Breaking News

KUTCH NEWS

જુઓ માંડવીમાં પોલીસનું રેસ્ક્યુ ઓપરેશન : દુર્ગાપુરના વાડી વિસ્તારમાં કમરડુબ પાણીમાં ફસાયેલા 16 લોકોને માંડવી પોલીસે રેસ્ક્યુ કર્યા

વાડી વિસ્તારમાં ગાડી જઈ શકે એમ નહોતા પોલીસે બે કિલોમીટર પગે ચાલીને પાણીમાંથી લોકોને બહાર કાઢ્યા ભુજ બિપરજોય વાવાઝોડાંની ભયાનક પરિસ્થિતિ વચ્ચે પણ કચ્છ જિલ્લા વહીવટી તંત્રના કર્મનિષ્ઠ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે, ત્યારે ગતરાત્રે બિપરજોય વાવાઝોડાના લેન્ડફોલ થકી માંડવી તાલુકાના દુર્ગાપુર વાડી વિસ્તારમાં ભારે વરસાદ …

Read More »

કચ્છમાં વાવાઝોડાથી થયેલા નુકશાન અંગે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા

  કચ્છમાં આવેલા વાવાઝોડાને કારણે ખુબ જ નુકશાન થયું છે ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિપક્ષ નેતા અમીત ચાવડા સહિત અગ્રણી કોંગ્રેસ નેતાઓએ કચ્છમાં ધામા નાખ્યા છે. આજે તેમણે અનેક વિસ્તારોની મુલાકાત લઈ નુકશાનની પરીસ્થિતિ જાણી હતી. આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પત્રકારોને આ અંગે …

Read More »

સલામ છે વહીવટી તંત્ર તથા આરોગ્ય કર્મચારીઓની ફરજ નિષ્ઠાને – વાવાઝોડા વચ્ચે કચ્છ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૪ પ્રસુતાઓની સલામત પ્રસુતિ કરાવાઈ

વાવાઝોડાની મુશ્કેલ સ્થિતિમાં પ્રસૂતાઓને અસરકારક સારવાર મળી તે માટે વહીવટી તંત્ર દ્વારા કરાયેલુ આગોતરું આયોજન સફળ, સાયક્લોનની સ્થિતિમાં આરોગ્ય કર્મચારીની મહેનતના પરિણામે કચ્છમાં અસરગ્રસ્ત તાલુકામાં ૩૪ બાળકોનો જન્મ થયો   ભુજ, વહીવટીતંત્ર દ્વારા ૫૫૨ પ્રસુતાઓને આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી, જેમાંથી ૩૮૨ પ્રસુતાઓની ગઈકાલ સુધી સફળતાપૂર્વક ડિલિવરી થઈ ચૂકી છે. …

Read More »

કચ્છમાં વાવાઝોડાથી ખુબ જ નુકશાન – રાષ્ટ્રીય આપદા જાહેર કરવા વિધાનસભાના વિપક્ષ નેતાની માંગ- સુચનો સાથે મુખ્યમંત્રીને લખ્યો પત્ર

ભુજ કચ્છમાં વાવાઝોડાથી ખુબ જ નુકશાન થયું હોવાનું ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા અમીત ચાવડાએ જણાવ્યું છે. અમિત ચાવડાએ આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખીને આ આપતિને રાષ્ટ્રીય આપદા જાહેર કરવા માંગ કરી છે. તેમણે જુદી-જુદી વ્યવસ્થાઓના સુચન સાથે કચ્છ કલેકટરને સોપ્યો હતો. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે અને અમારા …

Read More »

કચ્છમાં વાવાઝોડાની અસર લંબાઇ, એસટી બસો વધુ એક દિવસ માટે સ્થગીત, આજે રાત્રે 12 વાગ્યા સુધી બસોનું પરીવહન બંધ રાખવા આદેશ

કચ્છમાં વાવાઝોડાની ભારે અસર થઈ છે. ઠેરઠેર વૃક્ષો ધરાશાયી થયા છે અને સવારથી વરસતા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. વૃક્ષો ધરાશાયી થવાને કારણે ઘણાં રસ્તાઓ બંધ થયા છે જયાં શક્ય હોય ત્યાં એનડીઆરએફની ટીમ અને તંત્ર દ્વારા વૃક્ષોને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આજે કચ્છ કલેકટરે …

Read More »

અબડાસાના ધારાસભ્ય પ્રધુમનસિંહ આખી રાત કંટ્રોલરૂમમાં હાજર રહ્યા

અબડાસાના ધારાસભ્ય પ્રધુમનસિંહ આખી રાત કંટ્રોલરૂમમાં હાજર રહ્યા ભુજ નલિયા ખાતે બી પર જોઈ વાવાઝોડા ના ટકરાઓ બાદ સમગ્ર વિસ્તારની પરિસ્થિતિ પર નજર રાખવા અને રાહત બચાવ કાર્ય પર મોનિટરિંગ કરવા માટે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા આખી રાત્રી નલિયા ખાતે કંટ્રોલરૂમમાં હાજર રહ્યા હતા આજે સવારે નલિયા ખાતે બીપોરજોય વાવાઝોડાના …

Read More »

નલીયા-જખૌમાં ભારે પવન સાથે વરસાદ શરુ

નલીયા-જખૌમાં ભારે પવન સાથે વરસાદ શરુ ભુજ બીપરજોય વાવાઝોડાને પગલે કચ્છ જિલ્લામાં તેની ગઈકાલ રાત્રેથી જ અસરો દેખાવાની શરૂ થઈ ગઈ છે કચ્છ જિલ્લાની વાત કરીએ તો નલિયા જખ્ખૌ વિસ્તારના પ્રતિનિધિ હિરેનભાઈ ગૌસ્વામીના જણાવ્યા મુજબ સવારથી જ ભારે પવન અને વરસાદ શરૂ થયો છે .આ વિસ્તારમા મોટીસંખ્યામાં વૃક્ષો અને વિજપોલ …

Read More »

બીપોરજોય વાવાઝોડાની પરિસ્થિતિને અનુલક્ષીને શક્તિસિંહજી ગોહિલ તેમજ અમિતભાઈ ચાવડા કચ્છજિલ્લા ની મુલાકાતે

કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર બીપોરજોય વાવાઝોડાની પરિસ્થિતિને અનુલક્ષીને કચ્છ જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારો ની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે અને અસરગ્રસ્તો ની સમસ્યાઓ જાણવા માટે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ રાજ્યસભા સાંસદશ્રી, અને પ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ શક્તિસિંહજી ગોહિલ અને ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા અમિતભાઈ ચાવડા કચ્છ જિલ્લાની …

Read More »
Translate »
× How can I help you?