Breaking News

KUTCH NEWS

કલેકટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને વર્ષાઋતુ ૨૦૨૩ના આગોતરા આયોજન અંગે બેઠક યોજાઇ

આજરોજ કલેકટર કચેરી ભુજ ખાતે કલેકટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને વર્ષાઋતુ ૨૦૨૩ના આગોતરા આયોજન અંગે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં વિવિધ ૩૩ મુદાઓ પર પ્રાંત અધિકારી સર્વશ્રી, મામલતદાર સર્વશ્રી, તાલુકા વિકાસ અધિકારી સર્વશ્રી, નગરપાલિકાઓના તમામ ચીફ ઓફિસરશ્રીઓ, લાયઝન અધિકારી અને સંબંધિત અધિકારીઓને પૂર્વ તૈયારી, આયોજન અને વ્યવસ્થા કરવા અંગે સુચના સાથે …

Read More »

સરકાર ભૂકંપગ્રસ્ત વેપારીઓના દુકાનોના પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવશે -મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લાના ભૂકંપ અસરગ્રસ્તોને સનદ અને પ્રોપર્ટી કાર્ડ વિતરણ કાર્યક્રમ ભુજ ટાઉનહોલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે મંચ પરથી પ્રતિકરૂપે ૨૦ લાભાર્થીઓને મુખ્યમંત્રીશ્રીના હસ્તે સનદ અને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લોકોનું અભિવાદન ઝીલતા જણાવ્યું હતું કે, આજે મોટા પ્રશ્નનું …

Read More »

જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ

મે પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભસિંઘ સાહેબનાઓએ પશ્ચિમ-કચ્છ જીલ્લામાં જુગારની બદી નેસ્ત નાબુદ કરવા માટે આપેલ સુચના સંદર્ભે એ.આર.ઝનકાત સાહેબ ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષકશ્રી ભુજ વિભાગ-ભુજ નાઓએ સુચના આપેલ, જે અન્વયે પોલીસ ઇન્સપેકટરશ્રી આર આઇ.સોલંકી સાહેબનાઓના માર્ગદર્શન હેઠા ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે. ના …

Read More »

જિલ્લા સ્વાગતના માધ્યમથી ભુજના રહેવાસીઓનો પ્રોપર્ટી કાર્ડનો પ્રશ્ન ઉકેલાઇ ગયો

ભુજમાં પ્રમુખસ્વામી નગર વિસ્તારમાં થોડા વર્ષો પૂર્વે સરકાર દ્વારા પ્લોટોની ફાળવણી કરવામાં આવી હતી .પરંતુ તેના પ્રોપર્ટી કાર્ડ આપવાના બાકી હોવાથી આ સંદર્ભે રહેવાસીઓ દ્વારા જિલ્લા સ્વાગતમાં રજૂઆત કરવામાં આવી હતી. જેના પરિણામે ગણતરીના સમયમાં જ તમામ પ્રોપર્ટી કાર્ડ બની જતાં રહેવાસીઓમાં ખુશીની લાગણી ફેલાઇ છે. ઝડપી કામગીરીનું માધ્યમ બનતાં …

Read More »

આજથી કમોસમી વરસાદી આગાહીના પગલે તૈયાર પાક બગડે નહીં તેની તકેદારી રાખવા ખેડૂતોને અનુરોધ

હવામાન વિભાગના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની અસરના પગલે આગામી ૨૬થી ૩૦ મી એપ્રિલ સુધી ૫ દિવસ કચ્છ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદની આગાહી હોઈ ખેડૂતોને પાક બગડે નહીં તે માટે તકેદારી રાખવા અનુરોધ છે. શાકભાજી તેમજ બાગાયતી પાકોને ઉતારી લેવા તેમજ તૈયાર ખેતપેદાશો તથા ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લામાં હોય …

Read More »

કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને ભુજ તાલુકાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો

રાજ્યના નાગરિકોના પ્રશ્નોનું સકારાત્મક રીતે ઝડપી નિવારણ આવે તે માટે સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા લોકભિમુખના વહીવટના વીસ વર્ષ પૂર્ણ થયા છે જેની ઉજવણી કરાઈ રહી છે. જે અનુસંધાને કચ્છ જિલ્લાના ભુજ તાલુકાનો સ્વાગત કાર્યક્રમ તાલુકા કચેરીએ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં …

Read More »

કેન્દ્રીય સંચાર રાજયમંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણે ભુજ કલેકટર કચેરી ખાતે પોસ્ટ અને ટેલીકોમ્યુનીકેશન વિભાગ સાથે રીવ્યુ બેઠક કરી

આજરોજ કચ્છના પ્રવાસે આવેલા કેન્દ્રીય સંચાર રાજયમંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણે કલેકટર કચેરી ખાતે ભારતીય પોસ્ટ વિભાગ, ટેલીકોમ્યુનીકેશન વિભાગ તથા સંબંધિત અધિકારીશ્રીઓ સાથે રીવ્યુ બેઠક લીધી હતી. આજની બેઠકમાં મંત્રીશ્રીએ ટેલીકોમ્યુનીકેશન વિભાગ દ્વારા કાર્યરત પ્રોજેકટમાં ગતિશીલતા લાવવા તથા લોકહિતની યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવી સક્રીય કામગીરી કરવા પોસ્ટ વિભાગને …

Read More »

નરનારાયણ દેવને સુવર્ણનાં વાઘા સહિત આભૂષણો અર્પણ કરતાં દાતા, સુવર્ણનાં મોળીયા, સુવર્ણના છત્ર સહિતનાં આભૂષણો પ્રભુની શોભામાં અભીવૃદ્ધિ કરશે

ભુજ : ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા બદ્રીકાશ્રમ ખાતે શ્રીનરનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવની દિવ્યતા અને ભવ્યતાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ઉજવણીનાં તૃતીય દિવસે શ્રીમદ્‌ સત્સંગીજીવન કથામાં વક્તા શાસ્ત્રી કૃષ્ણસ્વરૂપસ્વામીએ નરનારાયણ દેવનો મહિમા વર્ણવ્યો હતો. આ દરમિયાન ધુન અને કિર્તનનાં નવા બે આલ્બમનું વિમોચન કરવાની સાથે સાથે દાતા પરિવાર દ્વારા સુવર્ણના …

Read More »

ભુજમાં ચતુર્વેદ પારાયણ તથા સપ્ત દિવસીય શ્રીહરિયાગનો પ્રારંભ

ભુજ સ્વામિનારાયણ મંદિર આયોજિત શ્રી નરનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવની ઉપલક્ષમાં શહેરનાં સ્મૃતિ મંદિર ખાતે વિશેષ આયોજન વાંસની ૧૬ પ્રાકૃતિક કુટીરો બનાવવામાં આવી ચાર વેદ ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ, યજુર્વેદ તથા ૧૧ શાખાઓ, શ્રી સર્વમંગલ સ્ત્રોત તેમજ રામાયણ આદિ ગ્રંથોને બિરાજમાન કરવામાં આવ્યા હતા ભુજ : ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત શ્રી નરનારાયણદેવ …

Read More »

બદ્રિકાશ્રમ, ભુજ ખાતે ગૌ-મહિમા પ્રદર્શનને નિહાળીને રાજ્યપાલશ્રીએ ગાય આધારિત ખેતીના કાર્યોને બિરદાવ્યા

લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે તે દિશામાં સ્વામિનારાયણ સંપ્રદાય હંમેશા કાર્યરત છે. જળ સંરક્ષણ, વૃક્ષારોપણ, આપત્તિ સમયે બચાવ કામગીરી, લોક સ્વાસ્થ્ય જેવા માનવતાના કાર્યોમાં સ્વામિનારાયણ સંપ્રદાય પ્રથમ હરોળમાં હોય છે એમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ કચ્છ જિલ્લાના ભુજ ખાતે સ્વામિનારાયણ મંદિર આયોજિત નરનારાયણ દ્વિ-શતાબ્દી મહોત્સવ પ્રસંગે ગૌ-મહિમા કૃષિ સંમેલનમાં કહ્યું હતું. …

Read More »
Translate »
× How can I help you?