Breaking News

JAYENDRA UPADHYAY

બાગાયતી પાકોના સંગ્રહ માટે ૫,૦૦૦ મે.ટન મોટા અને ૧૦,૦૦૦ મે.ટન ક્ષમતાના કોલ્ડ સ્ટોરેજ ઉભા કરવા રાજ્ય સરકાર ૫૦ ટકા સહાય આપશે

રાજ્યના ખેડૂતોને સમૃદ્ધ અને સ્વનિર્ભર બનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા એક પછી એક સતત ખેડૂત હિતલક્ષી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન બાગાયતી પાકોનું વાવેતર અને ઉત્પાદન વધ્યું છે. બાગાયતી ઉપજોનો બગાડ અટકાવવા તેમજ ખેડૂતોને સારો બજાર ભાવ મળી રહે તે …

Read More »

પોરબંદરમાં આભ ફાટ્યું, 17 ઇંચ વરસાદથી હોનારત જેવી સ્થિતિ

મેઘરાજાએ પોરબંદર જિલ્લાને ઘમરોળી નાખ્યું છે.ભારે વરસાદના પગલે શહેરીજીવનની સાથે ગ્રામ્ય વિસ્તારના લોકોનું જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. લોકોની મુશ્કેલી ઓછી હોય તેમ પોરબંદર જિલ્લામાંથી પસાર થતા રેલવે ટ્રેક પર પણ પાણી ફરી વળતા રેલવે વ્યવહાર ખોરવાયો છે.અત્યાર સુધીમાં 17 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતાં શહેરમાં જળ હોનારત જેવી …

Read More »

એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ત્રણ દિવસ સુધી વરસાદી સિસ્ટમને લીધે વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. તો હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાત પર બનેલી વરસાદી સિસ્ટમને કારણે ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે.હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, આજે ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં …

Read More »

માંડ માંડ બચ્યા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકામાં ટ્રમ્પની ચૂંટણી સભામાં હુમલો, ટ્રમ્પે કહ્યુ ગોળી મારા કાનને સ્પર્શીને નીકળી

વોશિંગ્ટનઃ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા એક મોટી ઘટના સામે આવી છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણી રેલી પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ટ્રમ્પ માંડ માંડ બચ્યા હોવાનું સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે એક હુમલાખોર માર્યો ગયો છે. અમેરિકન સિક્રેટ સર્વિસ એજન્સી આ ઘટનાની તપાસ કરી રહી …

Read More »

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યનાં કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સોમવારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ કચ્છ જીલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી છે.નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મેઘ મહેર જામી છે. જેમાં નવસારી જિલ્લાની …

Read More »

અમદાવાદમાં આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 65 લાખની લૂંટ, ક્રાઇમ બ્રાન્ચ ઘટનાસ્થળે

અમદાવાદમાં લો ગાર્ડ નજીકથી આંગડિયા પેઢીનો કર્મચારી પસાર થઈ રહ્યો હતો. ત્યારે કેટલાક શખ્શો દ્વારા તેની પાસે જઈ આંખમાં મરચાની ભૂકી નાંખ્યા બાદ પણ આંગડીયા કર્મચારી લૂંટારૂઓને તાબે ન થતા લૂંટારૂઓ દ્વારા આંગડિયા પેઢીનાં કર્મચારી પર ફાયરીંગ કર્યા બાદ હાથમાંથી રૂપિયા ભરેલ થેલો ઝુંટવી લઈ ફરાર થઈ ગયા હતા.

Read More »

ભુજ જિલ્લા પંચાયત ખાતે પીસી પીએનડીટી એડવાઇઝરી કમિટીની બેઠક મળી

આજરોજ ચેરપર્સનશ્રી શ્રીમતિ રેખાબેન દવેના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત ભુજ ખાતે જિલ્લાકક્ષાની પીસી પીએનડીટી એડવાઇઝરી કમિટીની બેઠક મળી હતી. બેઠકમાં તાલુકા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા સ્થળ ચકાસણી બાદ મંજૂરી માટે આવેલી અરજીઓને માન્યતા આપવામાં આવી હતી. જેમાં નવા રજિસ્ટ્રેશન માટે આવેલી દિવીસા વુમન્સ હોસ્પીટલ ભુજ અને માતૃસ્પર્શ હોસ્પીટલ ભચાઉની અરજીને માન્યતા આપવામાં …

Read More »

મુંબઈ ડૂબ્યું:11.8 ઈંચ વરસાદ,સ્કૂલ-કોલેજો બંધ, 50 ફ્લાઈટ્સ, 5 ટ્રેનો રદ,જરૂર ન હોય તો ઘર છોડશો નહીં

દેશભરમાં વરસાદી માહોલ જોરદાર જામ્યો છે. હવામાન વિભાગે આજે 11 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. રવિવારે રાત્રે 1 વાગ્યાથી સોમવારે સવારે 7 વાગ્યા સુધીના છ કલાકમાં મુંબઈમાં 300 મિમી(11.8 ઈંચ)થી વધુ વરસાદ નોંધાયો હતો. જેના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદને કારણે મુંબઈ એરપોર્ટ …

Read More »

કચ્છી નુતન વર્ષ-અષાઢી બીજની સૌને શુભકામનાઓ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કચ્છમાં અને કચ્છ બહાર વસતા સૌ કચ્છી ભાઈ-બહેનોને અષાઢીબીજના પવિત્ર પર્વની –  કચ્છી નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી છે.શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ અવસરે શુભકામનાઓ પાઠવતાં કહ્યું છે કે, આ દિવસ આપણને આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને પરંપરાઓની પણ યાદ અપાવે છે.અષાઢી બીજથી ખેતીનું નવું ચક્ર શરૂ થાય …

Read More »

અમદાવાદમાં જગન્નાથજીની ૧૪૭મી રથયાત્રામાં પહીંદ વિધિ કરી રથને નગર ચર્યા પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદની ૧૪૭મી જગન્નાથજીની રથયાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વે વહેલી સવારે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજીના રથનું અને ભગવાનનું પૂજન-અર્ચન કર્યું હતું. મુખ્યમંત્રીને સતત ત્રીજી વખત ભગવાન જગન્નાથની રથયાત્રાની પહિન્દ વિધિનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા …

Read More »
Translate »
× How can I help you?