રાંચી (છત્તીસગઢ)ના સીઆરપીએફ કેમ્પમાં છત્તીસગઢ સશસ્ત્ર દળના ઉશ્કેરાયેલા એક જવાને પોતાના કમાન્ડરને ઠાર કર્યો હતો અને ત્યારબાદ પોતે પણ આત્મહત્યા કરી હતી.આ જવાનો ઝારખંડની વિધાસનભાની..
લખનઉ,ઉન્નાવ રેપ કેસની પીડિતાએ સફદરજંગ હોસ્પિટલમાં રાત્રે 11:40 વાગ્યે અંતિમ શ્વાસ લીધા છે. હાર્ટએટેકને કારણે પીડિતાનું મૃત્યુ નીપજ્યું હોવાનું ડોક્ટરે જણાવ્યું છે. મહત્વનું છે..
અમદાવાદ, હાલ ગુજરાતના IAS અધિકારીઓની બઢતી અને બદલીની પ્રક્રિયાઓ ચાલી રહી છે. જ્યારે આજે ACS પંકજ જોશીને રાજ્યના નાણાં વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે.તેમજ એનર્જી અને..
નવી દિલ્હી,દેશની ત્રીજી સૌથી મોટી મોબાઇલ કંપની એરટેલે શનિવારે તેના એપમાં સુરક્ષા ખામીની વાત સ્વીકાર કરી. રિપોર્ટ્સ પ્રમાણે એરટેલ એપના એપ્લીકેશન પ્રોગ્રામ ઇન્ટરફેસમાં બગની માહિતી..
રાજકોટ, આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 54મો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ હાજર રહ્યા હતા. આ સમારોહ દરમિયાન રાજ્યપાલે દીક્ષાંત પ્રવચન..
ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનનો આજે સવારે આરંભ થયો હતો.આજે જેમનું ભાવિ મતપેટીમાં સીલ થવાનું છે એવા ઉમેદવારોમાં ઓછામાં ઓછા 67 ઉમેદવારો દાગી એટલે કે ગુનેગાર હોવાની..