JAYENDRA UPADHYAY

આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ ૨૦૨૪ની ઉજવણી નિમિત્તે ભુજ ખાતે કચ્છ ઊંટ મહોત્સવનો કેન્દ્રીય મંત્રીશ્રી પરસોત્તમભાઇ રૂપાલાના હસ્તે પ્રારંભ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશમાં પશુપાલકોની ચિંતા કરી અનેક નવી યોજનાઓ અમલી કરી પશુપાલક સમાજને અનેક નવી ભેટો આપી છે. પશુઓનું વેક્સિનેશન, ઝડપી સારવાર માટે ૧૯૬૨ની એમ્બ્યુલન્સ સેવા, દૂધ ઉત્પાદનના ઊંચા ભાવ સહિતના પગલાના કારણે દેશના પશુપાલકો આર્થિક રીતે પગભર થયા છે તેવું આજરોજ આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ ૨૦૨૪ની ઉજવણી નિમિત્તે કચ્છ …

Read More »

ગૃહમંત્રી અમિત શાહનાં બહેનનું નિધન:રાજેશ્વરીબેન લાંબા સમયથી બીમાર હતાં

અમદાવાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં બેનનું આજ રોજ નિધન થયું છે. લાંબા સમયથી રાજેશ્વરીબેન પ્રદીપભાઈ શાહ સારવાર લઈ રહ્યાં હતાં. જોગાનુજોગ અમિત શાહ પણ આજે ગુજરાતમાં હાજર છે અને કેટલાક કાર્યક્રમમાં હાજરી પણ આપવાના હતા, પરંતુ એકાએક બેનના નિધન થવાના સમાચાર પ્રાપ્ત થતાં તેમણે પોતાના તમામ કાર્યક્રમ રદ કર્યા હોવાના …

Read More »

અંજારની સ્ટીલ કંપનીમાં મોટી દુર્ઘટના:સ્ટીલ પિગળાવતી વખતે ભઠ્ઠી ઉભરાઈ જતાં 10 લોકો ગંભીર રીતે દાઝ્યાં

અંજાર અંજાર વિસ્તારમાં આવેલી કેમો સ્ટીલ કંપનીમાં મોટી દુર્ઘટના ઘટી છે. સ્ટીલ કંપનીની ભઠ્ઠી ઉભરાઈ જતા 10 જેટલા લોકો ગંભીર રીતે દાઝ્યાં હતા. અચાનક ભઠ્ઠી ઉભરાઈ જતા અફરાતફરી મચી ગઈ હતી. લોકો જીવ બચાવવા ભાગમભાગ કરતા જોવા મળ્યાં હતા. જીવ બચાવવા માટે એક મજૂરે કંપનીના ઉપરના માળેથી છલાંગ લગાવી હતી. …

Read More »

દહેગામના લિહોડા ગામમાં દેશી દારૂ પીવાના કારણે 2 લોકોના મોત : 4 સારવાર હેઠળ

ગાંધીનગર ગાંધીનગરના ગિફ્ટ સિટીથી 32 કિમી દૂર દહેગામના લિહોડા ગામમાં દેશી દારૂ પીવાના કારણે 2 લોકોના મોત થયા છે. જ્યારે 4 લોકોની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે. ગઈકાલે મોડી રાતે બનાવ બન્યો હતો. લઠ્ઠાકાંડ થયો હોય તેવી આશંકા જોવા મળી રહી છે. જેથી પોલીસ દોડતી થઈ છે. જે …

Read More »

દેશના સૌથી લાંબા સી બ્રિજનું PM મોદીના હસ્તે ઉદ્ઘાટન, દરિયા પર 100 સ્પીડે દોડશે ગાડીઓ

​​​​​​વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે દેશના સૌથી લાંબા દરિયાઈ પુલ અટલ સેતુનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પુલ મુંબઈને નવી મુંબઈથી જોડે છે. આ સાથે, બે કલાકની મુસાફરી 16 મિનિટમાં પૂર્ણ થશે. મોદીએ ડિસેમ્બર 2016માં આ પુલનો શિલાન્યાસ કર્યો હતો. આ પુલનો કુલ ખર્ચ 17 હજાર 843 કરોડ રૂપિયા થયો છે.21.8 કિમી …

Read More »

નખત્રાણા વન વિભાગ દ્વારા બજારમાં તપાસ હાથ ધરી,ચાઈનીઝ દોરા પ્લાસ્ટિક માંજો સહિતની વસ્તુઓ ના વહેંચવા અપીલ કરી

ઉતરાયણ પર્વના આગમનને લઈ હાલ વન વિભાગ દ્વારા પક્ષી બચાવ માટે જિલ્લા મથક ભુજમાં પાંચ સ્થળે અને કચ્છના તમામ તાલુકા મથકોએ કરુણા અભિયાન કામગીરી શરૂ કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત આજે નખત્રાણા વન વિભાગ દ્વારા નગરની બજારોમાં ઉભા કરાયેલા દરેક પતંગ સ્ટોલની મુલાકાત લઈ ચાઈનીઝ દોર, તુક્કલ સહિતની પ્રતિબંધિત …

Read More »

ભચાઉના ગુણાતિતપુર ગામના મોડેલ પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લેતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

કચ્છની મુલાકાતે આવેલા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ભચાઉ તાલુકાના ગુણાતિતપુર ગામે પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મ શેઠિયા નેચરલ ફાર્મ અને નર્સરીની મુલાકાત લીધી હતી. જીવામૃત-ઘન જીવામૃત આધારિત પ્રાકૃતિક ખેતીથી ઉગાડેલા શાકભાજી, ફળો અને પાકને જોઈને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને લેડી ગવર્નર શ્રીમતિ દર્શના દેવીજી પ્રભાવિત થયા હતા. દેશી ગાયના ગોબર-ગૌમૂત્ર આધારિત પ્રાકૃતિક …

Read More »

ભુજમાં આમ આદમી પાર્ટીએ મોંઘવારી મુદ્દે સુત્રોચાર કરી કેન્દ્ર સરકારનો વિરોધ કર્યો,

ભુજ શહેરના જ્યુબિલી સર્કલ ખાતે આજે આમ આદમી પાર્ટી દ્વારા મોંઘવારી મુદ્દે સુત્રોચાર પોકારી કેન્દ્રની ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. ખાસ કરીને એક દેશમાં રાંધણ ગેસના ભાવ ફેર બદલ નારાજગી વ્યક્ત કરી ગૃહિણીઓને ન્યાય આપોના નારા લાગવાયા હતા. ઉપસ્થિત પાર્ટીના આગેવાનોએ જાહેરમાં કહ્યું હતું કે મોંઘવારી સામે …

Read More »
Translate »