Breaking News

Gandhinagar News

અમદાવાદના ચાંદખેડામાં વિજિલન્સની રેડ 384 દારૂની બોટલ સાથે એક આરોપી પકડાયો દારૂની રેડમાં 3 આરોપીઓ વોન્ડેટ જાહેર

અમદાવાદના ચાંદખેડામાં વિજિલન્સની રેડ 384 દારૂની બોટલ સાથે એક આરોપી પકડાયો દારૂની રેડમાં 3 આરોપીઓ વોન્ડેટ જાહેર

Read More »

ગુજરાતમાં વ્યાજખોરોની હરજિસ્ટ્રેશન વિના નાણા ધીરનારા સામે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ પોલીસ કરશે કાર્યવાહી

ગુજરાતમાં વ્યાજખોરોની હરજિસ્ટ્રેશન વિના નાણા ધીરનારા સામે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ પોલીસ કરશે કાર્યવાહી, SP અને DCP કક્ષાના અધિકારીઓ કરશે મૉનિટરિંગ

Read More »

મનરેગા કર્મચારીઓને પગારમાં થયો 5 ટકાનો વધારો

રાજસ્થાન સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરેન્ટી યોજના અંતર્ગત રાજ્યમાં કામ કરી રહેલા કોન્ટ્રાક્ટ કર્મચારીઓના વેતનમાં 5 ટકાનો વધારો કર્યો છે. એક સત્તાવાર નિવેદન અનુસાર, મુખ્યમંત્રી અશોક ગહેલોતે મનરેગા યોજના અંતર્ગત રાજ્યમાં કામ કરતા કરાર આધારિત કામદારોને વેતનમાં 5 ટકાનો વધારાની મંજૂરી આપી દીધી છે. આ વધારો 1 નવેમ્બર, …

Read More »

નવા વર્ષેના પહેલા દિવસે રાજ્યમાં જામી ઠંડી, બે દિવસ બાદ ફરી પારો 2થી 3 ડિગ્રી ગગડ્યો

નવા વર્ષેના પહેલા દિવસે રાજ્યમાં જામી ઠંડી, બે દિવસ બાદ ફરી પારો 2થી 3 ડિગ્રી ગગડ્યો, અમદાવાદ શહેરમાં 14.1 ડિગ્રી અને નલિયામાં 10.2 ડિગ્રી તાપમાન નોંધાયું

Read More »

સૌથી વધુ 956 દારૂ પીધેલા ગુજરાતની આ બોર્ડરથી પકડાયા

વલસાડ જિલ્લા પોલીસે 31 ડિસેમ્બરની પૂર્વ રાત્રિએ સપાટો બોલાવ્યો હતો. નજીક આવેલા દમણ સંઘ પ્રદેશમાંથી ગુજરાતમાં દારૂ પીને આવતા પીધેલાઓ માટે વલસાડ જિલ્લા પોલીસ એલર્ટ બની હતી. 31st ની પૂર્વ રાત્રિએ વલસાડ જિલ્લા પોલીસે 956 પીધેલાઓ પર કાર્યવાહી કરી છે. વલસાડ જિલ્લાની 32 જેટલી નાની મોટી ચેક પોસ્ટ તથા સંઘ …

Read More »

અમદાવાદની આઇકેર હોસ્પિટલમાં આગ લાગતા દંપત્તિનું મોત

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી મોદી આઇકેર હોસ્પિટલમાં એક દુર્ઘટના સામે આવી છે. ગઇકાલે મોડીરાત્રે કોઈ કારણસર હોસ્પિટલમાં આગ લાગી હતી.  આ આગની ઘટનામાં એક પતિ-પત્નીનું મોત થયું છે. રાત્રે 3 વાગ્યા આસપાસ લાગેલી આગમાં સિક્યુરિટી ગાર્ડ અને તેમની પત્નીનું મોત નીપજ્યું છે. પતિ-પત્ની ગંભીર રીતે દાઝી ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું …

Read More »

કેન્દ્રએ NSC અને પોસ્ટ ઓફિસ ડિપોઝિટ પર વ્યાજ દરમાં વધારો કર્યો છે

કેન્દ્ર સરકારે પોસ્ટ ઓફિસમાં પૈસા જમા કરાવનારાઓને નવા વર્ષની ભેટ આપી છે. પોસ્ટ ઓફિસમાં પૈસા જમા કરાવવા પર હવે તમને પહેલા કરતા વધારે વ્યાજ મળશે. આ સાથે, સરકારે NSC અને વરિષ્ઠ નાગરિક બચત યોજના સહિતની નાની બચત થાપણ યોજનાઓ પર પણ વ્યાજ દરમાં વધારો કર્યો છે. આ યોજનાઓના વ્યાજદરમાં હવે …

Read More »
Translate »
× How can I help you?