ગુજરાતના ગૌરવ સમાન ‘એશિયાઈ સિંહ’ વર્ષોથી એશિયા ખંડમાં માત્ર સૌરાષ્ટ્ર વિસ્તારના ‘ગીર રક્ષિત વિસ્તાર’માં વસવાટ કરતા જોવા મળે છે ત્યારે આ સિંહો તેમજ વન્ય પ્રાણીઓના જતન માટે રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે. એશિયાઈ સિંહોના રક્ષણ અને સંવર્ધન માટે કેન્દ્ર તેમજ ગુજરાત સરકાર દ્વારા ટેકનોલોજીની મદદથી સતત અનેકવિધ નવીન પ્રકલ્પો હાથ …
Read More »મહાનગરોના રસ્તાઓ ચમકાવવા સરકારે પટારો ખોલ્યો
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્વણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજ્યની ત્રણ મહાનગરપાલિકાઓને મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાંથી કુલ ૨૫૫.૦૬ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. તદઅનુસાર સુરત મહાનગરપાલિકાને હયાત રસ્તા પહોળા કરવા, નવા રસ્તા બનાવવા, ફુટપાટ નિર્માણ અને સી.સી. રોડ તથા રોડ કારપેટ તેમજ રિ-કારપેટના વિવિધ ૫૭૯ કામો માટે રૂ. …
Read More »કલોલમાંથી ચોરાયેલી અર્ટીગા લોકલ ક્રાઇમબ્રાન્ચે શોધી કાઢી
ગાંધીનગર જીલ્લામાં મિલ્કત સબંધી તેમજ વાહન ચોરીના ગુન્હાઓ આચરતા ઇસમોને પકડી પાડવા સારૂ ગાંધીનગર રેન્જના વડા શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમસેટ્ટી સાહેબ શ્રી નાઓએ અસરકાર પેટ્રોલીંગ કરી વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢી પરીણામ લક્ષી કામગીરી કરવા એલ.સી.બી – ૧, પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.બી.વાળા નાઓને …
Read More »અમદાવાદ-મહેસાણા-પાલનપૂર રોડનો હાઈસ્પીડ કોરીડોર અંતર્ગત વિકાસ થશે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ-મહેસાણા-પાલનપૂર રોડને હાઈ સ્પીડ કોરીડોર અંતર્ગત વિકસાવવા માટે ૨૬૨.૫૬ કરોડ રૂપિયા ફાળવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં સુદ્રઢ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સલામત માર્ગો દ્વારા પરિવહન સુવિધા સરળ બનાવવા રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા હાઈવેને અંદાજે રૂપિયા ૩૧૦૦ કરોડના ખર્ચે હાઈ સ્પીડ કોરીડોર તરીકે …
Read More »રૂપાલ ગામ ખાતે આવેલા વિશ્વ પ્રસિધ્ધ વરદાયનિ માતાજીના મંદિરે તા. ૧૧મી ઓકટોબરના રોજ પલ્લીનો મેળો યોજાશે
ગાંધીનગર: શનિવાર: ગાંધીનગરના રૂપાલ ગામ ખાતે આવેલા વિશ્વ પ્રસિધ્ધ વરદાયનિ માતાજીના મંદિરે પલ્લીનો મેળો તા. ૧૧મી ઓકટોબર, ૨૦૨૪ના રોજ યોજાશે. આ પલ્લીના મેળાના સુચારું આયોજન અર્થે ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવેના અધ્યક્ષ સ્થાને જિલ્લાના અધિકારીઓ, મંદિરના ટ્રસ્ટી ગણના સભ્યો અને ગામના અગ્રણીઓની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર …
Read More »ગાંધીનગરમાં રોયલ્ટી વગર ખનીજનું વહન કરતા ખનીજચોરો પર જીલ્લા કલેક્ટરની તવાઇ,૧ કરોડ ૭૫ લાખનો મુદ્દામાલ જપ્ત
ગાંધીનગર: શનિવાર: ગાંધીનગર જિલ્લામાં સાદી માટી ખનિજની ચોરીને અટકાવવા માટે આવા વાહનોનું ચેકીંગ કરવા જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવે દ્વારા જિલ્લાની ભૂસ્તર કચેરીને સૂચના આપવામાં આવી છે. સમગ્ર જિલ્લામાં ખનિજ લઇ જતાં વાહનોનું સધન ચેકીંગ ભૂસ્તર કચેરી દ્વારા કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ગઇકાલે ભૂસ્તર કચેરીની ટીમ દ્વારા પેથાપુર, …
Read More »ખુનના આરોપીને પકડડવા એસઓજીએ વેશ બદલીને ઓપરેશન પાર પાડ્યુ
ગાંધીનગર રેન્જ ડી.આઇ.જી.પી. શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમસેટ્ટી સાહેબ નાઓએ લુંટ, ધાડ અને મર્ડર જેવા ગંભીર પ્રકારના ગુનાઓ આચરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવા આપેલ સુચના અન્વયે પોલીસ ઈન્સપેક્ટર શ્રી વી.ડી.વાળા નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પો.ઈન્સ. શ્રી એચ.આઈ.ભાટી, પો.સબ.ઈન્સ. શ્રી ડી.ડી.ચૌહાણ, …
Read More »ગાંધીનગર જીલ્લાના પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી
અમદાવાદ-ગાંધીનગર મેટ્રોના બાકી 14 સ્ટેશન જુન 2025 સુધીમાં શરૂ થશે
હાલ ફેઝ-1માં મોટેરાથી સેકટર-1 સુધીની અને જીએનએલએયુથી ગિફ્ટ સિટી સુધીની સર્વિસ શરૂ થઈ છે. જ્યારે મોટેરાથી જીએનએલયુ વચ્ચેના સાત સ્ટેશન હજુ શરૂ કરાયા નથી. આ સ્ટેશનો આગામી ફેબ્રુઆરી સુધીમાં તબક્કાવાર શરૂ થઈ જશે. જ્યારે સેકટર-1થી મહાત્મા મંદિર સુધીના સાત સ્ટેશન જુન -2025 સુધીમાં શરૂ કરાશે. હાલ તો ગાંધીનગર સુધી મેટ્રો …
Read More »ચંદન ચોરીમાં 18 વર્ષથી નાસતા આરોપીને ગાંધીનગર ક્રાઇમબ્રાન્ચે રાજસ્થાનથી દબોચ્યો
ગાંધીનગર નાસતા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઇવ દરમ્યાન સેકટર-21 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચંદન ચોરીના ગુનામાં છેલ્લા 18 વર્ષથી નાસતા ફરતા આરોપીને ચિતોડગઢ રાજસ્થાનથી ગાંધીનગર ક્રાઇમબ્રાન્ચ-2એ ઝડપી પાડેલ છે. આ અંગે મળતી વિગતો મુજબ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, વિરેન્દ્રસિંહ યાદવ , ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષકશ્રી, રવિ તેજા વાસમસેટ્ટી , ગાંધીનગર જીલ્લા …
Read More »