Breaking News

JAYENDRA UPADHYAY

સુરતમાં RTI કરી ખંડણી વસૂલતા એક્ટિવિસ્ટને ત્યાં પોલીસની રેડ, શહેરમાં 25થી વધુ ફરિયાદ; 2ની ધરપકડ

સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં સુરત શહેરમાં RTI કરી લોકો પાસેથી ખંડણી કરવાનો મામલો સામે આવ્યો છે. શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ખંડણીના ગુનાઓ નોંધાઈ રહ્યા છે. ઝોન 3 પોલીસ સ્ટેશનમાં વધુ ચાર ગુનાઓ નોંધવામાં આવ્યો છે. સુરત શહેરના કતારગામ પોલીસ સ્ટેશનમાં 1, ચોક બજાર પોલીસ …

Read More »

SEBIના પૂર્વ પ્રમુખ માધવી બુચ સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધવાનો કોર્ટનો આદેશ

મુંબઇની વિશેષ ACB કોર્ટે કથિત શેર બજારમાં છેતરપિંડી અને નિયામક ઉલ્લંઘનના એક કેસમાં પૂર્વ સેબીના અધ્યક્ષ માધવી પુરી બુચ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને SEBIના ટોચના અધિકારીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધવાનો આદેશ કર્યો છે. આ આદેશ સાથે જ કોર્ટે આ ઘટના સાથે જોડાયેલ સ્ટેટસ રિપોર્ટ 30 દિવસની અંદર સબમિટ કરવાનો આદેશ …

Read More »

રાપર તાલુકાના ગેડી ની વાડી પર થી લોકલ ક્રાઈમ બ્રાન્ચે શરાબ ઝડપી પાડયો

વાગડ વિસ્તારના રાપર તાલુકાના ગેડી દેશલપર માર્ગ પર આવેલ વાડી વિસ્તારમાં થી બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર ની સુચના થી પૂર્વ કચ્છ પોલીસ ની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ને મળેલી પૂર્વ બાતમીના આધારે એલસીબી પીઆઈ એન.એન.ચુડાસમા અને પીએસઆઇ એમ.વી જાડેજા તથા સ્ટાફે ગત રાત્રે …

Read More »

કચ્છ બ્રાન્ચ નર્મદા કેનાલ મેન્ટેનન્સ હેતુથી બે મહિના વિતરણ બંધ

કચ્છ ની જીવાદોરી સમાન નર્મદા યોજના ની કેનાલ કે જેના પર ખેડૂતો અને પીવાના પાણી માટે શહેર અને ગ્રામ્ય વિસ્તાર નભે છે તેવી આ કેનાલ મા આગામી 31 માર્ચથી નર્મદાની કચ્છ બ્રાન્ચ કેનાલમાં પાણી વિતરણ થશે બંધ કરવા મા આવશે નર્મદાના પાણીથી લેવાતા ઉનાળુ પાકનું વાવેતર ન કરવા નિગમ દ્વારા …

Read More »

રાજ્યની બિનસરકારી અનુદાનિત કૉલેજોના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને મળતા મેડિકલ ભથ્થામાં ₹.૭૦૦નો વધારો કરાયો

ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા રાજ્યની બિન અનુદાનિત કૉલેજના કર્મચારીઓને મળતા મેડિકલ ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યની બિન અનુદાનિત કૉલેજના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓના મેડિકલ ભથ્થામાં રૂપિયા ૭૦૦નો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ તમામ કર્મચારીઓને પ્રતિમાસ ₹.૩૦૦ લેખે મેડિકલ અલાઉન્સ આપવામાં આવતું હતું. …

Read More »

માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ ભુજમાં સ્મૃતિવન મ્યૂઝિયમની મુલાકાત લીધી

ભુજ, શુક્રવાર: કચ્છની મુલાકાતે પધારેલા ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ ભુજ ખાતે આવેલા સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ એન્ડ મ્યૂઝિયમની મુલાકાત લીધી હતી. સ્મૃતિવન મ્યૂઝિયમ પરિસરમાં, ઉપસ્થિત રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, કચ્છના પ્રભારી મંત્રીશ્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયા, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સી.ઈ.ઓ.શ્રી અનુપમ આનંદે રાષ્ટ્રપતિશ્રીનું પુષ્પગુચ્છ આપીને ભાવભીનું સ્વાગત કર્યું હતું. આ …

Read More »

ભુજમાં વિચિત્ર અકસ્માત, ગાડી ડીવાઇડર કુદાવી ઝાડ પર ચડી ગઇ

ભુજ શહેરમાં ભારે વાહનોની અવરજવર વચ્ચે ટ્રાફીક સતત રહે છે અને છાસવારે અકસ્માતો થતા હોય છે ત્યારે આજે સવારે ભુજના હીલગાર્ડન રોડ પર થયેલા એક વિચિત્ર અકસ્માતે સૌનું ધ્યાન ખેંચ્યુ હતુ.આજે સવારે ભુજના હીલગાર્ડને રોડ પર એક પુરપાટ જતી ક્રેટા ગાડી ફુટપાથ ડીવાઇડર કુદાવીને ઝાડ પર ચડી ગઇ હતી.આ વિચિત્ર …

Read More »
Translate »
× How can I help you?