Tag Archives: Muhurta for marriage after Makar Sankranti from 16th Dhanarak Kamurtan

16 તારીખથી ધનારક કમુરતાં મકર સંક્રાંતિ પછી લગ્ન માટે મુહૂર્ત

16 તારીખે સૂર્યદેવ ધન રાશિમાં પ્રવેશ કરશે અને ધનુર્માસ શરૂ થઈ જશે.  આ સમયગાળા દરમિયાન માંગલિક કાર્યો થઈ શકે નહીં. ધનુર્માસ 14 જાન્યુઆરી 2023 સુધી રહેશે. તે પછી લગ્ન માટે મુહૂર્ત મળી શકશે. 16 ડિસેમ્બરે સાંજે લગભગ 7 વાગે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરશે. જેથી ધનુર્માસ શરૂ થઈ જશે. આ …

Read More »
Translate »