વિકસિત ભારતના સંકલ્પની સાથે સરકારશ્રીની વિવિઘ જન કલ્યાણકારી યોજનાઓ જન જન સુધી પહોંચાડવાના હેતુથી સમગ્ર રાજ્યમાં ચાલી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કચ્છ જિલ્લામાં માંડવી તાલુકાના જખણિયા ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જે અન્વયે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની ગ્રામજનોને જાણકારી આપવાની સાથે લાભાર્થીઓને વિવિધ યોજનાઓની સહાય વિતરણ કરવામાં આવી હતી. …
Read More »ભુજ તાલુકાના ગજોડ ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ યોજાયો
ડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અન્વયે ગજોડ ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે અગ્રણીઓએ,“ તમામ નાગરિકો સુધી જનકલ્યાણની યોજનાઓનો લાભ પહોંચાડવા ભારત સરકાર તથા રાજય સરકાર કટિબધ્ધ છે. ત્યારે દરેક નાગરિક તેનો લાભ લે અને અન્યો સુધી તેની …
Read More »કચ્છ માં ફરી 3ની તીવ્રતાનો આંચકો નોંધાયો,કેન્દ્ર બિંદુ દુધઈ થી 25 કી મી દૂર નોંધાયું
કચ્છમાં લગાતાર આવતા રહેતા ધરતીકંપના આંચકાના કારણે જિલ્લાની જમીન સતત ધ્રુજી રહી છે. આજે બપોરે 2.7 મિનિટે વધુ એક 3ની તીવ્રતાના આંચકાથી ધરતીકંપના આફ્ટરશોકનો સિલસિલો આજ દિન સુધી યથાવત રહેવા પામ્યો છે. ગત તા. 8ના ગુરૂવાર સવારે 9 કલાકે ભચાઉના કંથકોટ નજીક 4.2ની તીવ્રતાના માધ્યમ કક્ષાના ભૂકંપથી લોકોમાં ચિંતા ફેલાઈ …
Read More »ઠંડીને કારણે કચ્છની શાળાઓને સમય અડઘો કલાક મોડો કરાયો
કચ્છમાં કડકડતી ઠંડીની શરૂઆત થઈ છે ત્યારે વિદ્યાર્થીઓને રાહત મળે એ માટે આજથી સવાર પાળીની શાળાનો સમય અડધો કલાક મોડો કરાયો છે.જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે જણાવ્યું કે,ઠંડીના વધતા પ્રમાણને ધ્યાને રાખી વિદ્યાર્થીઓના હિતમાં શાળાના શૈક્ષણિક કાર્યને ખલેલ ન પહોંચે એ માટે કચ્છ જિલ્લાની તમામ પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના …
Read More »રાજપુત કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની હત્યાનો કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવા આમ આદમી પાર્ટીની રજુઆત
રાજસ્થાનમાં જયપુર ખાતે રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના અધ્યક્ષ શ્રી સુખદેવસિંહ ગોગામેડીની હત્યા કરી નાખવામાં આવી છે ત્યારે સ્વર્ગીય સુખદેવસિંહ ગોગામેડીએ પોલીસ પ્રોટેક્શન માંગ્યું હતું છતાં અધિકારીઓ દ્વારા તેમને પ્રોટેક્શન આપવામાં આવ્યું ન હતું અને જેના કારણે તેઓ સમગ્ર ભારત દેશના તમામ સમાજ માટે કામ કરવાવાળા કરણી સેનાના નેતાની નિર્દય દ્રુષ્ટ …
Read More »કચ્છમાં ઠંડી વધી 9.2 ડીગ્રી સાથે નલિયા સૌથી ઠંડું
ગુજરાતમાં શિયાળો હવે ધીમે ધીમે પકડ મજબૂત બનાવી રહ્યો છે અને રાજ્યમાં ઠંડાં રહેવામાં અવલ્લસ્થાને રહેતું નલિયા 9.2 ડીગ્રીએ ઠર્યું હતું. નલિયામાં પારો 0.2 ડીગ્રી નીચે સરકવાની સાથે ઠારની ધાર વધુ તેજ બની હતી. અધિકતમ તાપમાનનો પારો 30.1 ડીગ્રી રહેતા બપોરથી સાંજ સુધી ઠંડીમાં આંશિક રાહત મળી હતી. ગાંધીધામ પંથક …
Read More »વિકસિત ભારત સંકલ્પ યાત્રાથી સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ નાગરિકો સુધી પહોંચી છે. – ધારાસભ્યશ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજા
આજરોજ કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના મોટા અંગીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત પાત્રતા ધરાવતા નાગરિકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ આપવા અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના વિવિધ રાજ્યોના વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત લાભાન્વિત લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ કર્યો હતો. મોટા અંગીયા ગામ ખાતે વડાપ્રધાનશ્રીના વિવિધ લાભાર્થીઓ …
Read More »ભુજના ગણેશનગરમાથી SOGએ 7 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે આરોપીને પકડી પાડ્યો
હાલમાં ગુજરાત રાજયમાં અધિક પોલીસ મહાનિદેશકશ્રી, એ.ટી.એસ. રાજ્ય અમદાવાદનાઓ ૧ દ્વારા કેફી અને અને માદક માદક પદાર પદાર્થોના સેવનની પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા તેમજ તેમજ કેફી અને માદક પદાર્થોના સેવન. હેરફેર, વેપારની પ્રવૃતિને સદંતર રીતે ડામવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપવામાં આવેલ હોઇ જે અન્વયે શ્રી જે.આર.મોથાલીયા સાહેબ, …
Read More »બન્નીના ઘાસના મેદાનમાં ચિત્તાના સંરક્ષણ-સંવર્ધન માટેના બ્રીડિંગ સેન્ટરને મંજૂરી મળી
ભૂતકાળમાં બન્ની ગ્રાસ લેન્ડ ચિત્તાનું રહેઠાણ હતું તે હવે પુનઃ વિશ્વ ફલક પર જાણીતુ બનશે ……………………………. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સીધા માર્ગદર્શનમાં કચ્છ આજે માત્ર ભારત જ નહીં પણ પ્રવાસન ક્ષેત્રે વિશ્વમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. ‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’ના મંત્રને સાકાર કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ …
Read More »તા.09 ડિસેમ્બરના રોજ મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024નો અંતિમ દિવસઃ રાજ્યભરમાં યોજાશે ખાસ ઝૂંબેશ
રાજ્યભરના તમામ મતદાન મથકો પર મતદારયાદીમાં નામ નોંધણી, સુધારા-વધારા અને મતદારયાદીમાંથી નામ કમી કરાવવા ફોર્મ ભરી શકાશે ………………………… મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી દ્વારા રાજ્યભરમાં હાથ ધરવામાં આવેલા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024ના આખરી દિવસ તા.09 ડિસેમ્બર, 2023ના રોજ રાજ્યભરમાં ખાસ ઝૂંબેશ યોજાશે. લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીઓમાં મતદાન કરવા માટે તા.01-01-2024ની …
Read More »