કેન્દ્ર અને રાજ્યની વિવિધ એજન્સીઓ અને વિભાગો એક જ જગ્યાએ બેસીને વાવાઝોડાની સ્થિતિ પર રાખી રહ્યા છે ચાંપતી નજર ૦૦૦૦ એનડીઆરએફ, એસડીઆરએફ, આર્મી, એરફોર્સ, આરપીએફ, કોસ્ટગાર્ડ, બીએસએફ અને જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ દ્વારા પરિસ્થિતિનું થઈ રહ્યું છે સતત મોનિટરિંગ ૦૦૦૦ વાવાઝોડાની વર્તમાન સ્થિતિથી માંડીને કોઈપણ ફરિયાદ અંગે કમાન્ડ કંટ્રોલ સેન્ટર …
Read More »બિપરજોય વાવાઝોડુ અને તંત્રની તૈયારીઓ અંગે વિસ્તૃત અહેવાલ
બિપરજોય વાવાઝોડાની આફતને પહોંચી વળવા કચ્છ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ ૦૦૦૦ કચ્છના વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોમાંથી ૪૯ હજારથી વધારે નાગરિકોનું કરાયું સ્થળાંતર ૦૦૦૦ ભુજ, ગુરૂવાર: અરબસાગરમાં બિપરજોય વાવાઝોડું સક્રિય બન્યું છે. જે કચ્છના જખૌ બંદરના આજુબાજુના વિસ્તારમાં લેન્ડફોલ થવાની શક્યતા છે. બિપરજોય વાવાઝોડાની સામે આગમચેતી પગલાના ભાગરૂપે કચ્છ જિલ્લા વહીવટી તંત્ર …
Read More »બિપોરજોય વાવાઝોડાને ધ્યાને લઇ કચ્છ જિલ્લાની તમામ શાળાઓ ૧૭ જૂન સુધી બંધ રહેશે
ભુજ, બિપોરજોય વાવાઝોડાની કચ્છ જિલ્લામાં સંભવિત અસરને ધ્યાને લઇ તકેદારીના ભાગ રૂપે સરકારી, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ તમામ શાળાઓમાં તા. ૧૬ અને ૧૭ જૂનના રોજ શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. તમામ પ્રાથમિક/માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૧૭ જૂન ૨૦૨૩ સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનું લંબાવવામાં આવેલ છે. આચાર્યશ્રી તથા સ્ટાફે હેડ ક્વાર્ટર પર હાજર …
Read More »બિપોરજોય વાવાઝોડાને ધ્યાને લઇ કચ્છ જિલ્લાની તમામ શાળાઓ ૧૭ જૂન સુધી બંધ રહેશે
બિપોરજોય વાવાઝોડાની કચ્છ જિલ્લામાં સંભવિત અસરને ધ્યાને લઇ તકેદારીના ભાગ રૂપે સરકારી, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ તમામ શાળાઓમાં તા. ૧૬ અને ૧૭ જૂનના રોજ શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. તમામ પ્રાથમિક/માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૧૭ જૂન ૨૦૨૩ સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનું લંબાવવામાં આવેલ છે. આચાર્યશ્રી તથા સ્ટાફે હેડ ક્વાર્ટર પર હાજર રહેવા …
Read More »આવતીકાલથી કચ્છની એસટી બસો ની સેવા પણ બંધ
બિપરજોય વાવાઝોડું ભારે વરસાદ અને ચક્રવાતથી નુકશાન થતું અટકાવવા માટે અગમચેતીના પગલા રૂપે એસ.ટી.બસોનું આંતરીક પરિવહન બંધ કરવા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું જારી કરાયું 0 0 0 0 કચ્છ જિલ્લાના ચાર તાલુકા લખપત, નખત્રાણા, માંડવી તથા અબડાસા તાલુકામાં એસ.ટી.બસો બંધ રહેશે ભુજ, બુધવારઃ હાલમાં અરબ સાગરમાં ચક્રવાતી “Biparjoy” વાવાઝોડું ઉદભવેલ …
Read More »કચ્છમાં દરિયાકાંઠાના શહેરો અને ગામોમાં દુકાનો બંધ રાખવા જાહેરનામું બહાર પડાયું
ભુજ અરબી સમુદ્રમાં ચક્રવાતી વાવાઝોડુ બીપરજોય ઉદભવેલ છે ત્યારે આગામી સમય દરમ્યાન ચક્રવાત વધુ તીવ્ર બને તેવી શક્યતા છે.જેના લીધે કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોની સાથે કચ્છ જીલ્લાના સમગ્ર વિસ્તારમાં ખુબ ઝડપી અને ભારે પવન સાથે વરસાદની સંભાવના છે જેને ધ્યાને રાખીને જીલ્લા કલેક્ટર દ્વારા કચ્છ જીલ્લાના દરીયાકીનારાના વિસ્તારોકે જેમને સંભવિત અસર …
Read More »કેન્દ્રીયમંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાએ કે. કે. પટેલ સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલની મુલાકાત લીધી
ભુજ બિપરજોય વાવાઝોડા સંદર્ભે કેન્દ્રીય આરોગ્યમંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા ભુજ ખાતે વાવાઝોડાની પૂર્વતૈયારી સંદર્ભે આજે ભુજ ખાતેના કે. કે.પટેલ સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. હોસ્પિટલ ખાતે મંત્રીશ્રીએ ઇમરજન્સી વોર્ડ તેમજ ઓપોડીની મુલાકાત લીધી હતી તેમજ ટ્રસ્ટના પ્રમુખશ્રી વેલજીભાઈ પિંડોરીયા, ચેરમેન ગોપાલભાઈ ગોરસિયા, દાતાશ્રી કે.કે.પટેલ, ચીફ ઓપરેટિંગ ઓફિસર ડો. પ્રદીપ ભિંગરાડિયા …
Read More »બિપોરજોય વાવાઝોડા સંદર્ભે રાજ્યના તમામ જિલ્લાઓમાં કંટ્રોલરૂમ કાર્યરત: સહાય માટે કંટ્રોલરૂમના નંબર પર સંપર્ક કરવા અનુરોધ
ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૦૭૭ લગાવી પણ જે તે જિલ્લામાંથી સહાય મેળવી શકાશે **** ગુજરાત ઉપર તોળાઈ રહેલા સંભવિત બિપોરજોય વાવાઝોડા સંદર્ભે તમામ જિલ્લાઓમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સહાય માટે કંટ્રોલરૂમ કાર્યરત કરી દેવાયા છે.નાગરિકોએ વાવાઝોડા સંદર્ભે સહાય માટે કંટ્રોલરૂમના નંબર પર સંપર્ક કરવા રાહત નિયામકશ્રી કચેરી દ્વારા અનુરોધ કરાયો …
Read More »બિપરજોય વાવાઝોડાના સંકટને લઈને આર્મીની તૈયારીઓની સમીક્ષા કરતાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા
આજરોજ કેન્દ્રિય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ કચ્છ જિલ્લાના મુખ્યમથક ખાતે બિપરજોય વાવાઝોડાના સંકટ સામે વહીવટીતંત્રની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી. જે બાદ કેન્દ્રિય મંત્રીશ્રી માંડવીયાએ ભુજ ખાતે વાવાઝોડાના સંભવિત ખતરા સામે આર્મીની તૈયારીઓની સમીક્ષા કરીને જવાનો સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન કેન્દ્રિય મંત્રીશ્રીએ આર્મીના જવાનોનો ઉત્સાહ …
Read More »બિપરજોય વાવાઝોડાના પગલે કચ્છમાં NDRF અને SDRFની ટીમો તૈનાત
બિપરજોય વાવાઝોડાની શકયતા અને અસરને અનુલક્ષીને બે એનડીઆરએફ તથા બે એસડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. જિલ્લામાં કોઇપણ સ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટીતંત્ર સજ્જ છે. વર્તમાન સ્થિતિને જોતા ગાંધીધામ ખાતે ૧૯ કર્મચારીનું બળ ધરાવતી તથા માંડવીમાં ૧૩ કર્મચારી બળ ધરાવતી એનડીઆરએફની ટીમ સજ્જ થઇ ગઇ છે. જયારે અબડાસામાં …
Read More »