Breaking News

JAYENDRA UPADHYAY

આર.ટી.આઈનાં પવિત્ર કાયદાનો દુરૂપયોગ કરી નિર્દોષ પાસેથી રૂપિયા પડાવવાની થતી પ્રવૃત્તિઓ બિલકૂલ ચલાવી લેવાશે નહિ: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી

ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ વિધાનસભા ગૃહમાંથી રાજ્યમાં આવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોને આપી કડક ચેતવણી “સુધરી જાવ કે જેલમાં જાવ” રાજ્યભરમાં કુલ ૬૭ ગુનાઓ દાખલ કર્યા, આ હજુ એક શરૂઆત: આવનારા દિવસોમાં આવા તત્વો સામે હજુ સખતાઇપૂર્વક કાર્યવાહી કરાશે ….. વિધાનસભાના નિયમોના નિયમ-૧૧૬ હેઠળની તાકીદની જાહેર અગત્યની બાબત પર નિવેદન આપતા …

Read More »

રાજયના 13 જિલ્લામાં એલર્ટ, તાપમાન 40 ડિગ્રીને પાર થવાની શક્યતા

ગુજરાતથી માંડીને દેશભરમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ગરમીને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના 13 જિલ્લાઓમાં ‘લૂ’નું એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે આગામી 12 માર્ચ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉષ્ણ લહેરની ચેતવણી સાથે ગરમ અને ભેજયુક્ત હવામાનની આગાહી …

Read More »

17મીથી આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર

વણઉકેલાયાં પ્રશ્નો મુદ્દે આરોગ્ય કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચઢાવી છે. આરોગ્ય કર્મચારી મહાસંઘે એલાન કર્યું છેકે તે તારીખ 17મીથી આરોગ્ય કર્મચારીઓ હડતાળ પાડશે. આરોગ્ય કર્મચારીઓનું કહેવું છે કે, ટેકનિકલ ગ્રેડ-પે મુદ્દો ઉકેલાયો નથી.ખાતાકીય પરિક્ષાનો પ્રશ્ન હજુય યથાવત રહ્યો છે. અન્ય પ્રશ્નો મામલે આરોગ્ય કર્મચારીઓ ધરણાં કર્યા, દેખાવો કર્યાં. માસ સીએલ …

Read More »

ડાકોર ફાગણનો મેળો: મંદિરના સમયમાં કરાયો ફેરફાર

ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આગામી દિવસોમાં ફાગણસુદ પુનમનો મેળો યોજાનાર છે. ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને ડાકોર દર્શનાર્થે જતા હોય છે. મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ટ્રાફિકની સમસ્યા ઊભી ન થાય તેને લઈને શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જ્યારે હોળી પૂનમના મેળાને …

Read More »

સીરિયામાં હિંસા ફાટી, બે દિવસમાં એક હજાર લોકોનાં મોત:સેના અને અસદ સમર્થકો વચ્ચે અથડામણ

સીરિયાના લતાકિયા અને ટાર્ટસમાં સેના અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ-અસદના સમર્થકો વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી અથડામણ ચાલી રહી છે. આ હિંસાને કારણે 2 દિવસમાં 1000થી વધુ લોકોનાં મોત થયા છે.2011માં સીરિયાના ગૃહયુદ્ધની શરૂઆત પછી મૃત્યુઆંકનો આ સૌથી વધુ આંકડો છે. સીરિયામાં યુદ્ધ પર નજર રાખતી સંસ્થા સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન …

Read More »

રાજપરા ગામે રેડ પાડી બંધ મકાનમાંથી 1.30 લાખનો દેશી-વિદેશી દારૂ જપ્ત

બોટાદ જિલ્લા એલસીબી પોલીસે રાજપરા ગામે દારૂ મામલે કાર્યવાહી કરી છે.એલસીબી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે એક બંધ મકાનમાં રેડ પાડી હતી. રેડ દરમિયાન તપાસમાં આ મકાન રવિરાજભાઈ ભાભલુભાઈ ખાચરનું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મકાનમાંથી દેશી, વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે.મકાનમાંથી 250 લિટર દેશી દારૂ મળી આવ્યો …

Read More »

ભારતીય ટીમના વિજય માટે અમદાવાદમાં યજ્ઞ: મેલડી માતાજીના મંદિર સકુંલમાં ક્રિકેટ ચાહકોની વચ્ચે ભુદેવોએ આહુતિ આપી

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ 9 માર્ટને રવિવારે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. આ ટુર્નામેન્ટના ટાઇટલ મેચમાં બંને ટીમ 25 વર્ષ પછી એકબીજાનો સામનો કરશે. ત્યારે આજની ફાઈનલ મેચના મુકાબલામાં ભારતીય ક્રિક્ટ ટીમનો વિજય થાય તે માટે અમદાવાદમાં યજ્ઞ કરવામાં આવ્યો છે. નારોલ પાસેના શ્રી મેલડી માતાજીના …

Read More »

ગાંધીનગર : મહાનગરપાલિકાએ 27 મંદિર દૂર કરવા આપી નોટિસ, VHP-બજરંગદળની આંદોલનની ચિમકી

ગાંધીનગર મહાનગરપાલિકાએ શહેરમાં આવેલા વિવિધ 27 મંદિરોને દૂર કરવાની નોટિસ આપી છે. મંદિરોને તોડવાની નોટિસને લઈને વિવાદ સર્જાયો છે, ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ (VHP)માં ભારે રોષ જોવા મળી રહ્યો છે. VHPના પ્રમુખે જણાવ્યું છે કે, મંદિર દૂર કરવાની કાર્યવાહી થશે તો સંગઠન અને બજરંગદળ દ્વારા આંદોલન કરવામાં આવશે.27 જેટલાં મંદિરોને …

Read More »
Translate »
× How can I help you?