Breaking News

JAYENDRA UPADHYAY

કચ્છના ક્રીક વિસ્તારમાં લાપતા થયેલા કર્મચારીઓને રેસ્ક્યુ કરાયા, જુઓ વીડીયો

કચ્છના લખપત તાલુકાના મુધાન પાસેના રણ વિસ્તારમાં એક મોટી ઘટના સામે આવી છે. GHCL કંપનીના ત્રણ કર્મચારીઓ જે વોટર લેવલ માપવાની કામગીરી દરમિયાન લાપતા થયા હતા, તેઓ 20 કલાકની શોધખોળ બાદ સલામત મળી આવ્યા છે.કંપનીના એન્જિનિયર કરણસિંહ જાડેજા, સર્વેયર રવિન્દ્ર અરેચીયા અને ઓપરેટર આદર્શ કુમાર શુક્રવારે સાંજે અટપટા ક્રિક વિસ્તારમાં …

Read More »

તારીખ 4 થી મહાકુંભમાં સુરત,રાજકોટ, વડોદરાથી બસો દોડાવવાની મુખ્યમંત્રીશ્રીની જાહેરાત

ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન માં રાજ્ય સરકાર દ્વારા આ સેવાનો વ્યાપ વધારવા નિર્ણય લેવામાં આવેલ છે. •તા: ૦૪/૦૨/૨૦૨૫ થી નવીન ૫ બસો (અમદાવાથી વધુ ૧, સુરતથી ૨, વડોદરાથી ૧ અને રાજકોટથી ૧ બસ) શરુ કરવામાં આવશે. •સુરત તથા રાજકોટ ખાતેથી નવીન શરુ કરવામાં …

Read More »

મમતા કુલકર્ણી અને લક્ષ્મી નારાયણને મહામંડલેશ્વરના પદ પરથી હટાવાયા,

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ વચ્ચે, કિન્નર અખાડાએ એક મોટી કાર્યવાહી કરી છે. કિન્નર અખાડાના સ્થાપક ઋષિ અજય દાસે મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરના પદ પરથી હટાવી દીધા છે અને તેમને અખાડામાંથી હાંકી કાઢ્યા છે. આ સાથે, લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને આચાર્ય મહામંડલેશ્વર અને અખાડાના પદ પરથી હાંકી કાઢવામાં આવ્યા છે. કિન્નર અખાડાને ટૂંક …

Read More »
Translate »
× How can I help you?