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, 8 કલાક બાદ ગુજરાત પર બિપોરજોય વાવાઝોડું ત્રાટકશે. દર કલાકે 5 કિલોમીટર …
Read More »સાળંગપુર દર્શને આવેલા ભક્તોની કાર પર ઈલેક્ટ્રીક તાર પડતા 5 ગાડીઓ ભળભળ સળગી ઉઠી
સાળંગપુર પાસે પાર્ક કરેલ 5 ગાડીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સાળંગપુર સરકારી હોસ્પિટલ નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી. સાળંગપુર દર્શન કરવા આવનાર પરિવાર દ્રારા પાર્ક કરેલ કાર પર ઇલેક્ટ્રીક તાર પડતા આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. વારાફરતી એક સાથે 5 કારમાં આગ ભભૂકતા લોકોમાં થોડો સમય માટે …
Read More »LIVE VIDEO વાવાઝોડાની તાકાત વધતા જોરદાર પવન ફુમકાય છે
વાવાઝોડાની તાકાત વધતા દરિયો ગાંડોતૂર બન્યો હાલ વાવાઝોડું 460 કિમી પોરબંદરથી દુર અને દ્વારકાથી 510 અને નલિયાથી 600 કિમી દૂર છે
IMDની વેબસાઈટ મુજબ, વાવાઝોડું માંડવીથી પણ પસાર થઈ શકે છે. વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. વાવાઝોડું 15 જૂને માંડવી અને કરાંચીની વચ્ચેથી પસાર થાય તેવી શક્યતા છે. આ વચ્ચે હવે કચ્છના દરિયા કાંઠાના વિસ્તારોમાં તેની અસર વર્તાવાની શરૂ થઈ ગઈ છે. ગુજરાતના પોરબંદર તરફ બિપરજોય વાવાઝોડું ટકરાવાની શક્યતા છે. …
Read More »પતિનો વિરહ એક કલાક પણ જીરવી ન શકી પત્ની વૃદ્ધ દંપતીની એકસાથે અર્થી ઉઠી
વૃદ્ધ દંપતીએ એકબીજા સાથે જીવવા મરવાના કોલ આપ્યા હોય તેમ પતિના નિધનના એક કલાક બાદ પત્નીનું પણ નિધન થયું હતું. વૃદ્ધ દંપતીની ગામમાં એકસાથે અર્થી નીકળતા ગમગીનીનો માહોલ છવાયો હતો. ભરૂચના ફાટાતળાવ વિસ્તારની આ ઘટના છે. જેમાં શુક્રવારે સવારે વૃદ્ધ હરકિસન ભગવાનદાસ મકવાણાનું ઉંમરના કારણે નિધન થયુ હતું. પતિના મોતનો …
Read More »બિપોરજોય’ વાવાઝોડાનો ટ્રેક બદલાયો વાવાઝોડું ગુજરાત નજીકથી પસાર થવાનું અનુમાન આજથી 15 જૂન સુધી જોવા મળશે વાવાઝોડાની અસર
બિપોરજોય’ વાવાઝોડાનો ટ્રેક બદલાયો વાવાઝોડું ગુજરાત નજીકથી પસાર થવાનું અનુમાન હાલ વાવાઝોડું પોરબંદરથી 640 કિમી દૂર માછીમારોને દરિયામાં જવા પર પ્રતિબંધ બંદરો પર હાલ ભયજનક 2 નંબરનું સિગ્નલ રખાયું ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કાંઠે ચિંતા વધી ગઈ છે. વાવાઝોડું વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં બદલાયું છે. હાલ વાવાઝોડું પોરબંદરના દરિયાકિનારાથી …
Read More »ગુજરાતમાં સાટાપાટાથી લગ્ય થાય છે ભાઈનાં લગ્ન તૂટ્યાં તો બહેનનું પણ ઘર ભાંગ્યું
આજે પણ ગુજરાતમાં લગ્ન માટે સાટા પદ્ધતિનો રિવાજ છે. આ રિવાજ વર્ષોથી ચાલ્યો આવે છે. જેમાં બે પરિવારો સામસામે દીકરા-દીકરી આપવાનો વહેવાર કરે છે. જે ઘરમાં દીકરી આપવાની હોય તે પરિવારની દીકરીને વહુ તરીકે આપણા ઘરમાં લાવવી એટલે સાટા પદ્ધતિ. આ રીતમાં સામસામે લગ્ન થાય છે. એક હાથથી દીકરી આપવી …
Read More »આવતીકાલે ધોરણ 12નું પરિણામ જાહેર થવાનું છે
આવતીકાલે ધોરણ 12નું પરિણામ જાહેર થવાનું છે, સુત્રો અનુસાર, આવતીકાલે એટલે કે 31 મેના દિવસે ધોરણ -12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે. આ પરિણામ બૉર્ડની વેબસાઇટ પરથી જોઇ શકાશે, સવારે સવારે 8 વાગ્યાથી બોર્ડની વેબસાઇટ અને વૉટ્સએપ નંબરથી વદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોઇ શકાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, …
Read More »