Breaking News

JAYENDRA UPADHYAY

ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી,નવો વેરિયન્ટ હોવાની શંકા; બંને બહેનોએ દક્ષિણ ભારતમાં મુસાફરી કરી હતી

ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી થતા આરોગ્ય વિભાગ સતર્ક થઈ જવા પામ્યું છે. ગાંધીનગરમાં કોરોનાનાં બે કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દ્વારા સતર્કતાનાં ભાગરૂપે મહિલાનાં સંપર્કમાં આવેલા તમામ લોકોનાં સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલ્યા છે.કોરોનાં પોઝિટિવ આવેલ બંને વ્યક્તિ દક્ષિણ ભારતનાં પ્રવાસે ગયા હોવાનું પણ પૂછપરછમાં સામે આવ્યું છે. કોરોનાં પોઝિટિવ આવેલ બંને મહિલે સેક્ટર-6 નાં રહેવાસી છે. …

Read More »

આજે I.N.D.I.A ગઠબંધનની ચોથી બેઠક:રાહુલ, નીતિશ, કેજરીવાલ, અખિલેશ સહિતના નેતાઓ હાજર રહેશે

નવી દિલ્હી I.N.D.I.A ગઠબંધનની ચોથી બેઠક આજે એટલે કે 19 નવેમ્બરે દિલ્હીની એક હોટલમાં યોજાશે. જેમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સામેલ થશે. આ બેઠકમાં સપાના નેતા અખિલેશ યાદવ, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, બિહારના મુખ્યમંત્રી નીતીશ, ફારુક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી અને આરએલડીના …

Read More »

25થી 31 ડિસેમ્બર કાંકરિયા કાર્નિવલ : ભવ્ય આતશબાજી સાથે લેસર શો

અમદાવાદ વર્ષના અંતમાં યોજાતો અમદાવાદના સૌથી મોટા કાર્નિવલ એવા કાંકરિયા કાર્નિવલનો 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા લેકફ્રન્ટ ખાતે યોજવાનો છે. કાંકરિયા કાર્નિવલમાં રોજના એક લાખથી વધુ લોકો આવતા હોય છે. કાંકરિયા પરિસરમાં ડ્રોનથી સર્વેલન્સ કરવામાં આવશે. અંદાજે એક કિલોમીટર જેટલા વિસ્તારમાં ડ્રોનથી સર્વેલન્સ કરી ચાંપતી નજર રાખવામાં આવશે. કાંકરિયા …

Read More »

જયસુખ પટેલને હાઇકોર્ટનો ઝટકો:મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં HCએ જામીન અરજી ફગાવી

અમદાવાદ ગુજરાત હાઇકોર્ટમાં મોરબી બ્રિજ અકસ્માત કેસના મુખ્ય આરોપી જયસુખ પટેલની જામીન અરજી ઉપર આજે ચુકાદો આપવામાં આવ્યો છે. હાઇકોર્ટે જયસુખ પટેલની જામીન અરજી ફગાવી દીધી છે. આથી જયસુખ પટેલને જેલમાં જ રહેવું પડશે. ગત સુનાવણીમાં જજ દિવ્યેશ જોશીની અરજી પર કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો, પરંતુ આ સુનાવણી દરમિયાન …

Read More »

કેજરીવાલને ફરી EDએ મોકલી નોટિસ,દારુનીતિ કૌભાંડનાં મામલામાં પૂછપરછ કરશે ED

દિલ્હી દારુ કૌભાંડ મામલામાં EDએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી એકવાર નોટિસ મોકલી છે. ઈડીએ તેમને નોટિસ મોકલીને 21 ડિસેમ્બરનાં હાજર થવાનાં આદેશ આપ્યાં છે. દારુનીતિ કૌભાંડનાં મામલામાં કેજરીવાલને ઈડીએ આ બીજી વખત સમન મોકલ્યું છે. EDએ આ પહેલા પણ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે 2 ડિસેમ્બરનાં નોટિસ મોકલી હતી. પણ …

Read More »

અંજારના સિનુગ્રા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ગ્રામજનોને વિવિધ લાભો અપાયા

અંજાર તાલુકાના સિનુગ્રા ગામે પ્રાથમિક શાળામાં “ અંજાર ધારાસભ્યશ્રી ત્રિકમભાઈ છાંગા અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા “ કાર્યક્રમ યોજાયો હતો. સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી હતી. ગામમાં પાત્રતા ધરાવતા લાભાર્થીને યોગ્ય માર્ગદર્શન મળી રહે એવી વ્યવસ્થા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી …

Read More »
Translate »