Breaking News

KUTCH NEWS

કચ્છ ને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ – વિમાની સેવા ચાલુ કરવા ઉડાનમંત્રી શ્રી સિંધિયા જી ને સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા દ્વારા રજૂઆત

ઉડયન મંત્રી શ્રી સિંધિયા જી ની રૂબરૂ મુલાકાત લઈ કચ્છ ના સાંસદ શ્રી વિનોદ ચાવડાએ કચ્છ માં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કચ્છ ની વિમાની સેવા – કચ્છ સાથે ભારત ના અન્ય પ્રાંતો સાથે વિમાની સેવાથી જોડવા માટે રજૂઆત કરી હતe. સાંસદશ્રી વિનોદ ચાવડા એ જણાવ્યુ હતું કે કચ્છ ના ભુજ એરપોર્ટ ને …

Read More »

અંજારના સિનુગ્રા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ગ્રામજનોને વિવિધ લાભો અપાયા

અંજાર તાલુકાના સિનુગ્રા ગામે પ્રાથમિક શાળામાં “ અંજાર ધારાસભ્યશ્રી ત્રિકમભાઈ છાંગા અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા “ કાર્યક્રમ યોજાયો હતો. સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી હતી. ગામમાં પાત્રતા ધરાવતા લાભાર્થીને યોગ્ય માર્ગદર્શન મળી રહે એવી વ્યવસ્થા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી …

Read More »

શિકારી કરવા જઇ રહેલ ટોળકીને શિકાર કરવાના હથીયાર સાથે બીજી વખત પકડી પાડતી નિરોણા પોલીસ

નિરોણા પોલીસ સ્ટેશન વિસ્તાર ને અડીને અભ્યારણ વિસ્તાર આવેલ હોય જેમાં શિકારીઓ દ્વારા શિકાર કરવાની પ્રવૃત્તિ ડામવા અને શિકાર કરતી ટોળકીને શોષવા માટે મેશ્રી જે.આર.મોથાવીયા સાહેબ પોળીસ મહાનિરીક્ષકશ્રી બોર્ડર રેન્જ ભુજ તથા મહેન્દ્ર બગડીયા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનામીની સુમનાઓ દ્વારા તેમજ ભરાડા નાયબ પોલીસ અધિક્ષકશ્રી નખત્રાણા વિભાગ તથા એજે …

Read More »

અબડાસા તાલુકાના નારણપર ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથનું ઉષ્માભર્યુ સ્વાગત

અબડાસા તાલુકાના નારણપર ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથનું ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લામાં’ વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. જે અંતર્ગત નારણપર ગામ ખાતે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા ‘ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે સરકારની વિવિધ જન કલ્યાણકારી …

Read More »

કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને ભુજ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

કલેકટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને આજરોજ કલેકટર કચેરી ભુજ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં લોકહિતને લગતા વિવિધ પ્રશ્નો મુદે ચર્ચા કરવા સાથે તેના ત્વરીત નિવારણ હેતુ સંબંધિત તંત્રને સુચના આપવામાં આવી હતી. આજની બેઠકમાં સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ ભુજના મહત્વના રેલવે સ્ટેશન રોડને કોરીડોર તરીકે વિકસાવવા, …

Read More »

પાણી પૂરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ કલેકટર કચેરી ભુજ ખાતે રીવ્યુ બેઠક યોજી

જળસંપતિ અને પાણી પુરવઠા, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ આજરોજ કચ્છ જિલ્લાના પ્રવાસ દરમિયાન કલેકટર કચેરી ભુજ ખાતે નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને સંલગ્ન રીવ્યુ બેઠક યોજી હતી. કલેકટરશ્રી અમિત અરોરા, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, જિલ્લા તોલમાપ અધિકારીશ્રી, જિલ્લા ગ્રાહક સુરક્ષા અધિકારીશ્રીની હાજરીમાં યોજાયેલી રિવ્યુ મીટીંગમાં …

Read More »

કચ્છમાં જળસંચય, જળસંરક્ષણ અને ભુગર્ભજળ વધારવાની દિશામાં કામ કરવા પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાનું આહવાન

કચ્છની એક દિવસીય મુલાકાતે આવેલા પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ આજરોજ ભુજ ખાતે યોજાયેલી કચ્છ સિંચાઇ વિભાગની ચિંતન શિબિરને અધ્યક્ષસ્થાનેથી ખુલ્લી મુકી હતી. ચિંતન શિબિરમાં સહભાગી બનતા મંત્રીશ્રીએ સિંચાઇ વિભાગના કર્મયોગીઓને આવનારા વર્ષોમાં કચ્છને પાણી મુદે આત્મનિર્ભર બનાવવા માટે આજની શિબિરમાં સામુહિક મંથન કરીને એક રોડમેપ બનાવવા આહવાન કર્યું હતું. …

Read More »

પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ કચ્છ પાણી પુરવઠાના અધિકારીશ્રીઓ સાથે ભુજમાં સમીક્ષા બેઠક યોજી

કચ્છની એક દિવસીય મુલાકાતે આવેલા પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ આજરોજ ભુજ ખાતે કચ્છ જિલ્લા પાણી પુરવઠા વિભાગના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજીને કચ્છમાં પીવાના પાણીની વ્યવસ્થા, પૂર્ણ થયેલા કામો તથા પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરીને તેને સમય મર્યાદામાં પૂર્ણ કરવા તેમજ પાણી ચોરીને અટકાવવા તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા સહિતની જરૂરી …

Read More »

ગાંધીધામ-આદિપુર સંકુલ માટે દિનદયાલ પોર્ટ ઓથોરીટીએ અદ્યતન સ્મશાન ગૃહ માટે કરેલ આયોજન

ગાંધીધામ ખાતે ન્યાયાલયની પાછળના રસ્તે ડી.સી.-૫ ની પાછળ અદ્યતન સ્મશાનગૃહ કાર્યરત કરવા માટે દિનદયાલ પોર્ટ ઓથોરીટી ધ્વારા સી.એસ.આર. ફંડમાંથી રકમનું આવેટન કરવામાં આવ્યું છે. ચેમ્બર પ્રમુખશ્રી તેજા કાનગડના જણાવ્યા અનુસાર સંકુલની પ્રજા માટે ખૂબજ સંવેદનશીલ કહી શકાય તેવા આધુનિક ગેસ અને ઇલેક્ટ્રીક આધારિત સ્મશાન ગૃહ માટે ગાંધીધામ ચેમ્બર ધ્વારા દિનદયાલ …

Read More »

લખપત ખાતેના છેરમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ યોજાયો

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ૧૫ નવેમ્બરના ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અન્વયે લખપત તાલુકાના છેર ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લાભાર્થીઓને લાભોનું વિતરણ સાથે અન્ય યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી. આ અવસરે અગ્રણીઓએ, “છેવાડાના નાગરિકો સુધી જનકલ્યાણની યોજનાઓનો લાભ પહોંચાડવા તેમજ વર્ષ …

Read More »
Translate »
× How can I help you?